________________
s
ફળા દેશની ઉત્પત્તિનું કારણ
રવા શક્રુિત રહી નથી. તેથી તેખાના કહેલા વખતે બરાબર ચહણ થવું તથા કહેલી રાશિના ઞશેખે ગ્રહેાનું કહેલા વખતે આવવું બરાબર થતું નથી. હિંદુરાનમાં બેશીઓની ખેવી માલને લીધે ચૈાતિષ વિદ્યા એટલી માઠી હાલતે પેચી છે, કે જેઞાએ કાળા અક્ષરને કટી મારેલા, અને જેનું જ્ઞાન ધણું કરી દેવળ પશુવત એવા જે નીચ જાતિના ગાડા તેપણ આવી ઊંચી વિદ્યા રે ન્યાતિષ તે જાણવાના ઢાંગ કરેછે; એ ખરેખરૂં મેદકારક છે!!
૫૨. ઉપર કલમમાં કહ્યું કે જોશી થાડુંક ગણિત શી ખી તરત ફળાદેશના ગ્રંથા (શખછે. હાલના વખતમાં ફળાદે શું એજ યાતિષ કેહેવાયછે, તા તેમાં શું છે તે વિષે આપણે વિચાર કરીએ. સંધળાને માલૂમ હશે કે દરેક જોશીની પાસે એક પમાંગ કે ટીપણું હમેશ હાય છે તેને તેઓ એક લાંબા કાગળ ઉપર આળીાની માફક લેખી રા ખે છે. હાલના જોશીએમાંના ઘણાની તપાસ કરવા ઉપરથી એવું માલમ પડયું છે કે પંચાંગ એટલે શું? અને એ પંચાંગ ઉપરથી જે પડવું, ખીજ વગેરેતાંવેખા, અશ્વની, ભરણો વગેરે નક્ષત્રો, અને વષકુંભ, વ્યતીપાત વગેર્ યાગ અમુક ધડી અને પળે ઊતરી રહેશે. તે શું ઊતરી રહેશે અને શું બેસશે એ વિષે ના જવાબ સેકડે દસ પણ ભગ્યે બરાબર અણુતા હશે, પંચાંગ રાખવાને ચાલ ઘણું કરીને સઘળા દેશોમાં છે, પરંતુ હે દુખન ફક્ત ભવિષ્ય વર્તવાને સારૂ .વિદ્રાન લાકે રાખવા નો. અંગ્રેજીમાં નોટીકલ નાક( પંચાંગ ) બનેછે, તેમાં તારીખો,વાર તથા સૂર્ય ચંદ્રના ભુકેન્દ્રના અક્ષાંશ, રેખાંશ, યોગ અને પ્રતિયોગાળ વગેર્ આંખતા -અંદર લખેલી હોય છે. હિંદુન્દ્રીખા જે ટીપણું રાખે છે અને જે માણસનું ભવિષ્ય વર્તવાને માટું સાધન ગણાય મૅક તેની ખર શુ॰ તે ખીજી બાખતા ફરતાં પેઠેલ વહેલું નવું નેખે.
પંચાંગની અંદર નીચે કહ્યા પ્રમાણે બાબત મુખ્ય
હાય છે.
S
Aho! Shrutgyanam