________________
ગ્રહનાં નર તથા મહત્વ વિષે સિદ્ધતા. ૩૩ સપ્રમાણથી વધારે લખાયું નથી; કેમકે આ પુસ્તક કાંઈ ફકત ગ્રહનું વર્ણન કરવાનું નથી, પરંતુ જેણીઓ ગ્રહ વિષે જે કે - બે બતાવે છે તેમાં કેવી સચાઈ છે એ વિષે લખવાનું છે. માટે અહીં થોડીક બાબત નાંખવાનું કારણ એ કે ગ્રહ શું છે તે વાંચનારાઓના જાણવામાં આવે. આ વિષે જેને વધારે બાબત જાણવાની ખુશી હોય, તેણે એ વિષેના બીજા ગ્રંથ ઉપરથી અથવા વિદ્વાન પાસેથી ખલાસ કરી લે, કે ઉપરની બાબત ખાતરી લાયક કેવી સાચી છે તે સ્પષ્ટ જાણવામાં આવશે.
૪૯ આપણા જેશીઓએ ગ્રહને મનુય જેવા આકારના દેવ ઠરાવેલ છે તેમાંથી જે સારું નતું ફળ આપી શકાય છે, તે વિષેનું વર્ણન બીજા પ્રકરણમાં વાંચવાથી માલમ પડશે:
•
પ્રકરણ બીજુ.
ફળા દેરા સંબંધી વર્ણન. ‘પ પહેલા પ્રકરણમાં પોતિષ એટલે શું? અને તે “
ઉગ તથા વર્ણન એ વિષે ટુંકામાં વાસ્તવિક વિવેચન કયું છે. હવે આ પ્રકરણની અંદર હાલમાં હિંદુસ્તાન ના તિષીઓ તેનો ઉપગ શી રીતે કરે છે, અને ગ્રહસંબંધી તેના વિચારે કેવા છે એ બાબતનું નિરૂપણ કરવામાં આવશે.
- ૫૧ હિંદુસ્તાનના ઇતિહાસ ઉપર નજર કરવાથી માલુમ પડે છે કે અગાઉના બાહ્ય ઉદ્યોગ વિદ્વાન અને હરેક સાહસ કામ કરવાને હસીલા હતા. તેથી તેઓ એ કેટલીક વિવાની માહિતી મેળવી ને તેની અંદર ઘણું ક ગ્રંથો ચેલા છે. પરંતુ તેના જે આ પસ્તારથી વિચાર, કે આગળ પિતાના વંશજોનું હિન, અને હથિ તેઓના નિર્વાહને સારૂ અચાને ન પડે, એ કારણને લીધે તેઓ પિતાને ગ્રંથની અંદર એવા
Aho ! Shrutgyanam