________________
નક્ષત્ર વિષે ઉપરથી વાંચનારાઓના ધ્યાનમાં આવશે, કે વારો એ ફકત દિવસ ની ગણતરી કરવાને તેઓની યાદ આપનાર નામે છે; અને તે નામથી કાંઈ પણું સારું અથવા મા ડું થઈ શકવાનું નહિ, એમ નક્કી થાય છે.
૯૩ આકાશની અંદર રાતે જે અગણિત તારાઓ દેખાય છે, તેઓ આપણું સૂર્યમાળામાંના આધા માં આધા ગ્રહ ને પ્યુન કરતાં પણ ઘણાજ દર છે. તેથી તે સારા દૂરબીનથી પણુ દેખાતા નથી, અને એ તારાએ ઘણું કરી મિશ પિતાની જ બદલતા હય, એમ બરોબર દેખાતા નથી માટે તેમને સ્થિર તારા કહે છે. નરી આંખે એવા તારા એક હજાર કરતાં વધારે દેખાતા નથી, પણ દૂરબીનથી "જા ઘણું દેખાય છે અને જે વધારે જોરાવર દરબાન હૈયછે તો તે આકાશની અંદર અનંત છે, અને તેમાંના કેટલાક બેવડા છે, એમ મામ પડે છે.
૯૪ આ તારાઓના પ્રકાશન પ્રમાણમાં તેઓના જદા જૂદા વર્ગ કરવામાં આવેલા છે. નરી આંખે દેખાતા તારાઓના છ વર્ગ છે, પણ દરબીનથી હાલમાં ૧૭ જાતના જ દા જુદા વર્ગ માલુમ પડયા છે. આ બધા તારા પ્રકાશિત છે, અને તેઓ દરેક આપણું સંચજેવા, તથા તેમની આસપાસ ફરનારા બીજા ગ્રહ હશે, એવું હાલના વિદ્વાન લોકોનુંમત છે, સિ થી પાસે માં પાસે તારો જેને સીરીઅસ અથવા ડાગરસ્ટારકરીને છે, એને પ્રકાશ અને ઉતણુના આપણને સ ના ૧૨માં ભાગ જેટલી મળે છે. તે આપણાથી આશરે ત્રણ શંક, આઠ મહાપદ્મ, અને ૪ કરોડ મેલને અતરે છે. આ એકજ તારાની વાત કહી, પણ એ સિવાય બીજા અગણિત છે, કે જેના અંતરને સુમારજ થઈ શકતો નથી. એ બધા તારાઓને ઓળખવાને તેને જાદાં જુદાં ઝૂમખાં ઠરાવ્યાં છે. ઘણું કરીને આકાશના મધ્યમ ભાગના તારાઓના બાર જથા કરેલ છે, તે રાશિઓને ના
૧ આ તારો ને અગતનો તારે એકજ હશે, એમ ધરાય છે. કાર શું એ ઘણું કરી બીજા તારા કરતાં પાસે નો તારો છે.
Aho ! Shrutgyanam