________________
ફળાદેશથી થતી ખરાખી અટકાવવાના ઉપાય,
૧૫૧
જ્યાં હાથ
લૂટારાઓને નાશ થચે નથી. ત્યાં થી દેશ સુખી હાલતમાં આવવા ઘણા મુશ્કિલ છે, પણ હાર હરિ!! લા વતી ( આખા મીર્ચીને કૂવામાં પડવાની માફક ) તેવાખાને આપે ત્યાં સરકારના કાંઇ ઉપાય ચાલવાના નહિ, માટે તેને ઉપાય તા લાકાએજ કરવા જોઇએ.
એટ
૧૭૦ આ પ્રકરણમાં ખ્યાતિષ ફળાદેશયી જે ખાટી અસર એલી છે. તે વિષે જે ટૂંકામાં વર્ણન કીધું તે વાંચો હકા સ્વદેશ હિતેચ્છુ માણસના મનમાં ખરેખરી દિલગિરીઊપ જ્યા વગર રહેશે નહિ પરંતુ આ ઠેકાણે એવા પુરૂષોને લુંજ કહેવાનું છે, કે હરેક સારા કામને સાર્ ફકત બરીષ્માન મા દલગીરી જણાવી બેસી રહેવાનું કામ નથી, પર ંતુ તે વિષે ઘટતા ઉપાય કરવાની જરૂર છે, માટે જેમ બને તેમ તે વિષે લામાંથી વેફૅમજાય તેવા ઉપાય તૈવાને આ નીચે તે વિષે થેડુંક સંક્ષેપથી લખ્યું છે.
૧૭૧ આ ખાખતમાં સઘળા આવાર પહેલે દર કેળવણી ખાતાના દરેક માણસના ઉપર રાખવાની જરૂર પડે છે અને તેમાં ણું કરી મહેતાજી અને મસ્તી ઉપર વધારે રખવાની જરૂર છે. કાણુ હાલમાં લાના માટે। ભાગ ઘણું કરી કેવળ જ્ઞાની છે, અને તેખાના હિતને સારૂં સરકારે લા કલકડ પાસ કર્યું છે, કે જેથી ગુજરાતમાં અનેઘણું કરી હિંદુસ્તાનના સઘળા ભાગમાં કેળવણીનું કામ ધમાકાર દિનર દિન વધતું જાય છે. માટે જ્યાં સુધી કે સારા વિચારના થાય, ત્યાં સધી ( નિશાળ પદ્ધતિમાં કહેવા પ્રમાણે ) દરેક કામમાં તેખાને સલાહ આપવાની ફરજ મહેતાજીની છે; એવું સમજી તેએાએ પેાતાની પાસે દરેક કેળવણી લેનારને તૈખોની શકિત પ્રમાણે ગ્રહેા એ શું છે, તે કેવી રીતે કરે છે, તેમજ તિથિ, વાર, નક્ષેત્ર, યોગ, કારણ, વિગેરે પાંચાંગમાં કહેલી બાબતને સારૂ તથા ભૂકંપ કેતુ, ગ્રહણ, ખરતા તારા, લિગેટ્ ચમત્કારાને સારૂં, આમાં જે ખુલાસા કર્યા છે તેવી બાળતા છેકરાખીને સારી રીતે ટા પુસ્તકા મુ
૧ આ સિવાય વધારે ખુલાસા બીજા
ળવા.
-
Aho! Shrutgyanam