________________
૫૩
જભકાળ જેવાના ગાયોગ जातोमृत्युमवामोत कुदृष्टयात्वपमृत्युना ॥ १॥
અર્થ-જન્મ લને રાહુ અને છઠે ચંદ્ર હિય, તો જન્મતાં વાતજ મયુ, અને જન્મ લગ્ન ઉપર પાપ ગ્રહની દ દિ હોય, તેપણુ મત્યુ.
जन्मलनेयदाभोमश्चाष्टमेचदृहस्पतिः ॥ वर्षेचद्वादशेमृत्युर्यदि रक्षातशंकरः ॥ १ ॥
અર્થ-વળી જન્મ લગ્ન મંગળ અને આઠમે બૂટસ્પતિ હય, તો બાર વર્ષે શિવ સરબે રક્ષણ કરતા હોય તો૫ણ મૃત્યુ થાય.
નક્ષેત્રે રાસૂર્યોમાનુક્ષેત્રેરાઈન: | આ વર્ષેદ્રામૃત્યુલોવૈરાલતાર્થ ? '
અર્થ-જન્મ કુંડળીને વિષે જો શનિના ઘરમાં સૂર્ય અને સૂર્યના ઘરમાં શંનિ હોય તે દેવ સરખે રક્ષગુ કરતા હે- ' ય તે પણ બારમે વર્ષે મરણ થાય.
षष्टोष्टमस्तधामूर्तीजन्मकायलेदाबुधः ॥ वर्यवेषमन्युश्चयदिरक्षति शंकरः ॥ १ ॥
કાર્યો કરવા આઠમ અથવા જન્મ લગ્નને વિવિધ ર ક ક્ષણ છતાં એથે વર્ષ મૃત્યુ થશે.
भीमा क्षेत्रेक्दाजिवः षष्टाष्टासुचचंद्रमाः॥ वर्षतुषोड शोज्ञेयो बुधमृत्युनरस्यच॥ १॥
અર્થ-મંગળના ઘરમાં બૃહસ્પતિ અને છેડે અથવા આઠમ ચંદ્ર હોય તે ઇશ્વર સરખા રક્ષણ કરતા હોય તો પણ આઠમ વર્ષે મૃત્યુ થશે એમ જાણવું.
दशमेपियदाराहुर्जन्म लमेयदाभवेत् ॥ वर्षतुषोडशोज्ञेयोबुधैमृत्युनरस्यच ॥ १ ॥
અર્થ-જન્મ લગ્ન થકી દશમ અથવા જ લગ્ન રાહુ હોય તે સોળ વર્ષ મુત્યુ થાય એમ જણવું.
આ સિવાય બીજા એટલા તો પગાગ કહેલા છે કે તે
Aho ! Shrutgyanam