Book Title: Hindu Astrology
Author(s): Pitambardas T Mehta
Publisher: Pitambardas T Mehta

View full book text
Previous | Next

Page 159
________________ ૧૪૦ ફળાદેશના ખેાટાપણા વિશે દાખલા પછી જન્માત્રી વાંચી આશીવાદ દીધા, ત્યારે શેઠે રૂપિગ્મ ક્ષેાના બદલામાં પચાસ આપ્યા. જોશીએ કહ્યું મહારાજ આમ કેમ? ત્યારે તેને જવાબ દીધા, જે મહારાજ છેકાને મરી ગએ લગભગ આશરે બે મહીના થા વ્યા અને આપે કહ્યુ` કે ઐશી વર્ષને આવરદા છે, માટે એ જન્મા ત્રી કહેલી વાત ખીલકુલ જૂઠી છે, પણ જે આ તમને રૂપિ પચાસ સ્માપુ' છું, તે ફકત તમે આટલી મહેનત કરી અને અીમાં સબી ધ ખાધા તેના બદલા સમજવે. ઍવુ સાંભળી જૌથી નીચું ઘાલી રૂપા લઇ ચાલતા થયા આ ઉપરથી વાંચનારાએ વિચાર કરવે કે એ ફળાદેશમાં કેટલી સામ્યા છે. ૧૫૯ સર! જો ચાતિષ ફળાદેશ સાચુ કહીએ તે તેમાં કરેલા સધળા ર્નિમમ પૃથ્વીપરના રાધળા મનુષ્ય ને એક સરખી રીતે લાગવા જોઇએ, સુ. તેવું કદી ખનતું નથી એમ ખ઼લું જણાય છે, તેમાં હ્યું છે કે કેમ માણસને ચંદ્ર અને શુક્રને નવમાંશ આવે, તે (સ્માતળ ખીજા પ્રકરણૢમાં ગ્રાનું રૂપ કૃપિત લખ્યું છે, તે મુખ્મ) તે માણસ ગેરૂં થાય, અને બુધ તથા ધ્રુરૂને નવમાંશ આવે, તેમાના વર્ણ જેવા એટલે જાકુ પીળા વયું થાય, તેમજ મુગળ તથા સર્યના નવમાંશ ગાવે, તા રાતા અને શિતના નવમાંશ ગ્યાયે તા કાળો વર્ણ થાય.હર્ષ આ ઉપરથી વિચાર કરેા કે શું મિસર,ગીનિઅને ઘણું કરી સઘળા આફ્રિકાના લોકોને હંમેશ તિના નવમાંશ આવે છે, કે તે બધા કાળા રગના હોય છે. તેમજ ઈંગ્લડ, રૂશુિચ્યા, જર્મ, અને રીત્ઝરલંડ વગેરે, ધણુંકરી ઉત્તરના સઘળા લોકોને ચંદ્ર અને શુક્રને નવમાંશુ આવે છે, કે તે ગેરા થાય છે? સ્મરે એટલે દૂર જવા કરતાં ગુજરાતમાં વિચાર કરીએ, કે શુ ઘણું કરી સબળા નાગર ક્ષેત્રી અને કેટલાક કાઠીાવા ડ તરફના રબારીને ચંદ્રનો અને શુક્રના નવમાંશ આવે છે, કે તેઓ ગોરા હાય છે! આાપામાં તેખાના બૈરાપણા વિષે કહેવત છે કે નાગરવી ગારૂં કાડ઼ીલું” તેમજ ત્રણું કરી ઢેડ, વાધરી, ખાવાં, કાળી વગેરે નાતના સધળાખાને શિતને નવમાંશ આવ Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178