Book Title: Hindu Astrology
Author(s): Pitambardas T Mehta
Publisher: Pitambardas T Mehta

View full book text
Previous | Next

Page 158
________________ ફળાદેશના ખેાટાપણા વિશે દાખલ શુની તુલા સરવદા રાહુ ધડ વીના ગાણ વળી કેતુ ને માથુ નથી એમ નવે દુઃખીયા થઞા ગ્રહ નડવાયિજ દુખ થાયતા, ગ્રહને ડેા નથા ક્યા? ૧ ૧૫૮ એક વખતે એક કપડવણજના શાહુકારે પેટલાદના કાઇ સરસ વિદ્વાન જૈશીને (કળા દેશ કહેવામાં હુંશીખરને ) પોતાના છેાકાની કેશવી પદ્ધતિની ૧ સરસ જન્માત્રી કરવાને કહ્યુ, અને તેના બદલામાં સાર રૂપિગ્મા આપવા કબૂલ કર્યા, તે ઉપરથી જોશીએ સરસ (લાદેશના કહેવા પ્રમાણે) જન્માવી કરી; અને પછી કેટલેક દિવસે વાંચવાને સારૂ શેઠને ત્યાં ગયા. અહી ગ્યા ઈશ્વર ઇછાથી જેશીના આવવા અગાઉ આશરે બે મહીના ઉપર ઠાકામની ગએલા, ધ્રુડે જોશીને પોતાને ધેર લઈ જઈ એક પાસેના ઘરમાં ઊતારા માપ્યું અને કહ્યુ કે જન્માંતી જમીને વાંચી કે પહેલી તેમણે લાડુ ભટની રીત પ્રમાણે જવાબ આગા જમ્યા પછી. તે ઉપરથી શેઢે સીધું માકલાવ્યું તેના જોશીખાવા લાડુ બનાવી જમ્યા, પછી જ માતરી વાંચવા બેઠા, છેડે પાતાના સગા વગેરે માણસને ભાગળથી કહી રાખેલું, કે તમે કોઇ છોકરા મરી ગયા એ વિષ ભાલશે નહિ. તે મુખ કાઈ પણ ન ખેલતાં પકીથી સઘળાં સાંભળવા ખેડાં. જોશીએ જમાથી વાંચી અને કહ્યુ કે શકરાના આવરા ૮૦ વર્ષના આવ્યા છે, તેથી ડે પૂછ્યું હાલમાં કાંજી એને લાત જેવું છે. તેણે જબ દીધો કે પંદરમું વર્ષ જાય છે માટે કોઈ ફીકર નથી. ૨ વર્ષ જા મંદવાડ જેવું જણાય છે. હાડ શીકર જેવું નથી. એ સિવાય છે.કાને સ્માટલી દાલત, પ્રજા, વિદ્યા, સ્ત્રી, વગેરૂનાખતા કા પણ હાલ તો ભાઇને પરંતુ ૩૬ ૧૩૯ ૧ કેશવ દૈવજ્ઞ નામના જોશીએ ગણિત કરવાને સારૂ તથા જન્માત્રી કરવાને માટે જે રીતિ કહાડી છે તેને કેશવી પર્વતી કહે છે, અને હાલના જૌરી લાશ અને તથા તેની ગણવાની રીતને ઘણી કઠણ કહે તેમાં કહેલાં કળા બરાબર મળે છે એમ કહે છે. ૧ પ્રજા એટલે વખાણે છે. છે, તેમજ કાં Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178