________________
૧૧
રૂતુમાં ફેર પડે છે તેનું કારણ,
પડયું
નિવૃત ઉપર પા. હતા દેખાય છે. સંપાતનું પાકું હઠવું દરસાલ ૧૫ વિકળા થાય છે એવું સ્પષ્ટ માલમ છે.આપણા ચૈાતિષિ એ પાછું હઠવું લગભગ બેંક કળા જેટલું હાવાને લીધે દરસાલ સંપાતને એક કળા પાછે ગણો અને તેને અયનાંશ કહે છે. જ્યારે સન પર૨ માં જે “ ખતે સૂર્ય સંપાતમાં જે રાશિ આગળ દેખાયા હતા, તે કરતાં હાલ સને ૧૮૭૭ની સાલમાં ૨૨ અશુ અને ૩૫ કળા અેટલે પા
એટલે
છળના બિંદુ ગામળ સૂર્ય સંપાત ઉપર દેખાય છે. આપણી જોશીએ જે હાલ મેષ અને તુળા રાશિએ જે દિવન સે સૂર્ય આવવાના વંછે, તે દિવસે રાત્રી દિવસની લંબાઈ બરાબર થવી જોઇએ તેમ થતું નથી, પરંતુ શરૂ તૈયા ૨૨ દિગસ પહેલું તે ગુજ્મ દિનમાન થાય છે. તેમજગ્માપુણણ શૈશીખ્ખા મકર સંક્રાંતિ જે જાનેવારીની ૧૨મી તારીખે કહે છે, તે દિવસે ટૂંકામાં ટૂંકા દહાડા થવા જોઈએ, પણ તેમ કદી થતું નથી, કારણ કે આશરે લગભગ ૨૨ દહાડા અગાઉ ( એટલે ડીસેખરની રરમી અથવા ૨૧મી તારીખે) તેમ થાય છે. અને ખરેખર ( મૂંગ્રેજ લાના) ગણિત પ્રમાણે તેજ તાીમે સૂર્ય મકર રાશિમાં આવે છે. આ ઉપ રથી વાંચનારના ધ્યાનમાં આવશે કે ઉપરની કસરને લીધે રૂતુષ્મામાં ફેર પડે એમાં નવાઈ નથી. પણ જે એવે ક્રૂર ન ૫ડવાને હાલમાં ઇ એવા ચોતિષિ ખરાખર ઠરાવ કરી,માસ ગ૧ સંપાત એટલે ક્રાંતિવૃત( પૃથ્વીને કરવાના માર્ગ) અને વિષુવવૃત (ઉત્તરધવ અને દક્ષિણ ધ્રુવથી બરાર સ્મ`તરે જે રેષા થાય તે)એ તેનું છેદવું અથવા ખીજરીતે સૂર્યનું દેખીતું ક્ રવું જે દિવસેવિષુવવૃત ઉપરથાયછે, તે દિવસે સૂર્ય ક્રાતિવ્રતમાં જે હેકાણે દેખાય છે તેનું નામ સંપાત. એવું દેખાવું વર્ષમાં ખે વખત થાય છે, એટલે જયારે સૂર્ય મેષ રાશિએ આવેછે ત્યા રૈ, અથવા તુળા રાશિમૈં આવે છે ત્યારે તેમ દેખાય છે, એટલે તે દિવસે સધળી પૃથ્વી ઉપર રહેનારને દિવસ અને રાત્રીની લંબાઈ ખરાખર થાય છે. મા સઁપાતનું પાછું હઠવું, પ્રથમ હ્મણાજ પ્રાચીન કાળથી હિંદુ લાના જાણવામાં આવ્યુંછે.
Aho ! Shrutgyanam