Book Title: Hindu Astrology
Author(s): Pitambardas T Mehta
Publisher: Pitambardas T Mehta

View full book text
Previous | Next

Page 106
________________ મ કરીને આવતાં ૧૮ ફળાદેશથી થએલી માઠી છે. તેથી તે સંપાતા (મે) આગળ ન (મી) અને (મે) ની વચમાં આવર્ષે, સામેના સંપાત (તા) અને (ક) ની ને છેવટે ફરીથી (૧) ઉપર બાર રાશિ વર્ષ અને ૨૮૮ દિવસ લાગે છે. આ કારણથી રાહુ અને કેતુને એક રાશિથી બીજી રાશિઐ જતાં લગભગ ૧૮ માસ લાગે છે, એમ કહ્યું છે. અને એની અવળી ગતિ થાય છે, એ ઉપરની ખીનાથી ધ્યાનમાં આવશે, હવે આ રાહુ અને હેતુ ફકત ઉપર કહેવા પ્રમાણે ચંદ્ર અને પૃથ્વીના માર્ગનાં કેવળ નિર્જીવ અને જડછે, માટે તેએવી કાંક ખવાનું કારણ નથી, એમ માલૂમ પડે છે. છેદન બિંદુખા પણ ભય ર અસર, ૧ યતાં, તેની પાળ અને એંજ પ્રમાણે વચ્ચે આવશે. પ્રકરણ ૩ શું. જ્યોતિષ કુળાદેરાથી અલો પરોણામ. 13. વિચાર કરવાથી માલૂમ પડે છે, કે હિંદુ સ્થાનમાં જોશીએ ફળાદેશની ઈમારત એવાતા મજબૂત પાયાપર બાંધેલીછે, કે હરે, વરસ યયાં તેને કાંઇ પણ નુકશાન ન થતાં ઊલટી મજબૂતી પર આવતી જાયછે. આ ખાખતથી લેાકેામાં કેવી અસર થએલી છે, તે અહીમાં ટુંકામાં લખ્યું છે. ગ્રા એ મનુષ્યની આખી જીંદગીમાં સુખ અને દુઃખ આ પનાર દેવ છે, એવું તે માનેછે, તેથી આ જગતને કા જે એક પરમેશ્વર તેના ઉપરથી તેખાની બીલકુલ આસ્થા જતી રહીને તેઓ એક જડ એવા ગ્રહણને કલ્પિત કતા માનીને નાસ્તિક બનેછે; કે આખરે તેઓની મુચ્યા પછી એ પરમ ૬યાળુ પરમૈશ્વરની આગળ માડી હાલત થયા વગર રહેશે નહિ. તેમજ હરેક કામ કરતી વખત જોગીઓની સલાહ લેવાની જરૂર પડે છે, ફળાદેશના થામાં તેને સલાહ આપવા વિષે અટલી બધી બાબતા કહેલીછે, કે તેને પાર્જ નથી. એક માણુસ જન્મ્યું, ત્યાંથી તે મરે ત્યાં સુધીમાં, જે જે કામ આભે તે Aho ! Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178