________________
જ્યાતિષની ઉત્પત્તિ
૩
અન્ય ગુણ તેમના જાણુામાં અાવ્યા, તે ઉપરથી તે ભવિષ્ય વર્ન્સ વાનું લેઇ બેઠા, ખાય લે અને ખાડીયન પછી મીસરદેશ અથવા જીપ્તના લકોએ ચૈતિષણનું અધ્યયન તેમાં વૃદ્ધિ કરી.
કરીને
૫ પ્રથમ પારાશર ઋષિએ યાતિષ શાસ્ત્ર વિશે અન મુક વિચાર આપ્યા, પછી વૈરાટ મુનિએ કેટલાક શીષ કરી પુસ્તક રચ્યાં, તેના ઉપર એે મુનિના વિદ્વાન પુત્ર ટીકા કરીને સ માં વૃદ્ધિ કરી, અમર યાસ નારાયણે પણ થોડુંક ત્કૃતિષ વિશે લખ્યું છે. ત્યાર પછી બાષ્પ અથવા જૈન મતના લેક થયા તે– મણે પેાતાનું મત સ્થાપન કર્યું; અને ત્યારપછી હિંદુસ્તાનમાં ત્રણ મત વિચાર માંડથી સિદ્ધાંતમત, યામ, અનેભાર અથવા જેને મત, કાળોતરે સિાંત મત જીર્ણ થવા માંડ્યું.તૈયા તેના ઋણાહાર તાક પ્રસિદ્ધ મહાન પુરૂષ ભાસ્કરાચાર્યે શરૂ સને ૯૦૮ માં કવા
હું આપણા પછી ગ્રીક(પનાની)નાઐ ઐતિષ વિદ્યા વિશે શોધ કરવા માંડી. ૨૫૦૦ વર્ષ ઉપર તે દેશમાં સાત વાલી થયા, તેમાંના એક વેલ્સ નામના મહાન પુરૂષે તે દેશમાં પ્રથમ ગ્રહણ વત્યું. ૧૪૦૦ વર્ષની પૂર્વ પીથાગેમ્સ નામે ગ્રીસ દેશમાં એક મહાન વિદ્વાન થયો, તેનું બક્ષ પણ એ શાસ્ત્ર ઉપર ગયું, અને તેમાં પોતે ધણા વિચાર આપ્યા. ત્યાર પછી મીયન નામ (ગ્રીસની) આાથેન્સ રાજધાનીના રહેવાશીષ્મે ૨૧૦૦ વર્ષઉપર થાડા વધારે શોષ કર્યો, મશરે ૨૦૦૦ વર્ષ ઉપર ઇફ્રંટેસ્થિનીઝ પૃથ્વીના પરિધનુ માપ કાઢવું, અને વિશેષ કીર્ત્તિ સંપાદન કરી; તૈયા ઇજીપ્તના પ્યાલેમી હેવરજીમી નામે રાજાએ પાતાની ગ જધાની માલેકઝાડીમાં તેને સત્કાર પૂર્વક ખેાલાવીને ત્યાંની માઠી પુસ્તકશાળાના ઉપરી કર્યું.મહીંમાં ખગોળ વિદ્યા નેસહાયકારક યંત્રો ઍણે બનાવ્યાં, તે યંત્રો આગળ ાલેમી અને હીપાર્કસને અત્યુપયેાગી થઇ પડયાં. હીપાર્કસે સ્મશરૂ २००० વર્ષ ઉપર સર્ચ કરતાં વિશેષ ધ કર્યા. ચહેાની કક્ષા લંનગાળ
૧ એમના જન્મ સંવત ૧૦૧૬ની સાલમાં થયે એવું સિધ્ધાંત શિરામણીમાં લખ્યુંછે તે જૈતાં ઉપરના સન લગભગ ખા છે.
Aho ! Shrutgyanam