Page #1
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્ય સાહિત્ય
ગુ જ રા ત
વિ ા
સ
ભા
:
અ મ દ
લા ૬
Page #2
--------------------------------------------------------------------------
________________
કચ્છ ગિબ્સ સ્મારક ગ્રંથમાળા: ન. ૧ લેાકેાયાગી વ્યાખ્યાનનાળા નં. ૧
અર્વાચીન ગુજરાતી માન્યસાહિત્ય
વ્યાખ્યાતા
અ. રામનારાયણુ વિશ્વનાથ પાઠક
ગુજરાત વિદ્યા સભા : અમદાવાદ
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રાચ
જેઠાલાલ જીવણલાલ ગાંધી સહાયક મત્રી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ
આત્તિ બીજી પ્રત ૭૫૦
કીમત ગર આના
સ. ૨૦૦૫
સ. ૧૯૪૯
મુદ્રક.
ચતુરભાઈ શનાભાઈ પટેલ શ્રી મહેન્દ્ર મુદ્રણાલય
મામાની હવેલી સામારકીટ, અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
કચ્છ ગિન્સ સ્મારક ગ્રંથમાળાને ઉપદુધાત
મહારાવ સર શ્રી ખેંગારજી સવાઈ બહાદુરના સગીરપણામાં નિમાયેલી રિજન્સીએ સરકારની પરવાનગી લઈને ઈ. સ. ૧૮૮૦માં ઓનરેબલ જેમ્સ ગિબ્સ સી. એસ. આઈ., જેઓ તે વખતે વાઈસરોય અને ગવર્નર-જનરલની કાઉન્સિલના મેમ્બર હતા, અને જેઓ એક વખત મુંબઈ યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર હતા, તેમના કચ્છ કાઠિયાવાડ તથા ગુજરાત સાથેના સંબંધના સ્મરણાર્થે તથા ગુજરાતની સાહિત્યની અભિવૃદ્ધિને ઉત્તેજન આપવા માટે સોસાયટીને રૂ. ૨૫૦૦ની નોટો સ્વાધીન કરી છે, તેના વ્યાજમાંથી વખતોવખત ઈનામ આપી પુસ્તકે રચાવવામાં આવે છે અને એ પુસ્તકે સાસાયટી છપાવે છે. આજ સુધી આ ફંડમાંથી નીચેનાં પુસ્તક તૈયાર કરવામાં આવ્યાં છે – પુસ્તક લેખક
કીમત ૧ ઉદ્યોગથી થતા લાભ અને નગીનદાસ પુરુષોત્તમદાસ સંઘવી - ૪-૦
આળસથી થતી હાનિ ૨ માંદાની માવજત ડો. નીલકંઠરાય ડાહ્યાભાઈ ૩ જીવજંતુ અને વનસ્પતિની નારાયણ હેમચંદ્ર
૦- ૪-૦ અજાયબીઓ જ રણજીતસિંહ
ડાહ્યાભાઈ પીતાંબરદાસ પ માઉન્ટટ્યુઅટ એલિફન્સ્ટન ચુનીલાલ માણેકલાલ ગાંધી ૦–૧૨–૦ ૬ ઑર્ડ લોરેન્સ વિશ્વનાથ પ્રભુરામ
૦-૧૨-૦ ૭ બ્રાહ્મણના સળ સંસ્કાર ગારાભાઈ રામજી પાઠક ૮ હિદની રાજ્યવ્યવસ્થા અને બળવંતરાય મહાદેવરાયા
લોકસ્થિતિ ૯ વનસ્પતિશાસ્ત્ર
છોટાલાલ બાલકૃષ્ણુ પુરાણ (આર્થિક દષ્ટિએ) ૧૦ આહારશાસ્ત્ર પ્રવેશ જોગલેકર અને સંત
૦- ૮-૦ ૧૧ અભિનયલા
નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા ૦- ૮-૦
૧- ૦-૦
– ૪
- -
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૨ પુરાણ વિવેચન ૧૩ ભૂસ્તર–વિજ્ઞાન-પૂર્વાધ
૧૪
-ઉત્તરાય
..
..
૧૫ સરકૃત નાટક, ભાગ
૧૬ અર્વાંચીન ગુજરાતી ( કાવ્યસાહિત્ય )
ગુ. વ. સેાસાયટી,
અમદાવાદ ૬-૧૦-૩૩
તા.
વ્યાખ્યાન ૧ લુ પદ્યરચનાના ફેરફારા
દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી
938
32
25
પ્રેા. નમ દારા કર ભાગીલાલ પુરાહિત
રામનારાયણ વિ. પાઠક
અનુક્રમણિકા
વ્યાખ્યાન ૨ જુ′
વૃત્તોના વિસ્તારની અને મિશ્રણની વૈચિત્ર્યમય રચનાએ
હીરાલાલ ત્રિ. પારેખ આસિ. સેક્રેટરી.
વ્યાખ્યાન ૩
• બ્લૅંક વસ' કે સળંગ અગેય પદ્ઘરચનાના પ્રયત્ને
પરિશિષ્ટ
શબ્દસૂચી...
...
19
: :
...
ૐ :
૧- ૭-૦ ૧-૦-૦
૧- ૦-૦
૧-૦-૦
01 §10
or
...
...
૧
૨૪
પ
૧૦૬
૧૦૯
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રથમ આવૃત્તિની
પ્રસ્તાવના અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ઉપર વ્યાખ્યાને આપવાનું કામ ગુજરાત વર્નાકયુલર સોસાયટી તરફથી ૧૯૨૯ની આખરમાં મને સોંપાયું તેને માટે તૈયારી કરતો હતો તેટલામાં આ દેશ રાજકીય ક્ષેભમાં આવી ગયો અને તેથી આ કામ ઘણું લંબાયું.
અત્યારે પણ દેશના માનસમાં સાહિત્યનું કામ કરવાને માટે જોઈએ તેવું સ્વાધ્ય તો નથી જ-ઉગ્ર ક્ષોભને સ્થાને અત્યારે ચિન્તા અને વ્યગ્રતા છે. પણું રવીકારેલા કામનું ઋણ બહુ વખત માથે ન રાખવું એવી બુદ્ધિથી મેં ભાષણે તૈયાર કરવા માંડ્યાં અને તૈયાર થતાં ગયાં તેમ તેમ હું તે જાહેરમાં વાંચતે ગયે. આમાંનું છેલ્લું ભાષણ સોસાયટીના વાર્ષિક ઉત્સવ પ્રસંગે વાંચેલું છે.
