________________
આકર્ષણ તથા મેરૂ,
૧૪
બીજી પ્રેરણા ન થ હાતતા તે પાતાને મળેલી ગતિ સુધી ક્ષિતિસમ સૂત્ર સીધીલીટીમાં નત,
ખીજી.
અને પછીતે તેજ સ્થળે સ્થિર રહેત, અને કદાપિ તે પૃથ્વી પરજ પડે એવી કલ્પના કરીએ તે તે ત્યાંથી તે કૃતિમાં બતાવ્યા પ્રમાણે લંખ લીટીમાં પડત પણ તેમ ન થતાં જ્યારે તે પેરેલી
*તીમાં ખતા વેલા માર્ગમાં ગમન કરેછે ત્યારે તેમ - વાનું કારણ પૃથ્વીમાં ૐહેલી આકર્ષણ શકિત સિવાય બીજું કાંઈજ ધ્યાનમાં આવતું નથી. સરઐઝાકન્યૂટન એક વખતે પેાતાના બાગમાં એકાંતમાં ખે। હતા તે વખતે એક ઝાડ ઉપરથી ફળ તૂટીને નાંય ઉપર પડવાથી તેણે વિચાર કીધા કે તે(જડ પદાર્થ હાવાથી) ફળ ખીજી કોઈ પણ દિશાએ ન જતાં અથવા અધર ન રહેતાં ભય ઉપર કેમ ગાજ્યું! આ વિષે તેણે ઘણીવાર સુધી વિચાર કરી સિદ્ધ કર્યું, કે તેમ થવાનું કારણ પૃથ્વીના ખાકર્ષણ સિવાય ખીજું કાંઈજ નથી, વળી વધારે એમ પણ સાખીત થયુંછે કે કોઈપણ રજકણમાં તેના વજનના પ્રમાણમાં આકર્ષણ શકિત રહે લીછે,કોઇપણ એ જડ પદાથા પરસ્પર પેાતાના વજન અને અ તરના પ્રમાણમાં એક બીજાપર આકર્ષણ કરી શકેછે. અને એજ નિયમથી આપણી સૂર્યમાળાના ગ્રા અને આકાશમાંહેનાં અનંત કાટી બ્રહ્માંડ સદકાળ એક સરખા નિયમથી પોતાના માર્ગમાં ભ્રમણ કરેછે.
૨૦ ત્રે સૂર્ય-ચંદ્ર મરૂની આસપાસ ફરતા હાય, ને તેની પછવાડે જવાથી રાત્રી અને આગળ ગ્ગાવવાયી દિવસ થતા હાય, તા ચંદ્ર તથા સૂર્ય કરતાં મેરૂં ગા સ્થળ હાલ જોઇએ. ને જો એ સ્થળ હાય તા સૂર્યના અજવાળામાં હમેશ દ્રશ્યમાન હેવા જોઇએ, તેમ છતાં તે દેખાતા નથી; તે ઉપરથી એવું નક્કી રેછે કે તે કલ્પના તદ્દન પાયા વગરનીછે,ઉપરની કલમ ૫રથી વાંચનારાની ખાત્રી થઇ હશે,કે પૃથ્વી એક ગાળ નક્કર પા છે અને તેની આાસપાસ લેાક રહેછે.હવે જો એ નક્કર પદાર્થના એક ભાગ ઉપર ગેર્ છે, અને તેની આસપાસ તે ફ્રેછે,
Aho ! Shrutgyanam