________________
અમ્રુત જેવા અને ખાવાખેલી વસ્તુ વિષે ૬૫
કણી, સિંહે પ્રેત દોષ, કન્યાએ અંગપીડા, તાળાએ ક્ષેત્રપાળને દેષ, કુંભે પ્રેતીડા અને મીને કર્કશા દેશ કહેલા છે, આ દરેક દોષથી શું થાય તથા શા ઉપાયથી મટે તે વિષ ન पित्रजनक्रतदोवोदाहतण्णाशिरोग जर विमनशिर्ति मेषलमेचपीडा ॥ द्विजवरऋतभोज्यं तर्पणपिंडदानं जलघटदिन पंचपिंपलंपुजनियं ॥ १ ॥
:
અર્થ-મેશ લગ્ન આવ્યુ ાય ા પત્રિની પીડા જાજીવી, તે શરીરે તાવ, ઊલટી, ત, બળતરા, વગેરે પીડા થાય; તે મઢવાને સારૂ બ્રાહ્મણને જમાડવા, તર્પણ કરવું, પિ~ ડદાન આપવું, અને પાંચ દિવસ સૂધી તુળસી પીપળે પાણી રૂડવું, એવીજ મતલબના બાર લગ્નને સારૂ ખાર ક્ષ્ાક કયા છે ને તે દરેક શ્લોકમાં એજ પ્રમાણે બ્રાહ્મણને જમાડવા તર્પણ, પિંડદાન, હેમ, નેવેદ, વગેરૂ બાબા કહેલી છે. આ શિવાય બીજી રીતે લે છે, તે એકે જેના નામના અદ્ભુત જવાના હોય, તેના નામના અક્ષરની સંખ્યામાં અક્ષતની જે ખારે જાદી દી ઢગલીએ કરેલી હેય તેના ઉપર, તે અક્ષેત્રમાં જે સેપારી (પૈસા) ય, તે અદ્ભુત દેખડાવવા આ– વનાર પાસે તેમાંથી કોઈ પણ ઢગલી ઉપર મૂકાવે છે. તે 4ગલીમાંથી ચપટી ભરી લીધેલા દાણાની સંખ્યા તેમાં ઉમેરીને, તેમાં તે વખતના લગ્નની સંખ્યા, સુદી એક્મથી તે તે દિવસની તિથિ સૂત્રીની તિથિની સંખ્યા, તથા રવિધી તે દિવસ સુધીના વાર સંખ્યા, એ સર્વેને મળીને તે સરવાળાને આડે ભાગતાં શેષ એક રહે ! પરનું વળગણુંક મેએ વિત્રિ દેષ, ત્રણૈ ડાકણ, ચારે દેવીષ, પાંચે પ્રેતદોષ ( અથવા કું’ડા ળામાં પગ પડેલા), છપ્પે અંગદેશષ, સાત રહેતા ભુત, અને શૂન્ય રહે તે ત્રષ એમ કહે છે. રીતે પ જોવામાં આવેછે, પરંતુ આ ઉપરથી સાર કરી. તા. ધ્યાનમાં આવશે કે એમાં કેટલી કમાઈ ભરેલીછે! ૮૨ હવે કાઇ પણ વસ્તુ ખાવાઇ હેાય, તે તે જડશે કે નહિ, તે વિષેના જવાબ પણ જેશીઞાને પૂછવાથી માલૂમ
આ સિવાય બીજી
વાંચનાર વિ
Aho ! Shrutgyanam