________________
૧૨
પૃથ્વીનું ક૨વું.
મ
ફ્ટ
હાયછે, તે પાછા પડતાં સૂત્રી જાગીરહેછે, તેથી તેમ બનેછે. આપડા વાંચનારામોમાંથી કેઇને કવા ઉપરના પાણીને જોવામાં આવ્યે હશે, તેને માલૂમ હશે કે એ રેટ. પૈાતાના આંસ ઉપ કરેછે. તે વખત તેની ધરીના પાસેના બિદુ કરતાં દૂરનાં બિંદુઓ ધારે વેગથી કરેછે. કારણ કે તે પાસેના ખિ દો કરતાં દૂરના ખિ’દુઓને સરખી વખતમાં ઘણ પ્રદેશ રવે પડેછે. અને તેથી એવું સાખીત થાયછે. કે કોઇ પદાર્થ પાતાના માંસ ઉપર ફરે, તે તે ખસથી દૂરના મિ દુગ્માના વૈશ પાસેના બિંદુ કતાં વધારે હોવા તે એ. એજ ાણુથી પૃથ્વી પેાતાના ચ્યમ ઉપર પશ્ચિમથી પૂર્વ તર ભ્રમણ કરે છે. માટે તેપરના કોઇ દૂરના પદાર્થના પતનસ્થળના વેગ તેન નીચેના બિંદું કરતાં વધારે છે, તેથી તે પાર્થ તે નીચેના ખિ’૬થી થોડે દર પૂર્વ તરફ પડે છે, કારણ કે ઊંચેના સ્થ ળથી પાર્થ પડેછે તેમાં (તે આધેના બિંદુના )પૃથ્વના પુષ્ટ આગળના તેની નીચેના બિંદુના વેગ કરતાં વધારે વેગ હાછે, તેથી (પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ જાયછે માટે તે પદાથં તેની નાચેના બિંદુની પૂર્વ તરફ પડેછે,
૫ આ સિવાય વધારે પ્રમાણ આપ્યાથી ગ્રંથ ઘણા માટે થઇ જાય અને વિવેચન કરવાના વિષય જાનહાવાથી વાંચનારાઓને ઘણા કટાળા આવે માટે તે વિષે વધારે લખહું જરૂનું નથી.
૨૬ ચંદ્ર,—પૃથ્વીથી આશરે ૨૪૦૦૦ મેલને અંતરેછે, અને પૃથ્વીની આસપાસ ૨૭ દિવા ૬ વર અને ૪૩ મિનીટમાં ફરે છે. તથા એને બ્યા સ ૨૧૬૫ મેલ છે. અને એ સૂર્યના ચૈાગમાંથી નીકળીને પૃથ્વીની પ્રદક્ષિણા કરી ખા ૨ ૨૯ દિવશ ૧૨-અવર ૪૪ મીનીટ ૩ સેદે તેના યેાગમાં આવે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે, મને બીજા ગ્રહે। પણ પ્રાચીન વિદ્રાનાના મત પ્રમાણે પૃથ્વી
ચલનના
આ બાબત પદાર્થના જડત્વના ગુણ અને નિયમ જેો બરાબર જાણતા હશે તોને વધારે સ્પષ્ટ રીતે સમજવામાં આવશે.
૧
Aho! Shrutgyanam