________________
ફળાદેશથી થખેલી માઠી અસર
૧૪૭
સાનાના ખાકરો કરાવી તેનું ખળાન કરી લૂમ લીધું હતું, કે જે લાધી તેને કાપી ( પૈસા ઘડી તેનાં 1
સાનાના આંકડા
છતાં
ખુી લાવી ) ખાધા હતાં. ખાજ પ્રમાણે છેલા ખાજીરાવ પેશવા માટે પણ ઘણા જપ અને અનુષ્ઠાન કરવામાં આવ્યાં હતાં પણ તેં સધળાં યર્થ ગયાં છે. આ વા પ્રત્યક્ષ પુરાવા લાક અન્નાનતાથી મૂર્ખ શૈશીને પૂછવા જાય છે અને તેમનાં ભક્ષ હાથવતી થઈ પડે છે. વળી આજ સાં લમાં વરસાદ ન આવવાથી સૂરતના મગનલાલ મહારાજે તાપી કાંઠે યજ્ઞ કર્યા, મુંબઈના લાકોએં ઐકલગીનુંપૂજન કીધું અને ઠેરઠેર લેાકાએ મહાદેવનાં દેરાં પાણીથી ભરીકહાડમાં તા પ કાંઈ વરસાદ થયાનહિ. માટે ની સમજવું કે જપ અને ાનની કેવળ બ્રાહ્મણાગ્યે પોતાના નિવાહને સારૂ અત્તાનાને જાળ ખાંધેલી છે.
રંગવાની
૧૬૭ અરે જો જપ કરવાથી છેકરાં થાત તો અમદાવાદના સાશંકર જોશી જે હાલમાં ઘણી ખરી ખાખતમાં હુફીગ્મા કહેવાય છે.અને તે પાતાના ધર્મની ક્રિયા(પાઠ, પૂજા, અને જપ)કરવામાં મેટલા ા ચુસ્ત છે, કે ધણું કરી હંમેશ સાંજરે જમવા પરવાર્ છે. તા તેઓ પોતાનેજ છેકમાં થયા સારૂ જપ કર્ય વગર
' આ માણસ એટલે તા વહે છે, કે એના ઘરમાંસિધ્ધાંત શિરામણી વગેરે કેટલાંક ગણિત સંખ`બી પુસ્તકોછે.પ રંતુ તે ક્રોને ખતાવા નથી; એટલુંજ નહિ પણ એના ત્રીજાને પણ તેમાંથી શીખવતા નથી અને દેખાડતા પણ નથી. પેજ મુજબ બાળક્રમ જોશીના ઘરમાં ઘણાં પુસ્તકો છે એમ કહેવાય છે. કહેછે કે એની સ્રો પાસે ધકતર ભાઉદાજીએ સારી ીતે પૈસા આપવા કબૂલ કરી પુરતા માગ્યાં અને કહ્યું કે એ પુસ્ત અમારા ખપમાં આવશે અગર નહિ આવે તાપણું કબૂલ કરેલા પૈસા અગાઉથી આપીએ, પરંતુ તેણીએ તે આપ્યાં ન હૈ, તેજ મુજબ ઉપલા જોશી તરફથી સંભળાય છે. તેા એ ઉપરથી નક્કી થાયછે, કે હિંદુઆમાંથી આ મુજબ પુસ્ત તથા વિદ્યા જતી રહી, અને ખાકી હશે તેના એમના જેવા ની સાથે નાશ થવાના,
Aho! Shrutgyanam