________________
૧૫
વીજળીં થાય કારણું,
કેવાં ચમત્કારી
તે બને એક છે એવું ડાકટર ફ્રંટેંકલીન નામે મહાન વિદ્વાન પુરૂશે. પહેલ વહેલું સાખીત કરી બતાવ્યુંછે. આપણે અહીં – આ જેમ ઘણુ કરીએ છીએ તેમ આકાશમાં વાતાવરણની અંદર વાળાંખાનું ઘર્ષણ થાય છે, તથા આપણને શ્રેષણ - રતી વખતે તે બેઉ ચીજોને એક ખીજા સાથે ફાળવાય જેવા અવાજ માલૂમ પડેછે, તેજ પ્રમાણે વાદળાંના એક ખીજા સાથે અથડાવાથી જે અવાજ અને પ્રકાશ માલૂમ પડેછે, તે અવાજને આપણે મેધ ગર્જના અને પ્રકાશ ને વીજળી કહીએ છીખે. સ્મા વીજળીથી કામ થાયછે, તે હાલમાં ઘણા ખરાખેથી કાંઈ અજાણ્યું નથી, માટે તે વિષે ફીમાં લખ્યું નથી એટલુંજ નહિ પણ તે લ ખવાની કોઇ જરૂર પણ નથી. આ ઉપરના ધાડા વર્ણનથી વીજળી એ શું છે, અને શાયી પીકે તે માલમ પડશે. વળી વીજળી હમેશ સત્રંજ થાય એવા કાંઇ નિયમ નથી. ધણી વખત રાત્ર થાયછે અને દહાડે પણ થાછે. હા ખેલી વીજળી ધણું કરી સૂર્યના પ્રકાશને લીધે દેખાતી નથી, પરંતુ મૈત્ર ગર્જનાની સાથેજ થયા વગર રહેતી નથી. તેમ છતાં કાઈ વખત ઘણાં વાદળાં હાવાથી દેખાય, તો ઉપરની ખાનાથી ખાત્રી થશે, કે દિવસે દેખાતી વીજળીથી ભય પામવાનું કોઇ કારણ નથી.
૧૨૪ આપણામાં અ। ચાલ છે, કે કાઇ પણ ખાખ∞ ત ખરાબર સમજવામાં ન આાવી, તે તે વિષે તસ્મૈ શ્રેણી તરેહવાર કલ્પના કરી તમામાં વે અને દૈવીખાનું કારણ બતાવે છે ઞથવા ખીજી કોઇ પણ વહેમ યુકત વાત તે વિષે ચલાવેછે. તેમજ ખરતા તારા વિષે હિંદુઓ કેવળ અજાણ હાવાથી તેઓ તહવાર વહેમ લેઇ જાય છે. તેને સારૂં કેટલાક અન્નાની પ્રેમ કહે છે કે જ્યારે તારા ખરૂં છે ત્યારે કેઈ દેવ સ્વર્ગમાંથી પડે છે, તેની જગ્યાએ લખલ થવાને આ દુનિયામાંથી કાપ મેટા પુરૂષનુ મૃત્યુ થશે. આવી વાતા સાંભળવાથી તે વિષે કેવળ માશ્ચર્યથી દિલગીરી ઊપજે છે. માટે તે નીચે થાડુંક ટૂંકામાં લખ્યું છે, કેટલીક વખતે રાત્રીએ
જ્ઞાન
વિષ
Aho! Shrutgyanam