આ ભાષણ દરમિયાન ચર્ચાથી કે વિશેષ વાચનથી મને જે જે સ્થાને વિરતારવો જેવાં કે વધારે ફુટ કરવા જેવાં લાગ્યાં તે મેં ભાષણની અંદર સુધારાવધારા કરીને કે નીચે ટીપ આપીને કે પરિશિષ્ટ આપીને કરેલ છે. છતાં આપણું પ્રસિદ્ધ થતા કાવ્યસાહિત્યને પહોંચી વળવું અશક્ય છે. આ પુસ્તક છપાય છે તે દરમિયાન જ શ્રી સુન્દરમની કવિતાના બે સંગ્રહ “કાવ્યમંગલા' અને “કેયા ભગતની કડવી વાણી, શ્રી ચન્દ્રવદન મહેતાનાં “ઇલા કાવ્યો ને સંગ્રહ અને શ્રી મનસુખલાલને “કુલદેલ” બહાર પડયા છે અને બીજા સંગ્રહે પણ થોડા સમયમાં બહાર પડનાર છે. એટલે સંતોષ થાય છે કે આ ઘણાખરા નવા થતા સંગ્રહે પ્રસિદ્ધિ પહેલાં મને જેવા મળ્યા છે, અને તેમાં, આ વ્યાખ્યાનોમાં રજૂ કરેલાં ઐતિહાસિક બળોના દાખલા રૂપે જ ઘણું મળી આવે છે. પણ તે સિવાય પણ અર્વાચીન સાહિત્ય ચાલુ માસિકમાં છૂટક પ્રસિદ્ધ થતું હોવાથી બધા લેખક અને તેમનાં બધાં કાવ્યોને એવાં વ્યાખ્યાનોમાં સ્પર્શ કરવો
Page #7
--------------------------------------------------------------------------
________________
અશક્ય છે. અને સદ્ભાગ્યે, એમ કરવું આ વ્યાખ્યાનોના ઉદ્દેશને આવસ્યક પણ નથી. પહેલા વ્યાખ્યાનમાં મેં જણાવ્યું છે તેમ મારા વિષયનિરૂપણમાં મેં ઐતિહાસિક બલેને પ્રાધાન્ય આપ્યું છે અને વ્યક્તિને ગૌણ રાખેલ છે. છતાં મારા મનના સમાધાન ખાતર પણ મારે કહેવું જોઈએ કે મારા નિરૂપણમાં કેટલાંક કાવ્યો અને તેના લેખકેને હું ૨૫શું નહિ કરી શકો હોઉં; અને તેમ થવામાં કોઈ પ્રકારની અંગત અવમાનના કારણભૂત નથી, પણ વ્યક્તિની અને પ્રસંગની મર્યાદાઓ કારણભૂણ છે.
આ આખી પેજના આશરે છ વ્યાખ્યાનની છે. તેમાંથી અરધોઅરધ પદ્યરચના ઉપર આપ્યાં છે. કેાઈને કદાચ લાગે કે મેં કાવ્યમાં પદ્યરચના ઉપર પ્રમાણુથી વધારે ધ્યાન આપ્યું છે. પણ આપણું અર્વાચીન કવિતા શરૂ થઈ ત્યારથી, જોશે તે, પિંગળ ઉપર કવિઓએ અને વિવેચકાએ પણ પુષ્કળ ધ્યાન આપ્યું છે એમ જણાયા વિના નહિ રહે. અને કેટલાંક એતિહાસિક બલો કાવ્યના આ અંગમાં બતાવવાથી વિષય વધારે વિશદ થાય છે.
પદ્યરચનાની ચર્ચા પૂરી થતાં વિષયની એક સ્વાભાવિક અવાંતર સીમાએ પહોંચાય છે તેથી, બીજા ભાષણ તૈયાર થાય ત્યાંસુધીની રાહ ન જોતાં, ગુજરાત વર્નાકયુલર સોસાયટીના મંત્રીશ્રીની સૂચના મુજબ, આટલાં ભાષણે પ્રસિદ્ધિ માટે તૈયાર કર્યા છે. .
વિષયની મર્યાદાને લીધે, અર્વાચીન કાવ્યસાહિત્યના કેટલાક ફૂટ પ્રશ્નોને હું પૂરેપૂરા ચર્ચા શક નથી. ત્યાં ત્યાં પ્રશ્નને સ્કુટ રૂપે મૂકીને અને કવચિત પૂરા નિરૂપણ વિના મારો માત્ર અભિપ્રાય ટાંકીને મેં સંતોષ માન્યો છે.
અહીં ચર્ચેલા પ્રશ્નો વિદ્વાનોનું લક્ષ ખેંચી શકશે તે પણ હું મારા પ્રયત્નને સફળ થા માનીશ. ૯-૧૦–૩૩
રામનારાયણ વિશ્વનાથ પાઠક
* વિષમ
ની પિ૭ કિન
Page #8
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
- પદ્યરચનાના ફેરફારે વર્તમાન કાવ્યસાહિત્યના અનેક દૃષ્ટિએ અભ્યાસ થઈ ચૂક્યો છે. મુખ્ય મુખ્ય દરેક કવિ વિશે ઘણું કહેવાઈ ગયું છે. મુખ્ય મુખ્ય કવિઓની ટીકા થઈ ગઈ છે. હમણાં જ છે. બલવંતરાય ઠાકરે આધુનિક કવિઓનાં પ્રતિનિધિકાવ્યો લઈ તે ઉપર વિદ્વતાપૂર્ણ ચર્ચા કરી છે. તે સિવાય સદ્ગત નવલરામે, સર રમણભાઈએ; મણિશંકર રત્નજી ભટ્ટ, મણિલાલ નભુભાઈએ, રણજીતરામ વાવાભાઈએ પ્રસંગોપાત્ત પોતાના સમકાલીન સાહિત્ય ઉપર વિવેચના કરી છે. શ્રીયુત નરસિંહરાવભાઈ, પ્રો. બલવંતરાય ઠાકર અને આચાર્ય આનંદશંકરભાઈ ઘણાં વરસોથી એ પ્રમાણે વિવેચન કરતા આવ્યા છે. હાલ લગભગ બધાં માસિકેમાં, પ્રસિદ્ધ થતાં પુસ્તકનું અવલોકન થાય છે. પાઠ્ય પુસ્તકે માટે પ્રસિદ્ધ થતા ગદ્યપદ્યના સંગ્રહમાં પણ, સંગૃહીત લેખના લેખકે વિશે કંઈક કહેવાનો રિવાજ છે. આ રીતે આ ઠીકઠીક ખેડાયેલો વિષય છે. આ સ્થિતિમાં કેવળ પુનરાવર્તન ન થાવું એટલા માટે, મારા નિરૂપણમાં, હું, આપણી રસવૃત્તિ અને કાવ્યરુચિ કઈ કઈ દિશાઓમાં પ્રવૃત્ત થાય છે, આપણા કાવ્યસાહિત્યને ઘડનારાં કયાં ક્યાં બળે છે તે જોવાનો પ્રયત્ન કરીશ. જોકે એમ કરતાં પણ, ઘણાએ કહેલ એવા ઘણાનું મારે પુનઃકથન કરવું પડશે.' આ દૃષ્ટિએ જોતાં હું કાવ્ય કરનાર વ્યક્તિને પ્રાધાન્ય ન આપતાં એતિહાસિક બલેને પ્રાધાન્ય આપવા ઇચ્છું છું–જોકે હજી અિતિહાસિક બેલાને યથાર્થ સમજવા જેટલું કાલનું અંતર થયું નથી.
