Book Title: Hindu Astrology
Author(s): Pitambardas T Mehta
Publisher: Pitambardas T Mehta

View full book text
Previous | Next

Page 161
________________ ૧૪ર ફળાદેશના ખેાટાપણા વિશે દાખલા ા સેક દાખલા છે. પરંતુ તે વિષે કુત એકાદ લખુછું. અમદાવાદના સાંકળેશ્વર જોશી કે જેમણે સેાની નિબંધ તથા બાળ વિવાહ નિષષક બનાન્યેા છે તેમના વંશમાં ત્રણ ચાર પેઢીથી જોશીપણા ને ધંધાં ચાલતા આ॰ ચૈા છે. તેમના ઘરમાં એહ જયારૢ નહાના હતા તે વખતે ચેરી થઈ હતી મને ઘણું કરી સ×ળી મીલકત ગઈ હતી. વળી મેહેમદાવાદના એક પ્રખ્યાત જૈશીના ઘરમાં પણ ચોરી થઇ હતી, અરે હાલમાં પંકાખેલા જૈશી ઉત્તમરામના ઘરમાં થોડી મુદત ઉપર ચૈારી થઈ હતી. કે જેથી તખા ખાંખા ચાળીને રહ્યા છે. હવે જો તેખા જાતિય ખરૂં માનતા ત, ા તે મુજ્બ તરત ચારને ાથી કહાડીને પેાતાના ગમેલા માલ મળવત અને સરકારની પણ મદંત માગવાની ગરજ રાખત નહિ. અને જો તેએાની વસ્તુ (કળા દેશમાં કહેવા પ્રમાણે) પાછી આવવાની ન હેાતી એમ તેઓ જાણતા હતા તા તેએ સરકારમાં તેની શાષને સારૂં જે કરીદી કલી, તે અજ્ઞાનતાથી કરેલી એમ ઠરે, વળી વિચાર કરશ } એ મુજબ કહેવું સાંચું હોત, તા સરકારને અથવા રાજાને ચેકીને સારૂ આટલા બધા પોલીસના માણસે રાખવાની જરૂર ન પડત તેમજ પકડાખેલા ચેાગના મુકદમા ચલાવી તપાસ કરવાને ઘણા પ્રસાદારને રાખવાની જરૂર ના પડત. કારણ કે એ સઘળાના બદલામાં કાઈ ખેતી ખાખતમાં સારા હશીખાર જૈશીને રાખીને વ્યારાને ઝટ પકડત, અને તેઓએ જે જગ્યાએ માલ સંતાડી મૂકયા હત, ત્યાંથી ખેાળી કાહાડત કે તૈથી સરકારને કેટલું બધું ખરચ બચત? તેમજ જો તેઓનું કહેવું ખરૂં હાત, તા ચારા અગાઉથી સુ લેચની નક્ષેત્રમાંજ ચારી કરત અને ખીજામાં કદી ચાવી કરવાને નીકળત નહિ, કે તેથી તેઓએ કીધેલી ચાવી પકડાતજ નહિ. ૧૬૨ જોશી કહે છે, કે આા માસમાં ( પાંચ ગુરૂવાર છે તેથી) અનાજ વગેર્ જસે સાંધી થશે; અને આ માસમાં પાંચ મગળવાર છે તૈયા) માંધી થશે, એવી કેટલીક નાખતા જુવે છે. જે તે વિષે તેની પક્કી ખાત્રી હાય તા તેઆજ કાઇ નાજાણે, (એમ સેાંધી વખતમાં કેટલીક જણસ Aho! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178