SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ દેશ ભગ વિષે ૬૯ જ આ સિવાય ગ્રહણથી રાજા અને પ્રાને પીડા થાય છે તથા પુરાણું મત પ્રમાણે ગ્રહણ થયા પછી નહાવું અને બ્રાહ્મણને પુછ્યું કરવું વગેરે નાખવોના મક વહેમી વિચાર કહેલા છે, 24 તેમજ કેટલીક વખત શીખા દેશ ભગ ગ્ થવા રાજ્ય ભગુ થશે એમ કહે છે તે વિષે. कदिभवति कदाचिच्चाश्विनीनष्ठचंद्रा शनिरविकुजवारे स्वातिरायुष्मयोगे || गगनचरापशुनजिंगमस्थावराणां नृपतिजनविनाशोराज्यभंगस्तुचोक्तः ॥ १ ॥ અર્ય—જો કોઈ વખત રવિ, શિન ને મંગળ એ વાૐ માંસ હાય ને તે દિવસે અશ્ર્વની વિા સ્વાતિ નક્ષત્ર અ ને માયુમાન યાગ હાય તા પશુ પક્ષી જંગમ સ્થાવર રા અને પ્રજા એના તાશ તથા દેશના ભંગ થશે, रात्रोधनुर्दिने उल्काताराचैवादि नेतथा । रात्रौ तु धूमकेतुश्चभूकंपश्च तथैवहि। एतानिदुष्टचिन्हानिदेशक्षयकारिणिच ॥ १ ॥ અર્થ—રાત્રે ધનુષ્ય અને દિવસે ઉલ્કાપાત સૂર્યના અતાળ વખતે તારાં ખરે રાતે ભૂપ તથા ધૂમકેતુ દેખાય એનાં દુષ્ટ ચિન્હા થાય તે દેશના ક્ષય થશે એમ જાણવું. यस्यान्हिर विसंक्रमोभवति चेत्तद्वारयुक्ताकुहु ॥ 'योगखरपरसंज्ञको समुदिता प्रोक्ताश्रगगीदिभिः ॥ पृथ्वीव्याकुलताविलोमगतिभिरुद्वेगयुक्ताजना ॥ वृष्ठिस्वल्पतरामहर्ष्यमतुलंलक्ष्मीरदृष्याभवेत् ॥ १ ॥ અર્થ-રેવારે સંક્રાંતિ ખદલાય તે વારે જો અમાંસ આવે તા તેને ખરપર યાગ કહે છે, તેથી ગોદી મુની એવું કરે છે, કે પૃથ્વીને આકુળ વ્યાકુળ કરી, તેમજ જે ગતિ એ થાય. તાવૃષ્ટિથેડી થાય તયા મેધવારી વીજળીનું પડવું. એટલે જે શિખે ગ્રહનું દેખાવું આવવું) જેમકે २ ગ્રહણવાઘણી ને ગ્રહાય તેની પછી રાશિએ મકરને મગળ હોય તો ધ Aho! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy