________________
૧૦૪ દેશભગને સાફ કેટલી બાબત ખાટી છે તે વિશે
કાંપ ફળ થવાનું નહિ, માટે તે ઉપરી મિથ્યા ભય રાખવા એ ખાટુ છે. અને બીજા શ્લોકમાં જે દુન્હિ કહ્યાંછે તે શુંછે! તે વિષે અહીમાં ચેડેક ટૂંકામાં ખુલાસા કર્યું છે.
૧૨ શ્રેણી વખત આપણને સાંજર (કાક વખત સવારમાં) સૂયની સામેની બાજુએ આકાશમાં સાત રગના એક કમાન આકાર દેખાયછેતેને મૈત્ર ધનુષ્ય કહેછે. આ મેધ ધનુંય દેખાવાનું કારણ એટલુંજ કે આકાશમાં વાતાવર ણમાં ચામાસામાં જે વરાળ રૂપ પથરાખેલું પાણી પાછું પાતાના આકારમાં આવેછે, તે વખતે હમેશ ભૈત્ર ધનુષ્ય થતાં પહેલાં કોઇ પણ જગ્યાએે વરસાદ થાય તાજ કાક દિવસે સૂર્ય ક્ષિતિજમાં હાયછે, ત્યારે તેનાં કિરણ તે પાણીની અંદર ઞ૧૩, તૈયી તેનું વક્રીભવન થઈને તે કરામાં જે જૂદા જૂદા સાત રંગછે તે તેની સામેની બાજુએ પડેછે. અને તે કમનને આકારે પડવાનું કારણ એટલું જ કે સૂર્ય ગોળ છે, ખને ૩ ક્ષિતિજમાં હાવાયા તેનાં કેટલાંક કિરણા તેવા બાકારમાં ફેલાયાથી તેની વિરૂદ્ધ ખાશુખે સ જેવા (કમાન જેવા ) આકર પડેછે. આ દેખાવને મૈત્ર ધનુષ્ય કહેછે. તે હવે આ ઉપર વિચાર કરવાથી તેને દુશ્ચિન્હ માનવું એ ખાટ્ટુ
829
૧૨૩ વીજળી એ શુંછે? તે વિષે જો ખરાખર વર્ણન કરીએ .એક માટેા ગ્રૂપ થાય, પણ ટકામાં એટલુંજ કે તે હરેક પદાર્થમાં રહેલીછે, કેટલાક પાર્થનું એક ખીજા સાથે ઘર્ષણ થવાથી જે મલકાટ ભરેલી અસર મલૂમ પડેછે, તેનેજ આપણે વીજળી કરીએ છીએ, આપણે ઘર્ષણી જે વિજળી પૈદા કરીશું, તે અને માકાશમાં જે વીજળી માલૂમ પડેછે ૧ એક સરસ ખીલેવી કાચના પ્યાલામાં સ્વચ્છ પાણી રૂડીને અક સરસ મેગ્નીફાઈ ગગ્લાસ ( ગાળ ગી કાચ ) ઉપર સૂર્યનાં કિરણ આવી રીતે પાડવાં કે તે કરણાનું પ્યાલાના પાણીમાં વીઁભવન થાય, તે તેથી તેની ( સૂર્યની ) સામૈની બાજુએ સાત ર્ગની ક્રમાન અથવા મૈત્ર ધનુષ્યના ખા
ફાર પડશે.
Aho! Shrutgyanam