________________
પૃથ્વીની ખરી આકૃતિ.
૧૫
એમ ધારીએ તા ચંદ્ર સૂર્ય વગેરે ગ્રહા,ઉપરના અર્ધ ભાગના લો કાનેજ દેખાવા જોમ્બે,પણ નીચેના ભાગવાળાને કદાપિદેખાવા ન જોઇએ. તેમ નહિ થતાં નીચેના લેાકને પણ આપણી માફક હમેશ દિવસ ને રાત થાય છે. એ ખાખતની ખાત્રી નીચેના ભાગમાં પ્રદક્ષિણા કરનારાઓય ખરાખર થએલી છે. વળી તેમરૂનું સ્થાન બતાવ્યા પ્રમાણે તે જગાએ તપાસ કરવાથી કાંઇ પણ નજર આવતું નથી, આ ઉપરનાં ભુજ કારણાયી વાંસનારાની ખાત્રી થઇ હૌં, કે મેરૂ વિષેની એક અસંભાય કલ્પના છે.
૨૧ ઉપરની કલમાંથી વાંચનારના યાનમાંના આવશે કે
પૃથ્વી ગેાળ અને નિરાધાર છે. તાપણુ પૃથ્વીની ખી આકૃતિ કેવી છે. તે અહીસ્સાં કહેવું જરૂર છે. પૃથ્વી (સ્પીરાડ ) લેખગાળ છે, એટલે તે ઉત્તર દક્ષિણુ બાજુએ જરા ચપટી છે. એ ખાખત રિચર્ડ નામે જન્મ્યાતિવૃત્તાને સન ૧૭૫૨ ની સાલમાં પોતાને કાઇ કામ સારૂં ક્રાયન જવું પડડ્યું, ત્યાં તેનું ઘડિયાળ જે પારિસના વખત પ્રમાણે ચાલતું હતું. તે ધીમે ચાલવા માં ડડ્યું. આ ાર્યકારક અવલાકનથી ખેના જાવામાં એમ આવ્યું, કે ઘડિયાળના લાલકનું ગુરૂત્વ પાસ કરતાં દક્ષિણમાં વિષુવવૃત્ત આગળ જવાયી છું થયું, આ બાબત અગાઉ હૅગન્સ અને સરઍઝાકન્યૂટને સિદ્ કરી હતી, કે વિષુવવૃત્તથી જેમ જેમ ધ્રુવ તરફ જતા જઈશું તેમ તેમ આકર્ષણ વસ્તુ થતું જશે. અને તે વાત ઉપરના લાફનથી સિદ્ધ થઇ જે પૃથ્વી ધ્રુવ આગળ ચપટી છે, અને વિષુવવૃત્ત આગળ ફૂલેલી છે; કારણ કે તેના મધ્ય બિંદુથી વિષુવવૃત્ત આગળના તર કરતાં ધ્રુવ આગળનુ અંતર આાહું હાય તાજ આકર્ષણના નિયમ પ્રમાણે ધ્રુવ આગળ તે વસ્તુ થાય. ( ઞ ્ પૂર્વના નિયમ વિશે અહીમાં લખવાની 571 રૂર નથી; કારણ કે આ વિષયની મતલબ જાદીજ છે માટે વાંચનારાએાએ તે બાબત ખીજા ગ્રંથા ઉપરથી સમજવી)
૨૨ જે કાઈ નરમ પ્રવાહી પદાર્થને તેના માંસ ઉપર પશ્ચિમ થકી પૂર્વ તરફ ફેરવીએે, તા તેના મધ્યેાત્કારી બળથી
Aho ! Shrutgyanam