________________
૫ ચાંગ
૪૩
પક હવે વિષકુંભાદિ સતાવીસ પાગ છે તેનાં નામ અને ફળ નીચે મુજબ –
સતાવીસ ગનાં નામને કે. ૧ વિશકુભ. | ૧૦ મંજ. | ૧૯ પરિધ. ૨ પ્રિતિ, ૧૧ વૃદ્ધિ,
૨૦ શીવ. ૩ આયુદયમાન. ૧૨ ધવ.
૨૧ સિદ્ધિ, : ૪ સભા. ૧૩ વ્યાધા.
૨૨ સાધ, શોભન. { ૧૪ હર શરુ
ર૩ શુભ. અતિગંજ, ૧૫ વત્ર,
૨૪ શુકલ. ૭ સુક્રમે. * ૮ ધતિ. ૧૭ વ્યતિપાત, ૨૬ ઈદ્ર, ૯ શુળ.
|૧૮ વરિયાણું. LI૭ વિધત. ઉપર લખેલા સતાવીસ પગનાં નામ પ્રમાણે તેઓના ફળ જાણવાં અને એ નબળા વેગોને સારૂં થોડીક ઘડી ૧
ન્યા પછી કામ કરવાને કહેલું છે તે નીચે મુજબ –
विरुद्धसंज्ञाइहयेचयोगा स्तेषामनिष्टःखलुपादआद्य ।। संवैधृतिश्वव्यतिपातनामा सर्वोप्यनिष्टपरिघस्यचाध।।१ ॥ तिस्त्रस्तुयोगेप्रथमेचवळे व्याघात्संज्ञेनवपंचशूले ॥ गंडेति गंडे च षडेनवाडयः शुभेषुकार्येषुविवर्जनीयाः ॥२॥
અર્થ – ઉપલામાં જે નબળા નામના એગ છે તેને પિહેલા પાદ (ચોથે ભાગ), અને યતિપાત તથા વૈધત પૂણે તજવા, પરિધન પ્રથમનો અધ ભાગ વિશકુંભની ત્રણ ઘ ડી વત્ર ની નવ ધ , વ્યાધાતની પાંચ ધ ડીગંજની તથા અતિગંજની છે અને શુળની ૧૫ ઘડી તજવા પછી શુભ કામ કરવું.
૫૯ કરણ એટલે શું તથા ઉપરની કલમમાં યોગ કહ્યા તે યોગ એટલે શું એ વિષેનું આ પ્રકરણના છેવટના ભાગમાં નિરૂપણ કર્યું છે. તેથી ફકત અહીઓ કરણનાં નામ અને તેથી કેવું ફળ થાય છે, એ ટૂંકામાં કહ્યું છે.
છે . बवाव्हयंबालवकोलवाख्ये ततोभवेतिलनामधेयम् गराभिधानंवणिजंचविष्टि रित्याहुरायाकरणानिसप्त॥१
Aho ! Shrutgyanam