કાવ્યના અમુક દૃષ્ટિએ વિભાગે કે પ્રકારે પાડી તેને તે તે વિભાગ વાર અભ્યાસ કરવા કરતાં, હું માનું છું, કાવ્યના સ્થૂલથી
Page #9
--------------------------------------------------------------------------
________________
.૨ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
અભ્યાસ શરૂ કરી, તેના સૂક્ષ્મ તરફ જવાની પતિ મારા ષ્ટિબિન્દુને વધારે ઉપકારક નીવડશે. તેથી હું પ્રથમ કાવ્યની પદ્યરચના પછી કાવ્યના પ્રકારે, તેની શૈલી કે રીતિ, ભાષા, અલંકાર વગેરે કલ્પનાના તરંગા, કલ્પનાને અનુકૂલ પડતા વિષયે અને છેવટે વિશાળ અમાં કાવ્યને ધ્વનિ રસ એમ અભ્યાસ કરતા કરતા આગળ જવા ઇચ્છું છું.
અભ્યાસના પ્રારંભમાં પ્રથમ પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે અર્વાચીન સાહિત્ય કયારથી શરૂ થયું ગણવું જોઈ એ. અગ્રેજી રાજ્યધી પશ્ચિમની જુવાન પ્રબલ સંસ્કૃતિનું આપણી પુરાતન ગંભીર સ ંસ્કૃતિ સાથે સંઘટન થયું, તેના અસર આપણા સાહિત્યમાં, દલપત–ન દના ગદ્યપદ્યમાં પ્રથમ દેખા દે છે, એટલે એમના કવનકાલથી અર્વાચીન કાવ્યસાહિત્યના પ્રારંભ થયા મનાય છે તે યથાર્થ છે અને હું પણ તેને જ પ્રારંભકાલ ગણીશ.
આ કાવ્યઘટક મલેાની ચર્ચાને અ ંગે એક બીજી વાત પણ અહી” જ તેાંધવા જેવી છે. તે એ કે આ અર્વોચીન કાળમાં જ ગુજ રાતી સાહિત્યમાં વિવેચનસાહિત્ય ઉત્પન્ન થયુ છે, અને વધતું ગયું છે. આ વિશે વિશેષ ચર્ચા કરવાને બદલે, સદ્ગત સર રમણુભાર્શ્વના “ પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં ઊગેલા વિવેચનના અંકુર ’” ના લેખમાં પ્રથમ વાકયમાં આપેલા અભિપ્રાય જ ઉતારવા બસ થશે. તેએ! કહે છે કે “ વિક્રમ સંવતના ૧૯ મા સૈકાના અંત સુધી ગુજરાતી ભાષામાં વિવેચન (criticism )નુ સાહિત્ય હતું નહિ. અર્વાચીન કાલમાં આપણા લેખકાએ અન્ય સાહિત્યનાં વિવેચને જોયાં, અન્ય સાહિત્ય। વાંચ્યાં, અને તેથી તેમનામાં પણ વિવેચનદૃષ્ટિ જાગ્રત થઈ. આથી આપણા કાલનાં કાવ્યઘટક અલા, આપણાં કાવ્યેાની ઉત્પત્તિ સાથે સાથે, વિવેચનથી છતાં થતાં ગયાં છે, અને એ લેા બુદ્ધિની ભૂમિકા ઉપર સ્પષ્ટ થતાં; કવિએએ પેાતે પણ એ બલાને બુદ્ધિગમ્ય ભૂમિકા ઉપર રમમાણ થતાં જોયાં છે. જૂના
""
Page #10
--------------------------------------------------------------------------
________________
૧. યરચનાના ફેરફાર કવિઓએ પણ પ્રચલિત પરંપરામાં ફેરફાર કર્યા છે, પણ તે બધા ફેરફારો તેમને પિતાને, હાલના કવિતાલેખકને છે તેટલા, બુદ્ધિગોચર નહોતા. અને કાવ્યઘટક બલો બુદ્ધિગોચર થયાં, અને વિવેચનના સિદ્ધાન્તો જ્ઞાત થયા, એ હકીક્ત પોતે પણ એક રીતે પાછી કાવ્યઘટક થઈ છે. કાવ્યવ્યાપાર થોડે બુદ્ધિગોચર ભૂમિકા પર ચાલે
તો કવિતા ઊતરતી જ થાય એવો કોઈ નિયમ નથી એ હકીકત . અહીં સાથે સાથે નેધું છું.
હવે હું સૌથી પ્રથમ કાવ્યસાહિત્યના સ્થલ શરીરમાં આ અર્વાચીન સમયમાં, શા શા વિશિષ્ટ ફેરફાર થયા છે તે જોવા પ્રયત્ન કરીશ. કાવ્યના બાહ્યાંગને, એટલે અર્વાચીન પદ્યરચનાઓનો વિચાર કરવામાં એક ખાસ ફાયદો એ છે કે કાવ્યના એ અંગના ફેરફાર અને તેને ઘડનારાં બળો, વિષયનાં બીજાં અંગેની અપેક્ષાએ, ભૂલ હોવાથી, વધારે સ્પષ્ટ રીતે બતાવી શકાશે.
