Book Title: Hindu Astrology
Author(s): Pitambardas T Mehta
Publisher: Pitambardas T Mehta

View full book text
Previous | Next

Page 167
________________ ૧૪૮ ફળાદેશથી થએલી માઠી અસર કેમ રહ્યા હશે? વળી કપડવણજના લલુ જોશી અને ગામડીના રામશંકર જોશી પણ ઘણા હુશીર હતા, તેમને પણ છે! કાં નથી તેા. તેખા પાતાને ટેકરાં થવાને માટે કેમ જપ કા વગર રહ્યા હશે, ૧૬૮ ભાવનગર દરબારના પ્રાાંવેટસેક્રેટરી છગનલાલ સંતોકરાયદેસાઈ રાજ સવારના સાતથી નવ સશ્રી વહાણામાં બ્રાહ્મણ પાસે સંઘળી પૂજા—જપ વગેરે ક્રિયા કરાવતા હતાપણ કયાઐ કારણથી તેમને છેકરાં થયાં નથી. આ બાખત આવાજ ખીજા ધણા રમુજી દાખલા છે, પણ દિલગીઘું કે એ બધાનો જગા કરી શકતો નથી, તો પણ ઉપરની ગીતા ઉપરથી નક્કી સમજવું કે ફકત એ એક પેટ ભરવાને ઉપાય છે. માટે તેમ કરવાથી કાંઈ પણ થવાનું નહિ એમ નક્કી સમજવું. એ વિષે એક સાખી કહેલી છે કે “ મ`ત્રજંત્ર ને જડીજીટી, ( થકી) જેમ લુટાય તેમ લુટેટ પેટ ભરવાના બે ઉપાયએક તો ધુતા કે પછી કરે ”. ૧૬૯ આ પ્રકરણની શરૂવાતમાં ફળાદેશથી કેવી મહી અસર થએલી છે, તે વિષણુંખરૂં બયાન કીધું છે. તે તે કેટલીયએલી છે. તે વિષને બરાબર વિચાર આપી શકવાન અહીમાં પૂરતી જગા નથી. તોપણ તે ખામત ઉપાડીઞા વિચાર આ નીચે લખું છું. તપાસ કરવા ઉપસ્થી મામ પડેછે, કે ફકત અમલવાદમાં આસરે લાખ માણુસની વરતી છે, તેમાં ભવિષ્ય કેનારા પ્રાહ્મણ જોશી ખાછામાં આછા પુરાણી ગે, ઉપાધ્યા, અને ધણું કરી બ્રાહ્મણોના માટે ભાગ ટીપહું સુખી લેતાનું ભવિષ્ય કહે છે ત ૧ ન ગણીએ તા પણ સે હશે. અને તેમની સાથે ગાડામ્બે, મળના પાસા નાખનારાઓ તથા હાથના પંજો જોઇનેભિવય કહેનારાઢાંગી. વૈદ્યના એસડનું ચૂરણ ૨ મળ વિષેનું એક યાતિષના બાળકે ધ જેટલું પુસ્તક મારા જોવામાં આયું છે, તે પાસા નાખી જોવામાં આવે છે, તથા પંજા વિષે પણ લગભગ તેટલુંજ ૩૧૩ છે. અને તેમાં હાથ અને પગની રેખાઓ ઉપરથી ભવિષ્ય કહેવામાં આવે છે. હું વિષે એવું છે કે એ વિષ્ણુ પ્રથમ મુસલ Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178