SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૦ ફળાદેશથી થએલી માઠી અસર. વાસ્ત કરો છો ત્યારે તેણે જવાબ આપે, કે મને જોશીએ કહ્યું છે, કે હવે તમે એક માસ જીવશે, તેથી હું ઈશ્વર પરાયણ થવાને ઈચ્છું છું, અને થોડુંક પુણ્યાન કરવું એવી મારી ઈ૨છા છે. વજીરે રાજાને એ ખોટું છે એવું ઘણું તરેહથી સમજા, પણ રાજાને વહેમ ગાયે નહિ. પછી વછરે કહ્યું કે - શીને લાવી મારી સમક્ષ કહેવરાવે, તો હું માનું. રાજાએ એકાંતમાં જેશીને વજીરની બરૂ બેલા. જોશીએ તે વખત પણ અગાઉ પ્રમાણે જવાબ આપ્યો, ત્યારે વજરે પૂછયું કે મહારાજ તમે હવે કેટલાં વર્ષ જીવવાના છે? જોશીએ કહ્યું કે હજી હું દશ વર્ષ જીવીશ એવી મને પકી ખાત્રી છે. વછરે તે વખતે તરવાર કહાડી જોશીબાવાના માથામાં મારી, અને તેના બે કડક કર્યા પછી રાજાને કહયું, કે જે એનું કહેવું સાચું હત તે એ મારા મારવાથી પણ દશ વર્ષ સુધી મત નહિ. પણ એનું કહેવું તદન જૂઠું છે, એ તમારી આગળ સાબિત થયું, આ ઉપરથી રાજન મ ગ, અને પછી પિતે સારી રીતે રાય કારભાર કરવા લાગે. ૧૦૩ હવે આ બાબત વિષે ઘણું ન લખતાં જે માઠી અસર થાય છે, તેનો એક દાખલો આ નીચે આપે છે. ઉપર કહ્યું, કે કેટલીક બાબતમાં જેશીઓને પૂછ્યા વગર ચાલતું જ નથી. તેમાં કોઈ પણ છોકરો અગર છે ડીનાં લગ્ન કરવાં હોય, તે તેની અંદર વર અને કન્યાને બાપ બંને પ્રથમ જોશીને ઘેર જઈ, તેઓના જન્માક્ષર અથવા નામ ઉપરથી મળતા વિશે, જેવરાવે છે. કે તેઓ આગળ જતાં એક બીજાને ચાહશે, કે અણબનાવથી ટંટા કરશે. તેમજ તે આ બંને લાંબી મુદત સુધી જવશે, કે તે બેમાંથી એક રેડશે? અને તેઓ સુખી થશે કે ૬:ખી? આથી જેમ ભરેલી બાતમાં જે શીએ જાણે કંઈ ઊંડા વિચારમાં હોય તેની પિઠ ઢાંગ કરી તથા કેટલાંક ગપાં મારી પિતાને ઇશ્વરી દવે એટલે તે બતાવે છે, કે ભવિ૦૧ની વાત ઇશ્વરે મનુષ્યના જાણવામાં રાખી નહિ છતાં, તેઓ પિતા ને મત આપે છે. તેમજ કોને પણ એવી તો અસર ૧ એ ગપ્પાં જેશીઓ પિતાની અજ્ઞાનતાથી અથવા સ્વાર્થને લીધે ચલાવે છે. Aho! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy