________________
નેપ્યુન તથા કેતુ જેટલી માછલીઓ છે તે પ્રમાણે સૂર્યમાળામાં હાજરા તુએ છે. આ ઉપરથી એટલું તો ખરું કે સૂર્યમાળામાં ઘણા જ ધૂમકેતુઓ છે પરંતુ આ બધામાંથી વિદાન લેકેએ ફકત બસના ચાલને. સારે તપાસ કીધી છે,
૪૧ કેતુએ વમળના ગોટાઓની માફક હવાના બનેલા છે, તેથી જ તેઓ સૂર્યની પાસે આવ્યાથી તેની વરાળને કેટલાક ભાગ હસેલાઈને તેની પૂછડીઓ બને છે; ને એ પૂછડીઓ -- મક સૂર્યની સામેની બાજુએ હોય છે, તે ઉપરથી પૂછડી બનાવાનું કારણ સૂર્ય છે, એમ સાફ જણાય છે. તેઓ જેમ સૂર્યથી આઘા જાય છે, તેમ તેમ તેઓને તથા તેમની પૂછડીએને ટકા ઘટતું જાય છે. કેતુઓને બીજા ગ્રોની માફક વની ઓછી કળા થતી નથી; તાપણું તેને બીજા પ્રહની માફક સૂર્યના જ પ્રકાશથી પ્રકાશ, કળા ન થવાનું કારણ એ છે કે તેઓ એક પારદર્શક હવાના મિયાના બનેલા છે, તેથી કરીને સૂચંને પ્રકાશથી સાંજનાં વાદળાં જેવાં બળતાં દેખાય છે, તેવા કોલ રંગના પ્રકાશમાન દેખાય છે. તો પણ તે સૂર્યથી વિગળે જાય ત્યારે તેઓ ધળા ધાબા જેવા દેખાય. કેતુએ ઘણુ હલકા પર માણુના બનેલા છે. તેથી તેના પરમાણું ઉપર બીજાઓનું બહુ આકર્ષણ લાગે છે. આ કારણને લીધે એક કેતુ અર્ક સનિધ પ્રદે– ભમાંથી નીકળેલા, તે જ્યારે બીજી વખત જઇને આવે છે, ત્યારે તેનું કદ પ્રથમ કરતાં ઓછું માલુમ પડે છે, એ પ્રમાણે હમિશ એના કદમાં ઘટાડો થતો જાય છે. આ કારણને લીધે તેએમાંના કેટલાક ફરીથી દેખાતા નથી. એક કેતુ સન ૧૭૭ માં દેખા હતા. ત્યાર પછી તે આઠ વા રે આજ સુધીમાં દેખા જોઇએ, એવું તેની ગતિથી માલમ પડયું છે, તે પણ તે ફરીથી દેખા નથી. તે ઉપરથી સર ડેવિડ બુટસર એવું કહેછે કે તે સીીિસ અને પાલા સ પાસે થઇને ગયો હશે; તેથી તેને ના આકર્ષણે કરીને તેને વરાળ રૂપ ને તે ગ્રહનું વાતાવપણ થયું હશે. કારણું ખૂહસ્પતિ અને મંગળની કક્ષા ની વચ્ચેના ના નાના ૧૩૦ રહિછે. તેમાં એ બે પ્રહ સિવાય કોઈને એખા જેવું વાતાવરહ્યું નથી. વળી એ બે મહિના વાતાવરણ સૂ
Aho ! Shrutgyanam