મારે અહીં જ સ્પષ્ટ કરવું જોઈએ કે આ પદ્યરચનાની ચર્ચામાં હું કાવ્યની સંગીતરચનાઓમાં થયેલા ફેરફારેનો સમાવેશ કરવા ઈચ્છતો નથી. આમ કરવાને, સંગીત એ કાવ્યથી નિરાળો સ્વતંત્ર વિષય છે, એ પૂરતું કારણ છે. પણ તેમ છતાં, સંગીતને પિંગલની બાજુ છે. આપણા દેશી ઢાળો અને ગરબાગરબીને પિંગલનાં માપમાં બતાવી શકાય એમ સત નવલરામભાઈએ કહ્યું છે અને તે સાચું છે. તેમણે પોતે પોતાની કેટલીક ગરબીઓનાં ચોચોકા છકા વગેરે માપે આપેલાં છે. સુબોધચિંતામણિનું વિવેચન કરતાં તેઓ કહે છેઃ “આ પુસ્તકમાં જે ગરબીઓ વગેરે છે તેની અમે છંદમાં જ ગણના ઉપર કરી ગયા તે જાણી જોઈને જ કરી છે, કેમકે એમાં તાલ તથા માત્રાનો નિયમ ઘણે ઠેકાણે...... છંદની પેઠે સાચવે છે. કેટલાક લોકમાં હજી એવી ઊંધી સમજ ચાલે છે કે ગરબી વગેરેમાં કાંઈ પિંગળનિયમ જ નથી, અને તે તો જેમ રાગડે કહાડીને લખીએ તેમ ચાલે પણ એ ખોટી વાત છે. જેના
Page #11
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય કવિઓ તાલ ને માત્રા નિયમે જ લખતા.૧ છતાં આ પિંગળનું કામ હજી સુધી થયું નથી. તેનું એક કારણ એ છે કે કેટલાક દેશો ઢાળે જે માણભટે ગાતા તેની પરંપરા અત્યારે નષ્ટપ્રાય થઈ ગઈ છે. માણભટો પણ ભવાયાની પેઠે નવા નાટકી રાગો લેવા માંડયા છે. તે ઉપરાંત જૂના રાહનાં નામે લહિયાઓએ સાચાં લખ્યાં છે કે કેમ તે સંશય છે, અને જુદા જુદા વિભાગમાં અમુક રાહ એક જ રીતે ગવાતે અથવા તે અમુક રાહનું બધે ય એક જ નામ હતું એવી ખાત્રી થતી નથી. તે ઉપરાંત જૂના કવિઓનાં કાવ્યના પાઠ શુદ્ધ નથી અને અશુદ્ધ પાઠમાંથી પિંગલદેહને શોધી કાઢવા ઘણું વિકટ કામ છે. આથી આ કામ થયું નથી અને અહીં એવા અણખેડાયેલા વિષયને નિરૂપવાને અવકાશ નથી. એટલે એ દેશી ઢાળોના ફેરફાર વિશે હું કશું કહેવા માગતા નથી. માત્ર જેમ મોજણીદારે ખેતરવાર માપણી ન કરતાં ગાળ મા પણ કરે છે તેમ દેશી ઢાળો સમસ્ત વિશે એક બે વાતો કહી આગળ ચાલીશ. આમાં પ્રથમ એ કહેવાનું છે કે અર્વાચીન સમયમાં જૂના ઢાળો, રામગ્રી આશાવરી વગેરે આખ્યામાં વપરાતા કાળો, સાહિત્યકારોએ લગભગ છોડી દીધા છે એમ કહીએ તો ચાલે. આ ઢાળનો છેલ્લો દાખલો, પ્રતાપ નાટકના લેખક તરીકે વધારે પ્રસિદ્ધ સગત ગણ પતરામ રાજારામ ભદના લઘુભારતને છે. આ કાવ્ય પાંચ ભાગમાં પ્રસિદ્ધ થયું છે અને છેલ્લે ભાગ સંવત ૧૯૬૫ માં એટલે ઈ. સ. ૧૯૦૬ માં પૂરો થયો છે. એ ઢાળોની ઉપયોગિતા અને શક્તિ જેવા એ કાવ્ય વાંચવા જેવું છે, જો કે હાલ તો ઘણું એનું નામ પણ જાણતા નથી. તેમની પછી કેઈએ આ ઢાળોને આવો ઉપયોગ કર્યાનું ધ્યાનમાં નથી. તેમાં બે નાના અપવાદો બતાવવા જેવા છે. શ્રીયુત નરસિંહરાવે જબુક્યોતિના ભાષાંતરમાં ઢાળ અને વલણેને ઉપયોગ કર્યો છે. શ્રીયુત કે. હ. ધ્રુવે મેઘદૂતના ભાષાંતરમાં
૧ નવલગ્રંથાવલિ શાળાપાગી આવૃત્તિ ભાગ ૨, પૃ. ૨૫
Page #12
--------------------------------------------------------------------------
________________
•
૧. પદ્યરચનાના ફેરફારો
[ v
દેશી ઢાળોતેા ઉપયાગ કર્યાં છે. આ દાખલા નાના છે પણ તેને હું સૂચક માનું છું. આ દાખલાને અર્થ એ છે કે જ પુજ્યેાતિ જેવાં લાંબાં આખ્યાનકાવ્યા જો પાછાં લખાય તેા કદાચ એ ઢાળો પાછા આવે. અત્યારે આપણામાં લાંબાં આખ્યાનકાળ્યેા ( longer narrative poems ) લખાતાં નથી. એ લખાશે ત્યારે આ જૂના દેશી ઢાળો અને શામળનાં દાહરા ચાપાઈ અને પુરાણેાના અનુષ્ટુપ . આખ્યાનકીના પુનરુદ્ધાર થવાને મને સભર ૦ણાય છે. અને મેદૂતભાષાન્તરને। દાખલો એમ મતાવે છે કે લાંબાં સંસ્કૃત કાવ્યેા સમગ્લેાકી કરવાં એ એક જ ભાષાન્તર કરવાને માગ નથી. આપણા દેશી ઢાળો આવા કામમાં આવે કે કેમ તે ભાષાન્તકારે વિચારવા જેવું છે.
↑ જૂના આખ્યાનઢાળો બંધ પડચા તેનું કારણ જુનવાણી વસ્તુએને અણગમા અને નવીનતાનેા મેહ એ હેાય તેપણ તેને હું ગૌણ કારણ ગણું છું. ખરું કારણ, આપણે આખ્યાનેા લખતા બધ થઇ ઊર્મિકાવ્યા કે ગીતા ( lyrical poems) તરફ ઢળ્યા, એ છે. અને તેથી જ આ પણી ગરબી ગરબા રાસ રાસડાના પ્રવાહ પાતળો પડયા નથી. એટલું જ નહિ અત્યારે તે રાસયુગ ચાલે છે એમ મનાય છે. આ માન્યતા, મતે વિચાર કરતાં, ભ્રમણા જણાય છે. અર્વાચીન કાવ્યા જોતાં રાસગરબીનેા પ્રવાહ ક્યાંય તૂટક થયેા મને જણાતા નથી. પ્રથમ દલપતરામે ગરખી ગરમાં ગાયાં. તેના જ અનુસંધાનમાં નવલરામ, નરસિંહરાવ, કાન્ત, મણિલાલ નભુભાઇ, ત્રિભુવન પ્રેમશ’કર, કવિ ન્હાનાલાલ એમ ગરબી પ્રવાહ સતત વહેતા રહ્યો છે. નાટકામાં ગરમા-ગરમી ગાવાની પ્રથા ઘણા કાલથી ચં લતી આવે છે; એટલે ગરમીસાહિત્ય વિચ્છિન્ન થયાને મને કશે! પુરાવા મળતા નથી. માત્ર સુમેાધચિંતામણિના વિવેચનમાં નવલરામભાઈ લખે છે એ એક પુરાવા ગણવા હાય તેા ગણાય. તે કહે છે દશવીશ વર્ષ પર ગૂજરાતી સાક્ષર મડળને ગરમી વગેરેના ઘણા
65
Page #13
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય તિરસ્કાર હતો તે હાલ ઘણાખરા દૂર થયેલો જોઈ અમે ઘણું રાજી થઈએ છીએ.” આ ૧૮૮૨માં લખ્યું છે એટલે ગરબીના તિરસ્કારનો કાલ ૧૮૬૦-૭૦ નો દસકે ગણાય. આ સમયના તિરસ્કારનો અર્થ હું માત્ર એટલો જ કરું છું કે દલપતરામની ગરબીભદ્ર તરીકે મશ્કરી કરનાર વર્ગને ઉદ્દેશીને આ લખાયું હોય, એ તિરસ્કાર ગરબી વિરુદ્ધ હેય તે કરતાં દલપતરામની શિલી વિરુદ્ધ હતો એમ કહેવું વધારે ઊંચત હું માનું છું. નર્મદાશંકરના “જેસ્સાના શોખીનને દલપતરામની શિલીની ચીડ હતી બાકી નર્મદે પોતે પણ ગરબી નથી લખી એમનથી. . હાલ તો જમાનો રાસયુગને છે અથવા બહાનાલાલ કવિથી રાસયુગ બેઠે એમ કહેવાય છે તેનો હું એક જ અર્થ કરી શકું છું કે ભણેલી બહેનેમાં રાસ લેવાની પ્રથા છેલ્લાં વીસ પચીસ વરસમાં જ વધારે લોકપ્રિય થઈ તેનું કારણ ઘણે મોટે અંશે આખા દેશમાં આવેલા ચૈતન્યનો જુવાળ છે, જેને લીધે આપણે રાજ્યતંત્રમાં વધારે ચોક્કસ શબ્દોમાં સ્વરાજ્ય માગ્યું, કેળવણીમાં સ્વભાષાનો ઉગ્રતર આગ્રહ કર્યો, વ્યવહારમાં સ્વદેશી તરફ વધારે મોટા પ્રમાણમાં વળ્યા, અને રીતભાતમાં અને રસવૃત્તિમાં આપણી જની ઢપછપની વધારે કદર કરવા લાગ્યા. તે ઉપરાંત આખી દુનિયામાં અત્યારે કલા તરફ લેખકોની અને વાચકોની બુદ્ધિ વધારે જાગ્રત થઈ છે તે પણ ખરું. એટલે બહેનોએ જાહેરમાં ગરબા ગાવામાં વધારે ઉત્સાહ બતાવ્યો. એ જાતના ગીતસાહિત્યની ખપત વધી તે સાથે આપણા લેખકોએ નવા રાસો પણ લખવા માંડયા, અને પરિણામે રાસનાં અનેક નવાં સ્વરૂપે ફૂલીફાલી ઊઠયાં. આ બધાં સ્વરૂપ કલાની દષ્ટિએ સાચાં છે કે મૂળના સુધારા જ છે એમ મને લાગ્યું નથી. હજી આપણા રાસલેખકને જુના રાસોની મધુર હલક સિદ્ધ થઈ નથી, આ વાત રાસકવિઓમાં મુખ્ય ગણાયેલ કવિશ્રી ન્હાનાલાલ પિતા વિશે કબૂલ કરે છે. તેઓ કહે છે: “તે પછી ૧૯૧૦ માં છપાયો મહારે પહેલો
૨. સદર પુષ્ટ રરર૫
Page #14
--------------------------------------------------------------------------
________________
૧. પદ્યરચનાના ફેરફાર
રાસસંગ્રહ, ઠીક છે; લોકને એ રાસ ગમ્યા; સુન્દરીઓએ સારા કહ્યા, રાસરસિયેણેાએ મનમાન્યા • ઝીલ્યા. પણ સુન્દર મનેાહારી જૂના રાસેાના ઉમ’ગઉછળતા ઉપાડ એમાં નથી.’ૐ હું ઇચ્છું છું કે બીજા રાસલેખકો પણ તેમના જેટલા પેાતાની કૃતિએના ટીકાકાર થાય. અને પ્રસંગ આવતાં કહું છું, મને બહેને માફ કરશે, જૂની પર ંપરાના રાસનૃત્યનું માધુર્ય, હલક, ઉલ્લાસ, વન્તતા, સ્વાતંત્ર્ય હજી મને નવાંમાં દેખાયાં નથી. જૂનામાં સુધારાને અને પ્રગતિને ધણા અવકાશ છે તે હું કબૂલ કરું છું. પશુ તે સુધારા કે પ્રગતિ જૂનાનું જીવન્ત રહસ્ય હાથમાં આવ્યા પછી જ થઈ શકે, અને તે હજી થયું નથી. ત્યાંસુધી આપણે જે કાંઈ કરીએ છીએ તે બહારથી કરેલા પ્રયોગે છે. અને આ મારી ટીકા કાઈ વ્યક્તિ ઉપર નથી. હેાળાયેલા પાણીને બેસતાં વાર લાગે છે તેમ દરેક કલાપ્રવૃત્તિને પણ પ્રસન્ન થતાં સમય જોઈએ છીએ. અને એ પ્રસાદ આપણી કલામાં આવશે એવી મને શ્રદ્ધા છે. આપણા અત્યાર સુધીના પ્રયત્ને મને આશા પ્રેરક લાગે છે.
C
રાસ સબંધી એક વાત તરફ બધાનું ધ્યાન ખેંચવું મને જરૂરનું લાગે છે. રાસના ઉપલબ્ધ સગ્રામાં એવાં અનેક ગીતે છે કે જેને રાસ કે ગરબી કે ગરમે! ન કહી શકાય. આ તરફ પ્રસ ંગે પ્રસ ંગે મે ધ્યાન ખેચ્યું છે. રાસકુ જની સરગમ 'ની પ્રસ્તાવનામાં શ્રી. નરસિંહ. રાવે પશુ એ તરફ ધ્યાન ખેંચ્યું છે. ગરબીએ સાથે આ જંતર ગીતાની સેળભેળ થવાનું કારણુ હાલની ગરમી લેવાની પદ્ધતિ છે. હાલની એટલે શિક્ષિત બહેનેાએ લેવા માંડેલી ગરમી, અસલ ગરમી કરતાં વધારે માઁ, અને તેમાં અંગેાની ગતિ ઘણી એછી છે. હજી જો જૂની ઢબની જ વરા અને અંગનાં હલનચલન આવે તે તેમાં ખેાટી ગરી ટકી શકે નહિ. હમણાં હમણાંમાં પાછી ગરબીની અસલ રીત તરફ બહેનેાને પક્ષપાત વધા જાય છે અને તેવી બહેનેાની ગરીમાં મે ૩. રાસકુંજ, પ્રસ્તાવના, પૃ. ૫-૬
Page #15
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાત કાવ્યસાહિત્ય
<]
બનાવટી ગરખી ઘૂસી જતી જોઈ નથી.
પણ શાસ્ત્રદૃષ્ટિએ પણ ગરમીનું વ્યાવતક લક્ષણ સ્પષ્ટ થવું જોઇએ. અત્યાર સુધીનાં આ સબધી વિવેચનામાં અનેક સતે। વાંચ્યા છે, રૂબરૂ ચર્ચામાં સાંભળ્યા છે, તે બધાના અહીં... સંગ્રહ કરતેા નથી. આ શુ સાહિત્યને પ્રશ્ન નથી, બલકે વિશેષ કરીને સંગીતને પ્રશ્ન છે. આપણા સાહિત્યલેખકો અને વિવેચકોમાં ઘણા ઘેાડાને સંગીતનેા શાસ્ત્રાભ્યાસ છે; તેથી આ પ્રશ્નને પ્રામાણિક રીતે નિર્ણય થવા મુશ્કેલ છે. શુદ્ધ સગીતશાસ્ત્રની દૃષ્ટિએ પણુ એ મુશ્કેલી રહી છે કે અત્યાર સુધીનું ઉસ્તાદી સંગીતશાસ્ત્ર હિંદુસ્તાની સંગીતનું શાસ્ત્ર છે. એ સંગીતના શાસ્ત્રકારને ગુજરાતના ગરબા ગરબી નાત નહાતાં; એટલે તે શાસ્ત્રના ધારણે ગરબા ગરખીની વ્યવસ્થા કરવા જતાં સફળતા ન પણ મળે, છેવટે ખીજું નહિ તે। નવી મુશ્કેલીએ આવે. હું માનું છું કે જેમ હોચતા અને ભવાઈના નૃત્યના તાલ ઉસ્તાદી શાસ્ત્રીય સંગીતની તાલાજનાથી ભિન્ન છે, તેમ કદાચ ગરમા ગરબીનું સંગીત પણ ઉસ્તાદી સગીતથી સ્વતંત્ર રીતે અભ્યાસ કરી શાસ્ત્ર-વ્યવસ્થા કરવા યેાગ્ય હાય. એ અભ્યાસ થઈ જશે ત્યારે ગરમીનું ખરું સ્વરૂપ સમજાશે, અત્યારે તે! ગરમી ગરમે રાસ રાસડે। કોને કહેવા તે સંબંધી પણ કશી ચેાકસાઈ નથી.
( આ સિવાય સંગીત સાથે સંલગ્ન થયેલાં આપણાં કાવ્યા તે પદા અને ભજને. આ નામેા બહુ જ સામાન્યવાચક છે. આમાં પદાની પરપરા હજી પણ આછી પાતળી ચાલુ છે. કવિ ન`દાશ કરે અને પ્રેા. ખલવ તરાયે પેાતાનાં ગરમીથી ઇતર ગેય કાવ્યાને પદેનુ નામ આપેલું છે. આ પદસાહિત્યનું સંગીત ધીમે ધીમે વધારે વિશિષ્ટ બને છે અને ખનશે, અને પદ્મના સામાન્ય નામને બદલે, ગુજરાતમાં સગીતના અભ્યાસ વધતે તેમ તેમ, રાગનું વિશેષ નામ ધારણ કરશે એમ મને જણાય છે.
·
જૂરો
ભજન એ ઉસ્તાદી સંગીતમાં વ્યવસ્થિત થઈ શકે કે કેમ તે
Page #16
--------------------------------------------------------------------------
________________
૧. પદ્યરચનાના ફેરફારી
[
હું જાણતા નથી; પણ ગુજરાતી ભજનની એક વિશિષ્ટ હલક છે તે તા સૌ કોઈ કહેશે. આ ભજન સગીત હજી સાક્ષરામાં સ્થાન પામ્યું નથા. ગરબી સાહિત્યની પેઠે તે નવા લેખકૅા મેળવી શકયું નથી. એ સાહિત્યના લેખક વર્તમાન સમયમાં શ્રીયુત મહાદેવભાઇએ પ્રકાશમાં આણેલ કવિ અર્જુન તથા મસ્તકવિ ત્રિભુવન પ્રેમશંકર અને કઈક 'અશે ‘જ્ઞાની 'કવિ અનવર સાહેબ. ભજનપરંપરા નષ્ટ થતી જાય છે, તેનું મુખ્ય કારણ ! એ હું ભજનેા ગાવાને શેાખ ઘટતા જાય છે. નવીન કેળવણી લીધેલાને જૂનાં ભજતામાં રસ રહ્યો નથી. આપણી ધમ ભાવના શિથિલ થતી જાય છે કે કેમ તે તે હું કહી શકતા નથી, પણ ધર્મભાવના પ્રકટ કરવાનાં જૂનાં સ્વરૂપે! અદૃશ્ય થતાં જાય છે તે સાથે ધાર્મિક ભજંતા ગાવાની વૃત્તિ પણ ધટતી જાય છે. ચેાગના અગમ્ય અનુભવા, સંસારની નિ:સારતા, મૃત્યુની નિશ્ચિતતા, વગેરે અકના એક વિષયેા લગભગ એકના એક ચવાયેલા શબ્દામાં આપણાં ભજતામાં આવ્યા કરે છે તે તરફ હવેના વાચકો અને શ્રોતાઓને કટાળા આવે છે. અને કંઈક એમ પણ જણાય છે કે તુલસી ખીર નાનક સુરદાસ તુકારામ જેવા મહાન સતેાના જેવી સરલ આ` અને ભવ્ય વાણી ગુજરાતીમાં નરસિંહ સિવાય બીજાની નથી, એટલે આ વાણીના પરિચયમાં આવ્યા પછી ગુજરાતી ભજનાનું આકષ ણુ કઈક એછું થાય છે. ગુજરાતમાં પ્રાથનાસમાજને આપણે નવીન ધ ભાવનાનું એક સ્વરૂપ કહીએ, પણ તેને જૂની ભજનપરંપરાનું અનુસ ંધાન ન થયું. પણ છેલ્લાં ઘેાડાં વરસાથી લેાકસાંહિત્યની પેઠે ભજના તરફ પણ આપણું ધ્યાન ગયું છે અને એ સાહિભના રાગે પણ કદાચ પ્રચલિત થશે એમ કહી શકાય.
