________________
જ્યોતિષને ઉપગ. છે; અ૬ની ગતિનું કોષ્ટક તથા ગ્રહણ થયાં હતાં અને થવાનાં હતાં તેની ગણતરી, સૂર્યનું પથ્વીથી અંતર, તારાઓની ગ– શુના ઇત્યાદિ શા છે કર્યા. એ વિદ્વાનના પ્રાલેમી નામે રાજ્ય શિલ્યના વશમાં, એજ નામના રાજાએ ૧૬૦૦ વર્ષ ઉપર ખગે વિલા સંબધી જે જે શોધ થયા હતા તેને તેર પુસ્તકમાં સંગ્રહ કરીને તેને આહ્માજેસ્ટ નામ આપ્યું. તેનું આરબી ભાષામાં સને ૮૫૦ ની સાલમાં ભાષાંતર થયું. આરબ લોકોની રૂચિ એ વિવું ઉપર ઘણાક વર્ષ સુધી રહી, તેથી તેમણે પણ ઘણાક ચમત્કારી શોધે કયો છે.
૭ પ્રાચીન કાળમાં સઘળા દેશોમાં બીજી કેટલીક વિદ્યાએની માફક જયોતિષ સંબંધી વિચારને લક ઇધર કત માનતા આ કારણને લીધે તે પણ કોળ સુધી અંધારામાં રહ્યું. આખરે એને મહ૬ શોધનું માન ઈશ્વર ઇચ્છાથી યુરોપખંડના વાશીઓને તઓના ઉોગી પણાનું ફળ મળવાનું બાકી રહેલું, તે પૂર્ણ થવાને સમમ પાસે આવ્યા, અને આશરે ૭૩ માં પૃથિયાં દેશમાં કોપરનિકસ નામ પુરૂષ ઉત્પન્ન થતણે પ્રથમ પૃગી સંયની આસપાસ ફરે છે, અને તે આકાશમાં નૈરાધાર રહેલી છે, એવું સ્પષ્ટ રીતે પ્રસિદ્ધ કર્યું. આગળ ગાલીલી નામે વિદ્વાન - છે, તેણે સન ૧૬૦૯ ની સાલમાં પહેલ વહેલું દૂરબીન બનાવ્યું, ત્યાર પછી નિષ વિદ્યામાં ઘણું વધારો થયો, તથા હૈ
૧ સૂર્ય ચંદ્ર.
૨ કેપ્લરે પૃથ્વી ફરે છે એવું સ્થમ કહેલું તેમને એવિદ્વાને પ્રસિદ્ધ કર્યું તેથી તે વખતના લે એ પતિ તેના ઉપર ગુસ્સે થયા કે તેના ઉપર ધર્મ વિરૂદ્ધ મત પ્રગટ કર્યાને ગુ
મુકી ન્યાયાધીશ પાસે તેની તપાસ કરાવી તેને ગુનેગાર સાબીત કરવાથી દેહાંત દંડની શિક્ષા કીધી. તેને સુળીપર ચઢાએ તે વખતે પણ તે પિતાને પગ વીપર પછાડીને બે કે “તુ ફરે છે, અને તેનેજ માટે હું સૂળીએ જઉં છું”. એમ કહી ઘણી ખૂશીથી તેણે પોતાનો આત્મા આપે. હાલના વિદ્વાનોને તેનું મત ખરું જાણુયાથી તેનાં વખાણ કરે છે અને તે વખતના ધર્મ ની નિંદા કરે છે.
Aho ! Shrutgyanam