________________
તિથિઓ વિષે
૭૫
ભેંટલી ઘડી સુધી પ્રકાશ રહેશે; એટલે જેને આપણે ચઢતી પ્દરમી કળા કહેતા હતા તે ભાગમાં એટલી ઘડી સુધી પ્રકાશ રહીને ચઢતી ચોદતી કળાની છેવટની હદ આગળ આપણને પ્રકાશ દેખાડ઼ે અને પંદરમી કળાના બધા ભાગ ખીલકુલ કાળા માલૂમપડશે. ૯૧ જૈશી તિથિઓ વર્તવાને સારૂ રે ગણિત કરેછે તે શા આધારથી એ ખા પાસેની આકૃતિ ઉપરથી યા
નમાં આવશે.
ધરા (મિ,વ, સ,
કે,
કુ) એ એક રાશિચક્ર ક્રાં નિ વૃત્ત)છે અને ( સ ) સૂર્ય, (મ) ચંદ્ર, ( પૃ) પૃથ્વછે, તયા (ચ, સ', ચ, સ) એ ચ દ્રને કરવાના માર્ગ, ને (ચં, પૃ, 4) એ પૃથ્વીને ફરવા ની માર્ગ છે.હવે ચંદ્રજ્યારે(ચ)ગ
ળછે. ત્યારે તે કઇ રાશીઓ છે એ જાણવું હાય તા પૃથ્વ!ના કેંદ્રા
બહુ
આગળ મળે કે ચંદ્ર તે વ
ચંદ્રના કેંદ્રને સાંધનારી લીટી રાશિચક્રને જે છે, તે રાશિ ઉપર છે એમ કહેવાય છે. ધારે ખતે કન્યા રાશિએ છે. તેમજ (?) તયા ( સૂ) ને સાંધનારી પણ તેજ લીટી છે. એટલે તે વખતે સૂર્ય અને સદ્ર એબેઉ એકજ રાશિખે છે અથવા એ બેઉ ક્રાંતિવૃત્તમાં ઉપર છે તૈયા. તે વખતે યાગ કાળ છે એમ કહે છે,
એકજ સ્મશા હવે
(
૧ પૃથ્વીના (9) કેંદ્રી ચંદ્રના (ચ) કેંદ્રમાંયઈને (પૃ ચ ૨ ક) લીટી જાયછે તે રાશિચક્રને (ક) અગળ અડકે છે પણ ખરી રીતે ભૂકેન્દ્રની અને ધૃષ્ટ ઉપરની સશિમાં ફરક છે. પૃષ્ઠપરની રાશિને ભૂકેદની રાશિમાં લાવવાને અને ભૂકેદ્રની રાશિને પૃષ્ટપરની રાશિમાં લાવવાને સંરકાર આપવા પડેછે.
ગ્ ચેગકાળ એ શબ્દમાં બે ભાગ છે, ચાગ અને કાળ,યોગ એટલે મેળાપ અને કાળ એટલે વખત.એ સૂર્ય અ
Aho! Shrutgyanam
LA