________________
गुर्जरविवेचनसमन्विता
सूरप्पमाणभोई, आहारेई अभिक्खमाहारं ।
न य मंडलिए भुंजइ, न य भिक्खं हिंडइ अलसो ।। ३५५ ।। कीवो न कुणइ लोयं, लज्जइ पडिमाइ जल्लमवणेइ । सोवाहणो य हिंडड़, बंधइ कडिपट्टयमकज्जे ।। ३५६ ।। - ગુરુગુણરશ્મિ –
ભાવાર્થ + વિવેચનઃ
(૬) * ગોચરીમાં ૪૨ દોષ છોડવારૂપ એષણાસમિતિ ન પાળે..
* ગૃહસ્થનાં બાળકો રમાડવાથી આહાર મળે, તેવો ધાત્રીપિંડ લે.. * શય્યાતરના ઘરનો આહાર લે વગેરે..
D
-
* કારણ વગર દરરોજ દૂધ, દહીં, ઘી વગેરે વિગઇઓ વારંવાર વાપરે..
* સંનિધિને આગલા દિવસે કે રાત્રે પોતાની પાસે રાખી મૂકે અને બીજા દિવસે તેને વાપરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૫૪)
(૭) * જ્યાં સુધી સૂર્ય અસ્ત ન પામે, છેક ત્યાં સુધી આહાર-પાણી વાપર્યા કરે..
* વારંવાર આહારને ખા ખા કરે..
९१
* માંડલીમાં સાધુઓ સાથે ન વાપરે..
* આળસુ થઈને ભિક્ષા માટે ઘરોમાં ન ફરે.. (ઉપદેશમાલા શ્લોક-૩૫૫)
(૮) * સત્ત્વહીન બન્યો રહી કેશલુંચન ન કરે..
* કાઉસ્સગ્ગમાં રહેતા શરમ રાખે..
* હાથથી ઘસીને કે પાણીથી શરીરનો મેલ ઉતારે..
* પગરખાં પહેરીને ચાલે..
* કારણ વિના ચોલપટ્ટાને કંદોરાથી બાંધે..(શ્રી આર્યરક્ષિતસૂરિજી પહેલાં ચોલપટ્ટા ઉપર કંદોરો બાંધવાનો આચાર ન હતો, માટે આ દોષ જણાવ્યો છે.) (ઉપદેશમાલા શ્લોક-૩૫૬)
વળી –
गामं दे च कुलं, ममायए पीढफलगपडिबद्धो ।
घरसरणेसु पसज्जइ, विहरइ य सकिंचणो रिक्को ।। ३५७ ।। नहदंतकेसरोमे जमे उच्छोलधोयणो अजओ ।
वाहेइ य पलियंकं अइरेगपमाणमत्थुरइ ।। ३५८ ।
-00
અલબત્ત ધાત્રીપિંડ વગેરે ૪૨ દોષમાં જ આવી જાય છે, તે છતાં અલગ કહેવાનું પ્રયોજન એ જ કે, ગૃહસ્થનો સંબંધ-પરિચય અત્યંત અનર્થ કરનાર છે..