________________
કળા દેશની ઉત્પત્તિનું કારણ
કપ વિષેના ખરા વિચારનાં પુરા કરતાં ફળાદેશના ગ્રંથો ધણાજ માલમ પડે છે. આગળ કહેવા પ્રમાણે નિષનો હાર સને ૯૭૮ ની સાલમાં લોક પ્રસિદ્ધ ભાર રચાયે કીધો તેમણે નવા વિધે લઇને સિદ્ધાંત શિરોમણી, લીલાવતી, નિતિવ,પાલિષતત્વ, વગેરે ઉપયોગી ગ્રંથ રચેલા છે. તેમના ૫છી જેઓ નિષ ગણિત બંબધી જુજ લાખનારા થઇ ગયા છે, તેઓએ ફકત અગત્યના ગ્રંથોમાં પ્ર સ્પષ્ટ કરવા તથા પિમ અને પ્રતિયોગ કાળ વગેરે નિષ સંબંધી બાબતેનું ગણિત કરવામાં તેનાં મૂળ તત્વોને સારુ જે અધર ગણિતને ખપ પડતા માં ફકત તેઓ વિષે સાધારણ નિયમ લખી ગયા છે. જાતિષને સારૂ જે વખતે વખત વેષે લઈને અધરા ગણિતની મદતથી અડાનું બરાબર ગણિત કરવું, એ ગયા ૫૦૦ વર્ષની અંદર જ્યારે પણ બન્યું નથી. ઉપર કહેવા પ્રમાણે સાધારણ નિયમો બનાવવામાં આવ્યા, તેમાં સરવાળા, બાદબાકી,ગુણાકાર, ભાગાકાર આ સિવાય ભાજ કોક જગાએ વર્ગ અને મૂળને ડાક ખપ પડે છે.
આ કારણને લીધે તેઓ પછી થનારા જોશીઓને જ પોતિષ શિખવું એટલું સહેલું પડ્યું, કે તેથી તેઓ , પિતાના સ્વાર્થના જે ફળાદેશના ગ્રંથ તેને ઘણે અભ્યાસ કરવા લાગ્યા. તેથી તેઓ વધે લેવામાં તથા જાતિષના ગણિત સબંધી મૂળતત્વ જાણુવામાં એટલા તે અજાણુ ૨હયા કે હાલના જેશીએનું ગણિત સંબંધી જ્ઞાન સરકારી રાજી ‘હિબાળના જે ત્રીજા ને ચોથા ધોરણના છોકરાએ બા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે જે સરસ જ્ઞાન કરાવે છે તેના જે ટલે શું, પરંતુ તેમનું અર્ધ પણ તેમાં ભાગ્યે જ હશે. એ ની બાદબાકી તથા ભાગાકાર કરવાની રીનિ જોઈ હોયતો ધણીજ કંટાળા ભરેલી માલૂમ પડશે. તેઓના આવા જ્ઞાનને લીધે ગણિત કરવાની અંદર ક્રાંતિવન, કક્ષા, છીપૂરસ્કવૃત, નતાં ઉજવાશ, અગ્નિ મંદફળ, અક્ષ છાયા, વગેરે જે શ આવે છે, તિને કિંચિત અર્થો ઈિ વિરલાને જ માલૂમ હશે. આ કારણને લીધે તેઓમાં ગણિત ક૨વાની અંદર આવતી જ સુધા
Aho ! Shrutgyanam