સંગીતસંલગ્ન કાવ્યે... વિશે આટલું કહી, હું પિંગલની હકૂમતમાં થતા કેટલાક ફેરફારા વિશે ચર્ચા કરીશ. અહી સૌથી મહત્ત્વનું અને સૌથી પ્રથમ તેાંધવા જેવું એ છે કે વર્તમાન યુગંના પહેલા કવિએ દલપતરામ અને નર્મદાશંકરનુ પહેલુ ધ્યાન પિ`ગલની
Page #17
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય આવશ્યકતા ઉપર પું, એ બેએ પિંગલ લખ્યું ત્યાં સુધી. આપણી ભાષામાં પિંગલ હતું નહિ, એ પ્રકારના ગ્રંથ હિંદી કે ચારણીમાં હતા. કવિ દવપતરામના સમયમાં પિંગલનું અજ્ઞાન કવિતા પ્રવાહને કેટલે સુધી બાધક હતું તેને ખ્યાલ પણ અત્યારે આપણને આવે નહિ. એ મુશ્કેલીઓ એમણે સફળ રીતે ખસેડી એ હકીક્ત જ અત્યારે તેમના જમાનાની એ મુશ્કેલીને ખ્યાલ કરવામાં અંતરાયરૂપ છે. અને એ જ એમની મહત્તા છે, નર્મકવિતાની પહેલી “કેફ' વિશેની કવિતા નીચે કવિ ટીપ કરે છે, –નર્મકવિતાની ટીપે અનેક દૃષ્ટિએ બોધક છે એ કવિતા મેં સને ૧૮૫૫ ના ઑકટોબરની તા. ૨૯ મીએ બુ. વ. સભામાં વાંચી હતી. એ જેડી ત્યારે દેહરો કેમ કરવો. તે હું જાણતો નહોતો. કવિ શામળ ભટની કવિતા મેં ન્હાનપણમાં મારી મેળે ગમે તેવા ઢાળે વાંચેલી તે ધુન પ્રમાણે અને કંઈ દલપતરામનું ને કંઈ મનમોહનદાસનું જોઈ જોઈ દેહરા ચોપાઈ કર્યા હતા.” લલિત છંદ જે અત્યારે લગભગ દરેકને પરિચિત છે એટલું જ નહિ પણ અનેકવાર ચવાવાથી કઈક અપખે પડ્યો છે, તે વિશે નર્મદાશંકર શું લખે છે તે જુઓ, ૧૮૫૬ માં શ્રીમંત ને પરમાર્થ વિષે શિક્ષાની કવિતાની નીચે ટીપ કરે છેઃ “ એ ગોપગીતના ઢાળને લલિત વૃત્ત એ નામ પછવાડેથી આપ્યું છે. તે સુરતમાં થઈ ગયેલા લાલદાસ નામના દાદુપથી સાધુના બનાવેલા પિંગળ ઉપરથી. એ લલિત વૃત્ત બીજા હિંદુસ્તાની પિંગળામાં આપેલું નથી. દલપતરામ કવિએ પણ મારે મેહડેથી સાંભળ્યા પછી પોતાના પિંગળમાં દાખલ કર્યું છે. એ વૃત્ત કરુણારસ કવિતાને ઘણું જ અનુકૂળ છે.” આ સ્થિતિ મટાડવા બને કવિઓએ પ્રયત્નો આદર્યા. કવિ દલપતરામે સને ૧૮૫૫ માં બુદ્ધિપ્રકાશ'માં કકડે કકડે પિંગલ આપવાની શરૂઆત કરી તે ૧૮૮૦ સુધી એ પ્રયત્ન ચાલુ રહ્યો.. નર્મદાશંકરે પિંગલપ્રવેશની પ્રથમ આવૃત્તિની ૫૦૦ નકલે ૧૮પમાં બહાર પાડી. આ પિંગળના પ્રથમ પ્રયત્નો તે ગુર્જર સરસ્વતીની સ્વતંત્ર રીતે વહેવાની પ્રથમ
Page #18
--------------------------------------------------------------------------
________________
૧ પલ્લરચનાના ફેરફાર પ્રતિજ્ઞારૂપ ગણવા જોઈએ. આ પિંગલની જનસમુદાય ઉપર ઘણુ મોટી અસર થઈ. તે સાથે એ બે કવિઓ ઉપર મુખ્ય અસર એ થઈ કે તેમણે બન્નેએ પિંગલમાં આવતાં ઘણું વૃત્તોના પુષ્કળ અખતરા પોતાનાં કાવ્યોમાં કર્યા. બન્નેના સંગ્રહમાં, માત્ર વિવિધ્ય માટે અને છ ઉપરનું પ્રભુત્વ બતાવવા, હરકોઈ વિષયઉપરના કાવ્યમાં અનેક છન્દોના પ્રયોગો દેખાશે ખાસ કરીને દલપતકાવ્યમાં.
