________________
મ
કરીને આવતાં ૧૮
ફળાદેશથી થએલી માઠી છે. તેથી તે સંપાતા (મે) આગળ ન (મી) અને (મે) ની વચમાં આવર્ષે, સામેના સંપાત (તા) અને (ક) ની ને છેવટે ફરીથી (૧) ઉપર બાર રાશિ વર્ષ અને ૨૮૮ દિવસ લાગે છે. આ કારણથી રાહુ અને કેતુને એક રાશિથી બીજી રાશિઐ જતાં લગભગ ૧૮ માસ લાગે છે, એમ કહ્યું છે. અને એની અવળી ગતિ થાય છે, એ ઉપરની ખીનાથી ધ્યાનમાં આવશે, હવે આ રાહુ અને હેતુ ફકત ઉપર કહેવા પ્રમાણે ચંદ્ર અને પૃથ્વીના માર્ગનાં કેવળ નિર્જીવ અને જડછે, માટે તેએવી કાંક ખવાનું કારણ નથી, એમ માલૂમ પડે છે.
છેદન બિંદુખા
પણ ભય ર
અસર,
૧
યતાં, તેની પાળ અને એંજ પ્રમાણે વચ્ચે આવશે.
પ્રકરણ ૩ શું.
જ્યોતિષ કુળાદેરાથી અલો
પરોણામ.
13. વિચાર કરવાથી માલૂમ પડે છે, કે હિંદુ સ્થાનમાં જોશીએ ફળાદેશની ઈમારત એવાતા મજબૂત પાયાપર બાંધેલીછે, કે હરે, વરસ યયાં તેને કાંઇ પણ નુકશાન ન થતાં ઊલટી મજબૂતી પર આવતી જાયછે. આ ખાખતથી લેાકેામાં કેવી અસર થએલી છે, તે અહીમાં ટુંકામાં લખ્યું છે. ગ્રા એ મનુષ્યની આખી જીંદગીમાં સુખ અને દુઃખ આ પનાર દેવ છે, એવું તે માનેછે, તેથી આ જગતને કા જે એક પરમેશ્વર તેના ઉપરથી તેખાની બીલકુલ આસ્થા જતી રહીને તેઓ એક જડ એવા ગ્રહણને કલ્પિત કતા માનીને નાસ્તિક બનેછે; કે આખરે તેઓની મુચ્યા પછી એ પરમ ૬યાળુ પરમૈશ્વરની આગળ માડી હાલત થયા વગર રહેશે નહિ. તેમજ હરેક કામ કરતી વખત જોગીઓની સલાહ લેવાની જરૂર પડે છે, ફળાદેશના થામાં તેને સલાહ આપવા વિષે અટલી બધી બાબતા કહેલીછે, કે તેને પાર્જ નથી. એક માણુસ જન્મ્યું, ત્યાંથી તે મરે ત્યાં સુધીમાં, જે જે કામ આભે તે
Aho ! Shrutgyanam