SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ Y ફળા દેશની ઉત્પત્તીનું કારણ તે દે... ખરી વિચાર દખલ કરતા ગયા છે, કે તેથી ખાખરે જે સાધનથી તેઓએ પેાતાના દેશને ચઢતી કળાઐ પાલા, અને પેાતાના લખાણ રૂપી તરવારના ઝપાટાથી તેની લાલીને નાશ કરીને નીચી હાલતે લાવી મૂકયે છે. ગ્રધાન મંદર આવી રીતે તેમાને ખાવા વિચાર દખલ કરવાનું કારણ એ મ ધારી શકાય છે. કે અગાઉના બ્રાહ્માંગા ક્ધ વિદ્યા ભ્યાસ, કુળા ક્રુશલ્યના શાધ અને દેશના કાયદા ખે તરફ પાતાનું ધ્યાન હંમેશ રાખતા ને પેાતાને વખત બીજા કામની અદર્ ગાળવા નહિ, કે તેથી તેમા પોતાના નિર્વાહને સારૂં કાંઇ ઉ • કરી શકતા નહિં, આ કારણને લીધે તેખાએ દરેક શાસ્ત્રની અંદર પેાતાના નિવાહની યુક્તિઞા કરેલી છે. ધર્મ પાસ વગેરેના કત્તાખાએ જેમ તેના આદર ભ્રાહ્મણને પૂજા,તેમને જમાડવા તથા દક્ષિણ સ્થાપવી અને હરેક સઁસી કામમાં બ્રાહ્મણુ વગર ચાલેજ નહિ, તેમજ ચૈાતિષ શાસ્ત્રના કરતાએ પણ પેાતાના નિવાહને સારૂ કાકાનું ભવિષ્ય દેહેવાનું શરૂ કર્યું. આગળ જેમ જેમ તેઓને વિ ત્ય કહેવાની બાબતમાં જે જે યુક્તિ સમળતી ગઈ તે સ બાબા પર તે ઋણક ગ્રંય પણ એવી મતલબના ખેંચતા ગયા. હાલ આવી મતલખના ચ ંપા ફળાદેશને નામે ઓળ ય છે. હિંદુસ્ખામાં જૂનામાં જૂનું પુસ્તક વે છે, તેના માર ભાગ છે તેનાં નામ ત્રક, મજુર, સામ અને અક્ષર, મમાં ના દરેકની અંદર ૫ાતિષ સંબંધી મુખ્ય મુખ્ય વિચાર કહેલા છે, તથા યોગાચાગ એટલે તેમાનાં કર્મ કિસાની પણ સત્તા આપેલી છે. ખા ઉપરથી લમ પડે છે, કે હિં દુખા આશરે ... કરશના મ વર્ષના અગાઉ આ બાબત ઉપર ધ્યાન આપતા આવ્યા છે. આગળ આ ખાખત જુદા જુદા ગ્રંથકારોએ પણાં પૂરતા ગેળાં છે. પરંતુ તેમાં ન્યાતિષ ગણિત સેંબધી અટલ ન્યાનિષ ܬ ૧ જેમ કે જમ, લગ્ન, મરણ, જને, સીમત, યોગ યાગાદિ કરમ અને વિધી કર્મ વિગરે બીજી હા કયા માાણ સવાય પતીજ નથી. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy