Book Title: Arvachin Gujarati Kavya Sahitya
Author(s): Ramnarayan Vishvanath Pathak
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 99
________________ ૨ ] અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય એ પ`ક્તિમાં પડેલું વિધેય અને પછી કર્તા આવે છે. આ શૈલીનાં ગદ્યમાં પણ એટલાં બધાં અનુકરણેા થયાં છે કે વધારે દાખલા આપવાની મને જરૂર જણાતી નથી. આ ઉપરાંત તેમની કૃતિનું એક લક્ષણ વાક્યાનું સમતાલપણુ છે. વચમાંથી ક્રૂમતું પકડયુ. હેાય અને દાંડી સીધી રહે તેવુ` સમતાલપણું નહિ, પણ જાણે અથાડો આ બાજૂ અને શેડો સામેની બાજુ વહેંચાઈને દાંડી . જરા ઝેલે ચડે એવુ.— જમણું નયન સ્વર્ગ જુવે ને ડાબુ નયન નર તમિસ્રા. ઘડીનાં હસવાં ને ઘડીકનાં રડવાં. આશા અમૃતની ભરી અને અનુભવા લીલા ઝેરના. એ જીવ કેટલું નનશે ? આત્મા અશ્રુ સારે, ને મુખડે મલડાં; એ આનન્દના ઉત્સવ કેટલા આમાં ને' કે · અને'થી જુદાં પડતાં ત્રાજવામાં તાળાય છે. 6 કાલના ? વાયે। જાણે સામસામા એક વખત એક વિદ્વાન સાથે આ રચનાની ચર્ચા થતાં એવા તર્ક રજૂ થયેલા કે આ રચનામાં ખીજો કશે! નહિ પણ એટલા નિયમ છે કે તેની દરેક પક્તિમાં એ જગાએ અભાર આવે છે, અને એ રીતે તે તદ્દન નિયમરહિત નથી. કેટલીક ૫તિઓમાં એવું દેખાય છે ખરું, જેમકે જુવે જમણું નથન જમણું ને ડાબુ' નયન નરમિસ્રા. * × આશા અમૃતની ભરી સ્વગ

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120