________________
૨ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
એ પ`ક્તિમાં પડેલું વિધેય અને પછી કર્તા આવે છે. આ શૈલીનાં ગદ્યમાં પણ એટલાં બધાં અનુકરણેા થયાં છે કે વધારે દાખલા આપવાની મને જરૂર જણાતી નથી. આ ઉપરાંત તેમની કૃતિનું એક લક્ષણ વાક્યાનું સમતાલપણુ છે. વચમાંથી ક્રૂમતું પકડયુ. હેાય અને દાંડી સીધી રહે તેવુ` સમતાલપણું નહિ, પણ જાણે અથાડો આ બાજૂ અને શેડો સામેની બાજુ વહેંચાઈને દાંડી . જરા ઝેલે ચડે એવુ.—
જમણું નયન સ્વર્ગ જુવે ને ડાબુ નયન નર તમિસ્રા.
ઘડીનાં હસવાં ને ઘડીકનાં રડવાં.
આશા અમૃતની ભરી
અને અનુભવા લીલા ઝેરના. એ જીવ કેટલું નનશે ? આત્મા અશ્રુ સારે, ને મુખડે મલડાં;
એ આનન્દના ઉત્સવ કેટલા આમાં ને' કે · અને'થી જુદાં પડતાં ત્રાજવામાં તાળાય છે.
6
કાલના ?
વાયે। જાણે સામસામા
એક વખત એક વિદ્વાન સાથે આ રચનાની ચર્ચા થતાં એવા તર્ક રજૂ થયેલા કે આ રચનામાં ખીજો કશે! નહિ પણ એટલા નિયમ છે કે તેની દરેક પક્તિમાં એ જગાએ અભાર આવે છે, અને એ રીતે તે તદ્દન નિયમરહિત નથી. કેટલીક ૫તિઓમાં એવું દેખાય છે
ખરું, જેમકે
જુવે
જમણું નથન જમણું ને ડાબુ' નયન નરમિસ્રા.
*
×
આશા અમૃતની ભરી
સ્વગ