________________
૧૫ ફળાદેશથી થએલી માઠી અસર. તે દરેકને પોતાના ઘરનાં સરાસરી ચાર માણસેનું ખરચ આ છામાં ઓછા બસે રૂપિઆ ગણીએ તે ફકત ભજનનું (ઉપરના ગણવેલાનું) વર્ષનું ખરચ ૨૧૦૦૦•• એકવીસ કોડ થાય અને તેની સાથે ગુજરાતના શીખોની માફક કેટલાકને ઘેર (મા બાપનું સ્તરકાર્ય છે. ડી છેકરાનું લગ્ન, સમત વગેરે) આવેલા ચણા ઉપર હજાર રૂપી આને ખર્ચ, એ સઘળું ન ગણી એ તોપણ ઉપરની રકમ ઘણીજ માટી છે; અને તેમાંથી બે ત્રણ ક્રોડ છટ મુકીએ તે પણ અઢાડ રૂપિઅપ ખરાબ થાય છે એમ વિચાર કરવાથી માલૂમ પડશે, મૈ શ્રી એ કોઈ બીજો ઉદ્યમ કરતા નથી, તેથી બીજા ધંધાવાળાઓને ખરેખર એક જ બાબર છે. પણ જે એ બાબતને પહેમા દેશમાંથી જ રહે, અને એ સાડાસલાખ માણસે બીજો હરખ 3 ઉદ્યમ કશ્યા લાગે, સોમાંથી દર સાલ અઢાર ડમી માટી રકમ ખરાબીમાં ન જતાં. (તેમને ખીજુ ને બળવાથી)અઢાર ક્રોડની બીજી વધારાની પિધશ થાય. કે તેથી દેશની પેસમાં દરશાલ છત્રીસ ક્રોડનો વધારો ગણાયા વગર રહે નહિ. પણ અફસોસ આટલેથીજ પતનું નથી. આ સિવાય જો તે કેટલાક તેલીબારાજા કેટલાક ભૂવા કેટલા કદરા ચીઠી વાળા કેટલાક પાસ, કેટલાક વડા રાદ જેવા લોકોના દેષ કહાડનારા, અને કેટલાક હનુમાન, ભૈરવ, તથા માતાને બાને દેશમાં લાખો ઠગનારો માલૂમ પડશે. તો જે દેશમાં એવા બાબા લટારાઓ વસે તે દેશ ચઢતી કળા એ શી રીતે આવી શકે કહેવત છે કે “ જે ગામમાં જ ધાડ પડે તે ગામ આબાદ થાય નહિ.” ઈગ્રેજ સરકારે જ પીઢારા વગેરે કેટલાક લટારા લોકોને મારીને તથા વશ કરીને દેશને આબાદ ક થી એમ કહેવાય છે. પણ જ્યાં સુધી ધોળે દહાડે આંખમાં ધૂળ નાખી
૧ ઉપર સિવાય વીર પુષ્ટપુષ્ટ એવા વિધારી વેરાગી, સાધુ, વ્યા સડા, ભાટ અને બાહ્મણો વધે એવાતા માગનાર છે કે જે કામ ધંધે કરવાને શકિતવાન છતાં ખીજાના ઉપર કેવળ આધાર રાખી આ ૬નીઆમાં અગરની માફક પિતાના દહાડા કહાડે છે, એટલું જ નહિ તે બીજાને એક બીજાની માફક પડે છે.
Aho ! Shrutgyanam