SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહણ થવાનું ખરું કારણ બિંબની આસપાસ જળ કુંડાળાની માફક દેખાય છે. વળી જ્યારે ચંદ્રના બિંબની આસપાસ બધે પ્રકાશ માલમ પડે છે, ત્યારે તેને કંકણુ કાર ગ્રહણ કહે છે. આ પાસેની (ત્રીજી અને ચાઈ) આ કવિ ઉપરથી સંયના ખગ્રાસ અને કંકણુ કાર ગ્રહણ કેવી રીતે દેખાય છે, તે માલૂમ પડશે. - - ૧૧૯ જે ગ્રહણ વિષે સાધારણ રીતે વિચાર કરીએ, તા તેઓ સરાસરી છ છ માસને અંતરે થાય છે, તે પણ વખતપર તેઓ વર્ષની હરકોઈ રૂતુમાં આવે છે. કેમકે સંપાત નિવામાં નિરંતર ખયા કરે છે. સૂર્ય ચંદ્રને યોગ કળ ર૯પ દહાડામાં અને તેઓની કક્ષાને સંપાત કાળ આશરે ૩૬૬ દહાડા છે. તેથી જેમ ૧૯:૨૩ તેમ તે બંને કાળ પ સે પાસે પ્રમાણમાં છે. એટલે રર૩ ચાદ્રમાસ થયા ૫ છી, અથવા સંતની ૧૯ પ્રદક્ષિણ થયા પછી, સર્વે ને ચંદ્ર એ બનેના સંપાત પ્રયમને સ્થળે પાછા થશે. માટે ત્યાર પછી ગ્રહણ પાછાં તેવા જ નિયમ આવશે. એટલે જે ચકણે ૨૬ ચંદ્ર ગ્રહણ અને ૪૧ સર્ય ગ્રહણ ઉપર કહેલા ૧૮ વર્ષ ને ૧૦ દહાડામાં આવે છે, તે સર્વને અને નિયમો લખી રાજા હિાય તો આવતા ૧૮ વર્ષ જૂની માં જે જે ગ્રહો થશે, તે તે લખી રાખેલા આ ધાર ઉપરથી આગમચથી કહી શકાશે. ૧૨ આ ઉપરની બીના ઉપરથી સાફ માલૂમ પડશે, કે ગ્રહો થવાનું કારણું ફકત પૃથવી અને ચંદ્ર એમનું ફરવું છે, અને તેથી (તેને એક બીજા ની સૂર્ય ગ્રહણમાં ચંદ્રની છાયા માં પૃથવી, અને ચંદ્ર ગ્રહણમાં પૃય ચીની છાયામાં ચંદ્ર આ વવાપી) સૂર્યનું તથા ચંદ્રનું દેખાવું પૃપીપરના કને થતું નથી. તેમજ (પડેલા પ્રકરણમાં) એ સર્વ જડ અને નાર પદાર્થના બનેલા છે એમ બતાવ્યું છે, તે પ્રકારે પણ ઉપર કહેવા પ્રમાણે એક સરખા નિયમ પ્રમાણે થયાં કરે છે, તે તે જડપદાર્થોને ( ૧ સર્ય અને ચંદ્રના માર્ગ અથવા કક્ષાએ એક બીજાને વિરૂદ્ધ બિંદુમાં છેદે છે તે છેદન બિંદુઓને સંપાન કહે છે. Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy