________________
કામ વિષે પ્રશ્ન.
૬૭
રાખમાં વસ્તુછે એમ જાણવું,
૮૩ આ સિવાય વળી હર કોઈ જરૂરનું કામ યછે તા ઐશીષ્માને પ્રશ્ન પૂછેછે કે એ થશે કે નહિ થાય ? તેના જવાબ તેમા ક્ષણીક રીતે અાપેછે. તેમાંથી ઘેાડી નીચે લખી ઉપરથી વાંચનારાઝ્માના ધ્યાનમાં આવશે કે તે કેટલી સા ગ્યાથી ભસા રાખવા લાયકછે.
तिथिप्रहरसंयुक्ता तारकावार मिश्रिता ॥ अज्ञिभिस्तुहरेद्भागं शेषसत्यंरजस्तमं ॥ १ ॥ सिद्धिस्तात्कालिके सत्ये रजसातुविलबिता ॥ तमसानिष्फलंकार्यं ज्ञातव्यंप्रश्नकोविदै ॥ २ ॥ અર્થ—પ્રશ્નની તિથિ, વાર, નક્ષત્ર, પાહાર (પ્રશ્નનીવખત સુધીમાં ગએલા) એ ત્રણેના સરવાળા લેઇને ત્રણે ભાગતાં જ એક રહે તા સવ, તેથી કામની સિદ્ધિ જાણવી, એ રહે તા. ૨૪ તેથી કામમાં ઢીલ જાવી અને શૂન્ય રહે તા તમ તેહેનું ફળ કામ થવાનું નહિ ખૈમ કહેલું છે.
વળી કાઈ ગામ ગમેલું ક્યારે આવશે તેને માટે (બ્લૈકન લખતાં ફૂંકત અર્થમાં) તિથિ, પાડ઼ાર અને નક્ષત્ર,- એ આને એકઠા કરીને સાતભાગતાં શેષ રહે તે ફળ. તેમજ દિવસ નક્ષત્ર થકી કૃત્તિકા નક્ષત્ર સુધી ગણી તેને સાત ભાગતાં શૈષ રહે તે ફળ તથા પ્રમના અક્ષરા ગણી તેમાં અગીઆર મેળવી તેને સારું ભાગતાં શેષ રહે તે ફળ. જેમકે એક રહે તા સ્થાનોછે, બેરહે સ માર્ગે ચાલેછે, ત્રણે અર્ધ માર્ગે આચા, મારૂં ગામની પાસે આન્યા, પાંચ રહે તો પાછા વળી ગયા, છએ માંદ્ય છે અને શુન્ય રહેતા. મરી ગયેછે એમ કહેછે, કોઇ સ્ત્રીને ગર્ભાયછે. તેને છોકરા કે છેડી આવશે એ પ્રશ્નના જવાબ નીચે મુજબ આપેછે:~ नामाक्षराणित्रिगुणीकृतानि तुरंगदेशतिथिमिश्रताच ॥ अष्टीच भागलभतेचशेषं समेचकन्याविषशमेचपुत्र ॥ तत्पृछलमेर विजीवभोमे तृतियसप्तेनवपंचमेच || गर्भपुमान्वऋषिभिः प्रणीतं चान्यग्रहे स्त्रीविबुधैः प्रणीतं ॥२॥
Aho ! Shrutgyanam