Book Title: Hindu Astrology
Author(s): Pitambardas T Mehta
Publisher: Pitambardas T Mehta

View full book text
Previous | Next

Page 176
________________ ફળાદેશથી થતી ખરાબ અટકાવવાના ઉપાય. ૧૫૦ ળીને પોતાના મનને એક વખત ખરી બાબતને નિશ્ચય કરીને, તે પ્રમાણે વર્તવાને ગમે તેમ થાય તો પણ અટકવું નહિ, અને નશીબાવા જેવા ખુલ્લી રીતે લોકોને લૂંટનારાઓને અટકાવવાને ઉપર કહેલા હિંમતવાન જેવા કોઈ વીર પુરૂષ એ. ની ઉચાઈ પકડીને અજવાળામાં મૂકવી, અને તેઓને ધરતી શિલાએ પહોચાડવા, કે ફરીથી તેને અજ્ઞાનીઓને ઝહરાંતમાં ઘટવું બંધ કરે, ૧૪૬ હાલમાં વિચાર કરવાથી માલમ પડે છે, કે હિંદુસ્તાનમાં જેશી બાવાએ (ખરેખર નામ પ્રમાણે) ભીખારીની હાલત આવી ગયા છે, અને તેમાંના કેટલાક બજારમાં ઝાહરાંત પણે માગે છે. આ ઉપરથી ધ્યાનમાં આ વશે કે સેવત્વષ્ટ જાતિષ વિદ્યા તે ખરેખર માઠી હાલત આવી છે, માટે ઈશ્વરે જેઓને સારી રીતે પઇસાની બક્ષીસ કીધી હોય તેવા દયાળુ દિલના સખી ગહરાએ એક ફંડ કરી, ખાપણું દેશમાંથી જે યાતિષ વિદ્યાને નાશ થાય છે, તેની સંભાળ લેવાને તે ફડમાંથી જેઓ (ગુજરાતમાં) સારા વિચારના જોશી હેય તેઓને બોલાવી, હાલમાં જે ગયાં ૭૦૦ વર્ષથી વધે લેવાનું તથા જેતિષ સંબંધી ખરા ગણિતનું કામ, જે લાંબી મુદતથી સઈ ગયું છે, તે પાછું જાતું કરવું. અને તેને સારૂ એક સરસ વેધશાળા ફરી તેમાં વેધે લેવાને તથા નિરીક્ષા કરવાને, છતાં યંત્રો રાખકેવુંનાનઅનેઢોંગી આ ઉપરથી ગરીબ અને જેમને બીજા વહેમીઓની હમેશ ગરજ એવાથી એકદમ બહાર પડવું ધશું મુશ્કિલ છે. હું નકકી કહું છું કે ગુજરાતી બાલવું અને ચાશવું એમાં જે મિાટે તફાવત રાખે છે, તે છોડી દેશે તાજ દિશ આબાદાનીએ આવશે. ૧ કેટલાક કારતણ સુદી એકમને દિવસે રસ્તામાં( કે દર્શન કરવા જાય છે જ્યાં) વર્ષને સારો વચ્ચે છે, કે જે સાંભળી લાકે ચપટી દાણા, બામ, પાઈ, અથ પણ નાખે છે. એમ કરતાં સાંજ સુધી પાવલું અથવા અરધા ભીખ માગી પદ્ય કરે છે. - Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 174 175 176 177 178