________________
૧૩ ૨ જોશીખે ફળ કહેવામાં શાથી ફાવી જાય છે? ગામના લાલજી જોશી પાસે બાતમીને સારૂ આશરે પચાસ માણસ હમેશ તેની સાથે રહેતું. એ ફરતો ફરતો કરાંચી બંદરમાં ગયે હતો, ત્યાંના એક હદેદારની સ્ત્રીની સાથે એના બાતમીદારમાંના એક માણસને લગાવડ થવાથી દોસ્તી થઈ હતી, એક વખત એ હદેદારે પિતાના વારને ( બાતમીદારને રે કહ્યું, કે મેં ઘરમાં ફલાણી જગાએ મિતી સંતાડયાં છે, તે બાવાયાં ઇરશે એટલે હું તેમને આપીશ. અહિં એના વરે મિતીની ઘણી ધ કરી, પણ કંઈ જ યાં મહિ. આ ઉપરથી એને કેટલાક વહેમી માણસેએ કહ્યું કે ગામમાં લાલજી જોશી આવ્યા છે, તેમને પૂછશે તે તે બરાબર કહેશે. જોશી બાવાને તે એના બાતમીદારે અગાઉથી કહેલું, તેથી જ્યારે તે પૂછવા ગયે, ત્યારે તે વખતે પિસે કાંઈ નિત્ય કર્મ કરે છે એવું કહી તે દિવસે પાછા વિદાએ કીધે, બીજે દિવસે કહે વખતે આપો, ત્યારે કેટલાક ઉંડા વિચારમાં પય એમ ઢોંગ કરી કહ્યું, કે એ મોતી તારી સ્ત્રીએ ફલાણી જગ્યાએ સંતાડયાં છે. જેને કહેવા મુજબ તેણે જ તપાસ્યું. તે તેજ પ્રમાણે ત્યાંથી નીકળ્યાં, આ ઉપરથી તેને એ જેથી બે વા ઉપર એટલા તો વિશ્વાસ બેઠા છે તેની તરફથી એ બાવાને આશરે સો રૂપિઆની મતા મળી; અને એ જ પ્રમાણે તે હિલામાં જતી વખતે અગર તે પહભાં જાણે કે બીજા માણસ હાય એમ ડળ કશ હરેક યુતીથી તેલ ચઢાવવા આવનારનાં સગાં વગેરેનાં નામ પૂછી લઈ ઠરાવેલી કર પલવી જેવી નારતથી બતાવે છે, કે તેથી તેલી આ રાજા બીજાઓનાં નામ કહી
૧ એ હદેદાર ઈગ્રેજી જાણતા હતા, અને તેના મનમાં સુધારાના સારા વિચાર હતા. તેનું નામ ઘણું કરી અહીં આપવાની જરૂર ધારતા નથી; તે શું તે હિંદુકે મુસલમાન કેદ ક્રિશ્ચીઅન કે યહુદી ન હતો, એટલે અહીં વાંચનારને સમજ પડવા જણું વું છું.
૨ સવારમાં રોજ બ્રાહ્મણે નાહીને સંધ્યા અને પૂજા
રે છે તે.
Aho ! Shrutgyanam