________________
૧૪ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
66
""
1
દલપતકાવ્યના એવડા મેાટા એ ભાગમાં એક જ જગાએ માત્ર (ભા ૧ લેા પૃ. ૧-૨ ) આર્ડ દલછંદ દલપત્તરામે ” લખ્યા છે. ખાજ્જી તેમની વિશિષ્ટતા પિંગલના છન્દોને ધણા જ પ્રસાદથી પ્રયાગ કરવામાં રહેલી છે. પણ સુધારામાં “યા હેામ કરીને પા” કહેનાર નદે પદ્યરચનામાં તેમ જ બીજી ઘણી દિશામાં યાહેામ કરેલું છે. ધણા સમયથી એક મહાકાવ્ય લખવાને આપણી ગુર્ ભારતીને કાડ છે. તેનું પ્રથમ સ્વપ્નું નમદને આવેલું. અને ત્યારથી મહાકાવ્યને અનુકૂળ છન્દની શેાધમાં આપણા કવિએએ અનેક અખતરા કર્યા છે. તેવા પહેલે અખતરે। ન દે કર્યો છે. ‘ વીરસિંહ” કાવ્યની ટીપમાં મેટી વીરરસ કવિતાના કેટલાક વિષયાની ચર્ચા કરી વિવૃત્તના પ્રશ્નમાં ઊતરે છેઃ “ પછી વૃત્તના વિચારમાં પડયે!. રેલા વૃત્ત ખીજા બધા કરતાં અનુકૂલ પડે તેવું છે. પણ તેમાં પણ જેટલી જોઈ એ તેટલી પ્રૌઢતા નથી...તા. ૨૫ મી મેએ વીરસિંહનું અભિમાન ક્રમ જાગ્યું તે વિશે એકદમ જોશમાં લખવા ખેડે. હું પણ હાલમાં મારી હાલતથી કદી જેવા છઉં એ વિચારથી ખેલાઈ ગયું કે ‘હું કાણુ કહાં હું॰' તે પછી એ જ નવું વૃત્ત કાયમ રાખ્યું તે વૃત્તનું નામ પણ વીરવૃત્ત રાખ્યું—એ વેળા મારી આંખ કેવી હતી તે ‘પૂર્ણાં’ એ લીટીથી જણાશે. ” આપણે એમાંની જ એ લીટી જોઇએ.
પૂર્ણાંહુતિની ઊર્ડ જ્વાળ ! તરે મુખ આંખ— ગળાયૂ લેહ | જેમ થઈ રાતું, વાર | રાત્રુને થરો હાવાં તૂ’
ઉ વીર હવે શી
માર | પિતૃને તાર |
શ્રીજી પંક્તિને શ્રીયુત કે. હ. ધ્રુવની ગા લ દાની સરલ સરનામાં નીચે પ્રમાણે મૂકી શકાય.
દા દાદા દાદા દાલ | દાલદા દાલ | દાલદા દાલ | લઠ્ઠા દાદા દા ૭
૭. દરેક પક્તિ બરાબર આ જ રૂપમાં નથી આવતી. પણ તેનું કારણ ન દા!'કરતુ સામાન્ય રચનાૌયિય છે જે રાળામાં પણ જોવામાં આવે