________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યચના
[
છે. અત્યારે તે ઊલટું દેશી ઢાળેા કરતાં આ સંસ્કૃતવૃત્તો વધારે પરિચિત છે. એટલે અગેયતાના વાંધા સંસ્કૃત વૃત્તોમાં તદ્દન ખોટા નહિ તે પણ ધણે! જ નિ`ળ પડી જાય છે.
અત્યારે મંદાક્રાંતા, પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત, સ્ત્રગ્ધરા વગેરે વૃત્તોમાં લાંબાં સળંગ વાકયેા મૂકવાના અખતરા થાય છે પણ તે સત્ર પહેલાં સાદે અનુષ્ટુપ કેમ અધાના ધ્યાનમાં ન આવ્યા હોય તે નવાઈ જેવું લાગે છે. સંસ્કૃત પુરાણે, રામાયણ, મહાભારત અનુષ્ટુપમાં લખાયાં છે. સ`સ્કૃત શિષ્ટ સાહિત્યમાં અનુષ્ટુપ અનેક રસામાં વપરાયેÀા જણાય છે. એજસ અને માધુ અન્તે ગુણે તેમાં આવી શકે છે. છતાં બ્લૅક વર્સ્ટના અખતરામાં તે ઉપેક્ષા પામ્યા છે. માત્ર હમણાં જ આપણી કવિતાસમૃદ્ધિમાં તેના પ્રવાહી રૂપની શકયતા છે. હાર્કાર નેધે છે અને એવા પ્રવાહી અનુષ્ટુપને જણાવવા જેવા અખતરા પણ તેમણે જ માત્ર એક જગાએ કર્યાં છે,
ઘેટાંને બકરાં કરી રેલ જયાં ઍ સરી નહી આવી ત્યાં સેડા ભેા પાડા પાડી બરાડતી. કાળાં ચામ તળે આખે દેખતા ઝુડમાળખા હીડે તે મૃગ ભારે ત્યાં ડેકે ત્રુટ્ઠ' સુટ્ઠ' થા. ડીલે ડીલ વસી ચાલે ને ઘસે ભીંત થાંભલા, કાળી એડેળ પ્રેસૂરી આ રેલે લેાક ચાંચા, ભેસેાના પૂર વચ્ચે ત્યાં દેખાયા શેડ સાંઢિયા, શેરીની વસતી આખી એટલે બારીએ ઇંજે અગાશાએ હતી તમ!, હાચા'તા કે છાપરે. સર્વે એ સાંઢિયા ખુ'ધે દીઠે બાંધેલ માંચડે જેમાં ઢાલ લઇ બેઠા હતા અન્ન ભીલડે. પાળે! દારી વતે એક દારા ખેંચ ઊંટને અને આ ભીન્ન થાભળે, માચે જામ્યા દેઢાસને. ચારઠે યુગ્મભાતગી સિ'હ્રાસને વિરાજતે હા રાજા જ, એવા આ ઢાલવાદ મ્હાલતા.