SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ ફળાદેશથી થતી ખરાખી અટકાવવાના ઉપાય. વાં તેમજ કૉઈ વિદ્વાન જાતિષ સંબંધી કાંઇ સારા શાધ કરે તેને ચેાગ્ય ઈનામ આપવું. ૧ હું આ બાબત દેશી રાજાાએ સર્વથી વધારે ધ્યાન આપવું. અને તેા યાતિષને ખાને જે નકામાં વર્ષાશના આપતા હાય તેને તપાસ કરી તેવાં વર્ષાના દસાલ ખાવા કુંડમાં આપવાં, એટલુંજ નહિં પરંતુ ખીજા ગૃહસ્થાની સાથે પ્રથમ ઉઘરતાથી સારી રકમાં તે કુંડમાં ભરબી, તેમજ હાલની માયાળુ` સરકાર જેને એવી બાબતસર વર્ષાશન આપતી હોય, તે રકમ જો દરસાલ આ કુંડમાં આપવા કબૂલ થાય, તા હિંદુસ્તાનમાં ચૈાતિષ વિદ્યા બેશક ઘેાડી સુદતમાં સારા ઊંચા પાયાપર આવ્યા વગર રહેજ નહિ. તેમજ એ કુંડની કમીટીમાં ઊઁચી કેળવણી પામેલા ગૃહથાને મેખર ઠરાવી કેળવણી ખાતાના ઉપરી અધીકારીઆને તેમાં સામીલ રાખવા, કે તૈયી તે કુંડના સારા ઉપચી ગ થાય. અગાઉ મારા ૧૪૭ હવે આ ગ્રંથ બધ કરવાની દેશી મિત્રોને ઘેાડીક વિનતિ કરૂંછું, કે આમાં મેં જે ખાખત લખી છે, તે કાંઇ જેશી ઉપર દ્વેષ બુદ્ધિથી અથવા હિંદુ ધર્મ સંબધી ખાટા વિચારથી લખી નથી. હિંદુસ્તાનમાં જન્મ્યાતિષ વિદ્યાની વૃદ્ધિ થતી જોવાને ઘણા ઈંતેજાર હું પર`તુ જેમાં કોઈ પણ ધર્મનહિ.અને ફકત વહેમવાળા વિચારથી મારા દેશી મીત્રો તેમાં ધર્મ સમજી દુખી થાય છે, તે કારણથી આમાં કાંઈ ( વધારે લ ૧ આગલા વખતમાં જે કાઈ નવા શાધ તેને રાજા તરફથી વાશન મળતું. એ રીત કેટલે ી હતી. તેમજ હાલમાં પણ વખત પર તેવું પર`તુ એ મારા વિચાર પ્રમાણે હું દુખામાં લીધે પૈડીજ ગુણકારક છે. તેથી એક માટી કરતું દરજે સા અને છે. બીજી ખેડને ખાખી એ થઈ છે કે જેણે એક વખત સારૂં વ શો મૂર્ખ રહેલા છે. તેમજ તે ન કરતાં પેહેલાના કરેલા શધ પણ છે, એંજ કારણને લીધે હાલમાં જ્યાતિષ વિદ્યા અને વૈદ્યક વિષેનું હિંદુઓમાંથી ખીલકુલ જ્ઞાન જતું રહ્યું કહેવાય છે. મેળવ્યું તેના જ્ઞાન ફરીથી વધારે શોધ ન વિચારતાં છેડી Aho ! Shrutgyanam
SR No.034198
Book TitleHindu Astrology
Original Sutra AuthorN/A
AuthorPitambardas T Mehta
PublisherPitambardas T Mehta
Publication Year1877
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy