SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ચૈાતિષની ઉત્પત્તિ વા ર આ ચે। તિષમા વિલક્ષણ ને ચિત્તાકર્ષક વિષય ઉપર પૃથ્વીપર નિવાસ કરનારાં પ્રાણીમાં શ્રેષ્ટ એવાં જે મનુષ્ય પ્રાણી તેને આકાશમાં સૂર્ય, ચંદ્ર, તારા ઈત્યાદિોષને, એ વિશે પૂર્ણ જ્ઞાન મેળવવાને મનમાં અતિ ઉત્કંઠાથી વિવિધ પ્રકારના પ્રશ્ન ઉ પન્ન થયા વગર રહ્યા નહિ હૈાય. આ આખત પ્રથમ વિચાર કાને ઉત્પન્ન થયા તથા એ વિશે પ્રથમાના જાણવામાં આવ્યું? આ સવાલના ઉત્તરભાગે ખરેખરા મળી શકવાને, તાપણુ અ કુંતા ખરૂંજ છે કે મનુ,ચેની ઉત્પતિ કાળની સાથૈજ થોડી કાળ જવા પછી તેમાં એ વાસના ઉત્પન થએલી,એમ કહેવાને કાંઇપણ હરકત નથી; કારણ કે શ્વરે મનુયૅામાં સ્વાભાવિક શાષક પ્રેરણા મુકેલીછે, અને તૈથીજ કરીને ખાખ ઘણા કાળ સુધી નિરીક્ષાઓ કીમી કેટલાક ઉદ્યોગી દેશના લેટા ખીજી વિદ્યા ખેડવા, અને તેનાં મૂળતત્વાના નિર્ણય કરવાને મંડ્યા.તેમ આ સંબંધી પણ તપાસ કરી.અને તેમાં જે દેશ ઉપર ઘણું કરીને હમેશ સ્વચ્છ આકાશ રહે છે, તે દેશના લાડાઈ. આકાનિીતા ઉપર વધારે લક્ષ ખેંચાય છે. તેથી કરીને ખીજા દેશના રહેવાશીઓ કરતાં હિં દુખમેં ખ્યાતિષ વિશે વધારે લાભાયક ાધ કયાં. કળીયુગના આરંભમાં (એટલે આશરે ૪૦૦૦ વર્ષ ઉપર) ન્મ્યાતિષ શાસ્ત્રના શષ પાછળ પ્રથમ પ ણા દેશના લાનું અને ખાડીઆના લાકોનું લક્ષ લાગ્યું. 2. ३ ચીંનના લેશ પણ ઐ સમયમાં આકાશમાં બહુ મ વલાયન કરવા મંડયા હતા એવું પ્રતિહાસ ઉપરથી દેખાય છે. પરંતુ ખીજી વિદ્યાઓના ધની પેઠે ન્યાતિષશાસ્ત્રનાં મૂળત– સાના પૂર્ણ પણ મુખ્ય ષકનું માન સર્વ અન્ય દેશ કરતાં, આપણા દેશના વિદ્વાનને સર્વ દેશના પુરાણુ વેત્તા આપે છે. આહા! જે દેશમાં પૂર્વે પ્રથમ શેષ થએલા તે દેશના હાલના પ્રાણી તે વેળાના પુરૂષોના કરેલા શોધમાં વધારા તા ક્યાંથી કરી પણ તેમનું લખેલું સમરે નહી, એ શું થાડી દીલગીરીની સાથે આશ્ચર્યકારક વાત છે? 4. ૪ પર ંતુ આરંભમાં પરિપૂર્ણ ધની આશા રાખવી એ અપેાગ્ય છે. ગ્રાદિ ગતિમાન છે, એ અને તેખાના થેાડ Aho! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy