________________
જોશી ફળ કહેવામાં થાયી ફાવી જાયછે? ૧૩૧
હારી છે. કે અમિતાહારી, સાચેા છે કે જૂડે વગેરે ખાંભુતાને તપાસ કરી તેનું ભવિષ્ય કહેવું. તેમજ ખીજું એવું કહ્યુ છે કે કરૂં બે વર્ષનું થાય, ત્યાં સુધી તેનું ભવિષ કહેવું નહિ.
ઠેરાવવજ્ઞે દેજો. જો.
जिवेत्क्वपिविभंगरिष्टजशिशुरिष्टं विनाम्रियतेचाद्येऽब्दे शिशुदुस्तरेपिच परे कार्याहिनो पत्रिका | कार्या प्रश्ननी मित्तपूर्व शकुनै रक्षेत्स्वमानंधीया होराज्ञेन सुबुद्धिना बहुविधोदर्कश्च कालोवली ॥ १ ॥
ढुंढीराजे कहेलो श्लोक.
लमस्यनंदां शपतेहि मूर्त्यामात्तीवीच त्याबलशालीनोवा ॥ स्यादिदुनंदांशपतेस्तुवर्ण परविचार्यकुलजातिदेशः ॥ १ ॥ તેમજ કેટલાક હુસીઆર શૈશી કહેવાય છે. તેની પાસે ખાતમી મેળવવાને શ્રેણીક માણસે ડ્રાય ૨ છે. ણે કે મારા મિત્રના કહેવા પ્રમાણે સ્માર
૧ ઉપરની બાબતામાં વિચાર કરવાથી સાફ માલૂમ પરેછે કે તેના ભવિષ્ય કહેવામાં ખરેખરી ઠગાઈછે. અને જો એમ ન હેાયતા તેની અંદર દેશ, જાતિ, મિતાહારી, સાચે, ૧ગેરે બાબતા લેવાની કાંઇ પણ જરૂર ન રહેત, વળી હર કઇ નાનેથી માટું થાયછે માટે નાના જન્મકાળ ઉપરથી પણ ભવિય કહેવાની જરૂરછે, તેમ છતાં નથી કહેતા તેનું કારણ ઐટલુંજ કે નાના કરાને એક વર્ષની અંદર તાવ, ટોટી, વરાધ, ખારી, અછબડા, વગેરે મરણની, ધાતા ઘણી હોય છે. ને જમૈત્રીથી કહેલું કાંઈસાચુ પડવાનું નથી એમ તેના વિચારમાં નકી ઢસેલું તથા ગ્રન્થેાની અંદર એના વિચાર ઘ્રસ્ખલ કરેલાછે એમ ખુલું નાલૂમ પડેછે.
૨ જેમ તેલીગ્મા રાજાઞાની સાથે ધણું' કરી ઓછામાં ઓછા પાંચ અથવા છ માણસ હોયછે, કે તે દર એક ને
Aho! Shrutgyanam