________________
૫૦
પંચાંગ ૪૬ પરિપાવી. 1 ૫૧ પિંગળ,
૬૬મી. ૪૭ પ્રમાદી. | પર કાળયુકત. | પ૭ રૂધીરોગ્દારી ૪૮ આનંદ,
પ૩ સિદ્ધાધા. ૫૮ ૨કતાક્ષિ. ૪૯ રાક્ષસ,
| ૫૯ ધન. અનેળ. { ૫૫ ૬ઐતિ.
૬૦ ક્ષય. प्रभवाद द्विगुणंकृत्वा त्रिभियुनंचकारयेत् ॥ सप्तभिस्तुहरेद्भागशेषज्ञेयंशुभाशुभम् ॥ एकचत्वारिदुर्भिक्षं पंचद्वाभ्यांसुभिक्षकम्॥
त्रिषष्टेतुसमंज्ञेयं शुन्यपीडानसंशयः ॥ २॥ હવે આ આવેલા સંવતસરથી સારું નહતું ફળ જરૂવું હોય તે તેને સારૂ પ્રભવાદી સંવત્સરથી ચાલતા ( ઉપર મુજબ કાહાડે. લા) સંવત્સર સુધી ગણવા, ને તે સંખ્યાને બમણી કરવી, અને તેમાંથી ત્રણ બાદ કરીને તેને સાત ભાગતાં, જે શેષ એક - થવા ચાર રહે તો મલાઇ, પાંચ અથવા બે રહે તો સુંધાઇ, ત્રણ
અથવા છ રહે તે સાધારણ અથવા બરાબર રહેશે, અને શૂન્ય રહે તે જગતને પીડા જાણવી.
પ૪ હવે સંવત્સર પછી પડવે બીજ વગેરે એથી તે પંદર સુધી સુદની તિથિઓ લખે છે. વળી ફરી એકથી તે ૫દર સુધી વદની તિથિ લખે છે. તિથિ એટલે શું તે આ ગળ આ પ્રકરણના છેલા ભાગમાં લખેલું છે. પરંતુ તે તિથિઓથી કેવાં ફળ થાય છે તે અને તેઓનાં નામ પ્રમાણે નીચે મુજબ –
. प्रतिपत्सिद्धिदाप्रोक्ता द्वितियाकार्यसाधिनी॥ तृतियारोग्यदात्रीच हानिदाचचतुर्थिका॥१॥
૧ આ સિવાય બીજાં મતો ઘણું છે. તેમજ એ સંજન્સરના સ્વામી અને તેઓનાં ફળ વગેરે ઘણું પાં મારે લાં છે, પરંતુ તે ગ્રંથ વિસ્તારના ભયથી અહીં લખ્યાં નથી.
Aho ! Shrutgyanam