________________
૧૧૮ ફળોના એક બીજાથી ઉપણા વિશે વિચાર. ચાદીમાં શુક્રવારે રહણી અને બેટા આવવાથી યમઘંટ અને મૂશળ, તથા ગુરૂવારે ઉત્તર આવવાથી મૂશળ રોગ થાય છે કે જેનું ફળ ખોટું કહેલું છે. હવે તે જવારે તે જ નક્ષત્ર આવવાથી આ નંદાદિ પિગમાં મંત્રી, ચર અને માતંગ ગ થાય છે, તેનું ફળ સારું કહેવું છે. આ સિવાય બીજા ઘણું ઊલટા દાખલા તપાસ કરા થી માલૂમ પડે છે. વળી જન્મ કુંડળીનાબાર આસનમાં આવેલા નાં ફળના કઠામાં કહયું છે, કે દશમે મંગળ હોય તે “૬ વટ. કરમી થશે. અને આ ગળ તેના યુગમાં એવું કહ્યું છે, કે જેની જન્મ કુંડળીમાં દશ મે મંગળ પેય, તે કુળદીપક થશે. તેમજ એક કમ કહ્યું છે કે જેને લગ્ન બુધ હોય તો તે કુળદીપક સુખી થામ અને આગળ બીજા ક્રમાં કહ્યું છે, કે લને બુધ હોય, તે
બે વર્ષે મૃત્યુ થાય. વળી ઘણાઓ કહે છે કે જે હાય રાહુ દશમિ તે શું કરે વિવી વસમ. અને એક લોકમાં કહ્યું છે કે જેને લગ્ન અથવા દશમે રાહ હોય તે સોળ વર્ષે મયુ પામે. વળી “સ્થાન હાની કરે જીવ અને સ્થાન વાદ્ધ કરે શનિ.” એમ કહ્યું છે ને જન્મ વખતના ગ્રહના ફળમાં ૫૩ થી મા પાના સુધી જે લખેલું તે ઉપર જોતાં છઠે આઠમ અને બા રમે સિવાય સઘળે ઠેકાણે બહસ્પતિ હોય તો તેનું ફળ સારું કહેલું છે,પણ ઉપર કહેલા વચન પ્રમાણે તો પાંચમાં ઘરમાં બ હસ્પતિ આવે તે છોકરો મરી જાય એમ સમજાવે છે. તેમાં શનિને માટે ત્રણ છે અને અગીયારમા આસને સારો કહે છે તે સિવાય બાકીમાં બેટે છે, પણ આ રીતે તે બાકીનામાં આ વથી સારૂ થાય માટે એમાં ખરું શું માનવું
બીજો વિચાર કરીએ કે જન્મકુંડળીના ત્રીજા આસન ઉપરથી ભાંડુનું સુખ જોવામાં આવે છે. તેમાં કોઈને એવું આવે કે ભાંડુ થાય નહિ. અને તેને બીજા થએલા ભાઇના જન્મ કાળ કાંઈ પહેલાના જેજ આવતા નથી. તેથી તેને આ વરઇ ૮૦ વર્ષને આવ્યું. અને એ છોકરાના બાપના જનકાળ ચાર છેક થશે, એમ માલમ પડે, તો તેમાંથી સાચું કયું કહેવું બીજું એથા આસનમાં જન્મ થનાં જ મા મરી જાય
Aho ! Shrutgyanam