Book Title: Hindu Astrology
Author(s): Pitambardas T Mehta
Publisher: Pitambardas T Mehta

View full book text
Previous | Next

Page 168
________________ ફળાદેશથી થએલી માઠી અસર. ૧૪૯ એ, આશરે પચાસ હશે. તે સિવાય મુસલમાનમાં પણ આ છે રે તેવાજ પચાસ હશે તે આ શહેરમાં બધા મળીને તેવા સાતસે મા ગુગળીશકવાના તો એ પ્રમાણે હદુસ્તાનની પંદર કરોડની વસ્તીમાં ૧૦૫૦૦૦૦ દસ લાખ પચાસ હજાર માણસ ફક ત ભવિય કહેવાને જ ધંધે કરનારા હોવા જોઈએ અને જે માનમાં હતી; તે કઈ હિંદુ વિદ્વાને તેમની પાસેથી શીખીને પતાના લોકોને બતાવી. આ ઉપરથી માલૂમ પડે છે કે, અગાઉના, હિ૬ હરેક રીતે બીજાની પાસેથી કોઇ પણું હુનર શીખવાને ઘણા હશીલા હતાં. આ રમળ ઉપરથી જેવું ઘણું કરી એકી બેકી જેવું છે; તેમજ પંજા ઉપરથી પણ કોઈ સાચુ પડતું નથી. જે સઘળા તપાસ કરશે કે પુરૂષને જમણા હાથની મૂઠી વળાવી ત્યાં આગળના અા ઉપરથી કેટલી બાયરીઓ થશે એ કહે છે, તે પણ એવી રેખાઓ વાળા જમથી મરતાં સધી બાયડી વગરના કુંવારા મરી ગયા, એવા સેંકડે દાખલા છે. વળી પુરૂષોને જમણા હાથ છે ભવિય કહે છે તેમજ સ્ત્રીઓને ડાબે હાથ જોઈ ભવિય કહેવાને ચાલ છે તે હવે એમ વિચાર કરીએ કે જેમ પુરૂષને મુઠી વળાવી સ્ત્રીઓ જુવે છે તેમ સ્ત્રીઓને મૂઠી વળાવી પુરૂષ જેવાને ધારે લાગુ પાડો જોઈએ. પરંતુ આ ઠેકાણે તેની શાકા જેવાને ઠરાવ લખે છે એ બેટે કરે છે.) અને તેથી એક મિટે છેક ભરેલો સવાલ ઊઠે છે કે બ્રાહ્યણ અને વાણીઆ વગેરે નાતોમાં પુનરલગ્ન કરવાનો ચાલ નથી તેવીખોને વધારે અકા જેવા ઉપરથી કેટલા ધણી કહેવા તેમજ કેટલીક સ્ત્રીઓ જન્મથી મરતાં સુધી ( વિલાયતની માફક ) કરવા ની હેય તેને આંકાએ ઉપરથી કેટલા વર કરવા? વળી વસ્યાઓને ફકત એકાદ આ કે હોય તે તેને કેટલા વર કહેવાય? તેમજ જે આકા ઉપરથી છોકરાં કહેવામાં આવે છે તેવા આકા છતાં ઘણીઓને બીલ કુલ પર થીજ આવ્યું નથી એવા સેકડે ઘખલા છે તે પછી આ કા ઉપરથી છારાની સંખ્યા વિષ શે વિચાર કર વગેરે એ બાબતની ઠગાઈને ઘણું જ ઉઘાડા દાખલા છે પરંતુ દિલગીર છું કે તે બધાની અહીં આ જગે કરી શકતું નથી તેમ તે વિશે વર્ણન લખવાને આ વિષય નથી. Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178