________________
પર
જન્મપત્રિ
તાવ્ય પ્રમાણે (ડ) નિશાનીવાળા પેહેલા આસન અને પછી ડાહાતા હાય તરફ અનુક્રમ રાશિ ક મુકતા જાય છે. જેમકે મેષ લગ્ન ૨૧ શે તા તેને સારૂ પેહેલા આાસનમાં એક કરે છે, જે તા પહેલામાં બે ) અને ખીન્નમાં અે, એ પ્રમાણે બાર રાશિના ખકા અનુક્રમે ખાર આ મૂકતા જાય છે. હવે તે દિવસે તે વખતે ગ્રંણ જે રાશિએ છે, તે રાશિના કવાળા આસનમાં તે વખતે કર્કને મંગળ હાય તે ચાગ જે આસનમાં હાય ત્યાં મૂકે અને એ પ્રમાણે માગળ પણ જાણવું.
મૂકે છે. જે
V
ગુ.મ.
जन्मलग्न.
( ને વૃ ત્રીજામ
૭.૨૧
૧૬.
આ ખાર.ખાતાં માં હના પેહેલા ગ્યાસતને તનું; બીજાને ધન, ત્રોજાને સહજ પરાક્રમ, ચેાથાને સુખ, માતુ; પાંચમાને વિદ્યા, બુદ્ધિ, સંતા નછાને રાગ, શત્રુ, મુસાળ:
સાતમાને સ્ત્રી, માર્ગ, ગામાને આવરદા; નવમાને ભાગ્ય, ધર્મ, દસમાને વેપાર, રાજ્ય, પિતા: અગીયારમાને લાભ; બારમાને ય ( ખર્ચ ) ભુવન; એ પ્રમાણે ખાનાને નામ આપેલાંછે,
૧
શેઠે હૈં, વ.
૧૦
નં.
११
૮
૧ આ બારખાનાનાં ઉપર્ સિવાય બીજાં છે. પરંતુ આ ઠેકાણે જરૂરનાંજ થોડાં લખેલાં છે.
Aho ! Shrutgyanam
૬૫. હવે એ ખાનાંમાં જે ગ્રહણના આવવાથી સારૂં નરતું ફળ કહેવાય છે તે નીચે મુજબ,
રો
लग्न स्थितो दिनकरः कुरुतेगपीडा पृथ्वी सुता वितनुंते. रुधिरप्रकोपम्। छायासुतः प्रकुरुते बहु दुःख भाजंजिवेदुभार्गवबुधा: सुख कांतिदास्युः ॥१॥
ઇત્યાદિ આ પ્રમાણે ખાર આસનને સારૂ બાર લાક ન લખતાં તેની મતલબ આ નીચેના કોઠામાં આપેલી છે.
નામા પણ