આમાં મનહર ઘનાક્ષરી જેવા અક્ષરમેળ છન્દો અને છપા. દોહરા જેવા માત્રામેળ છન્દ એ જૂના સમયથી હિંદીમાંથી આપણે લીધેલા હતા. પણ સંસ્કૃત વૃત્તોનો ઉપયોગ ગુજરાતી સાહિત્યમાં અહીં નવો થયો ગણુ જોઈએ. આપણું પ્રાચીન કવિઓએ સંસ્કૃત વૃત્તો વાપર્યો છે કે નહિ એ પ્રશ્ન, પ્રેમાનંદનાં નાટકના કર્તૃત્વ સાથે સંબંધ ધરાવતો હેઈ, પરાક્ષ મહત્ત્વ પામ્યો છે. એ વિષયને મારા વિષય સાથે સંબંધ નથી. પણ એ ખરું છે કે મધ્યકાલીન ગુજરાતી કવિઓએ સંસ્કૃત વૃત્તામાં પણ કવિતાઓ કરી છે. પ્રેમાનંદને સંદિગ્ધ દાખલ ન લઈ એ તેપણ. તેના સમકાલીન રનેશ્વરે “મહિનામાં માલિની વૃત્તને સુંદર ઉપયોગ કર્યો છે તેમાં શંકા નથી. એક જ દાખલો લઉં છું:
સુણ ધન મુજ વાણી, વર્ષતું રાખ પાણી, ક્ષણ ઈક થિર રેને, કૃષ્ણની વાત કેને મધુપુર થકી આવ્યા, શા સમાચાર લાવ્યા,
ધુરી મુરલી મીઠે, કૃષ્ણજી ક્યાં ય દીઠે ૧૪ અને છતાં એ ખરું છે કે સંસ્કૃત તેમાં કાવ્ય કરવાની પરંપરા વિપુલ અને અતૂટ નહતી, અને દલપત નર્મદે સંસ્કૃત વૃત્તામાં ગુજરાતી કવિતા લખવાની શરૂઆત કરી તે કેાઈ પ્રાચીન ચાલતી. આવેલી પરંપરાના અનુસંધાનમાં નહિ. ૧૮૮૨માં સુબેધચિંતામણિન
૪. પ્રાચીન કાવ્યસુધા ભા. ૧ લે, પૃ. ૧૧૬
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૨]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય વિવેચનમાં નવલરામભાઈ કહે છે કેઃ “સંસ્કૃત ઢ૫ના અક્ષર તે આપણા સમૂહને એક અજાણ્યા જ છે અને તે ગૂજરાતી ભાષાને અનુકૂળ પણ નથી.”૫ મેઘદૂત કાવ્યની પ્રસ્તાવનામાં વધારે વિસ્તારપૂર્વક કહે છે: “અક્ષર છદો (સંસ્કૃત વૃત્તિ)માં પ્રૌઢી આવે છે ખરી, પણ ગુજરાતીમાં તે કિલષ્ટ થઈ જાય છે એ સૌને જાણીતું જ છે. અક્ષરદેશમાં બીજે દોષ એ છે કે ગુજરાતમાં શાસ્ત્રીઓ સિવાય (જેમને ગુજરાતી પદ્ય વાંચવાને જ અભાવ છે.) જૂના લેકે બિલકુલ એથી અજાણ્યા છે, અને નવામાંના થોડા જ બરાબર વાંચી શકે છે.' પિંગલકાર દલપતરામને પણ પૃથ્વીન્દ્રના બંધારણ વિશે ગેરસમજણ હતી તે જાણીતું છે.
' એટલે પદ્યની દષ્ટિએ સંસ્કૃત વૃત્તોને બહોળો ઉપયોગ અને તેને પરિણામે એ તો વાપરવાની પહેલી નવી પરંપરાને આ અર્વાચીન કાવ્યનું હું એક મહત્ત્વનું લક્ષણ ગણું છું. કદાચ તેની શરૂઆત પિંગલના જ્ઞાન અને વૈવિધ્યની ખાતર તેનો પ્રયોગ કરવાની હાંસથી થઈ પણ પછી તરત જ તે પ્રયોગની સફળતાથી અને વિશેષ કરીને તે સંસ્કૃત વાડમયના નવી દૃષ્ટિના.અભ્યાસથી એ પ્રણાલિકાને ઘણું બળ મળ્યું. દલપતરામભાઈના લાંબા કવનકાળથી કવિતા વાંચનાર અને કવિતા કરનાર બન્ને વર્ગને આ છોનો એટલે અભ્યાસ થઈ ગયું કે અત્યારે સંસ્કૃત વૃત્તોને યોગ્ય રીતે પાઠ ન કરી શકે તે એટલા પૂરતો બનકેળવાયેલો જ ગણાય અને કવિતાલેખકોને પણ સંસ્કૃત વૃત્ત હવે તદ્દન સાધ્ય થઈ ગયાં છે તે આપણે હવે પછી આવવાના દાખલામાં જોઈશું.
આને જ લાગતું પદ્યરચનાનું બીજું વલણ તે નવા ઇન્દો યોજવાનું, છન્દોની વૈચિત્ર્યમય રચના કરવાનું અને છન્દોનાં મિશ્રણ કરવાનું. આ વલણ હિંદના સાહિત્યના ઇતિહાસમાં કદી નહોતું એમ તો ન જ કહેવાય. પિંગલને સૂક્ષ્મ રીતે અભ્યાસ કરતાં
૫. નવલગ્રંથાવલિ શા. આ. ભા. ૨, પૃ. ૨૪ ૬. સદર ૫. ૨
Page #20
--------------------------------------------------------------------------
________________
૧. પદ્યરચનાના ફેરફાર તેમાં છન્દોનો વિકાસ અને તેના ફેરફાર અતિ પ્રાચીન કાલથી થતા આવતા જણાય છે. પણ આપણો સ્વતંત્ર બુદ્ધિને ઇતિહાસ, બંધ પડતાં, આપણે અનેક પ્રવૃત્તિઓની પેઠે, આ દિશાની પ્રવૃત્તિ પણ થીજી ગઈ હતી. ઉપર જોઈ ગયા તેમ સંસ્કૃત વૃત્તોને તો વપરાશ જ આમવર્ગમાંથી ચાલ્યો ગયો હતો. પદ્યરચનાના અખતરા માત્ર ભાટ ચારણ કરતા, પણ તેમનો કાવ્યનો વિષય અને તેમની કાલ્યની દૃષ્ટિ એટલાં સંકુચિત કે તેથી સમસ્ત સાહિત્યને ભાગ્યે જ વિશેષ ફાયદો થાય. માણભટોની દેશીઓ, વિષ્ણવ અને જૈન મંદિરનાં ગીતો, ભજનના રાહ અને ગરબો સાહિત્યના ઢાળોમાં વિકાસ થયો છે, પણ ઉપર જણાવી ગયો તેમ તે મારે વિષય નથી. જેને ચાલુ અર્થમાં પિંગલની દૃષ્ટિએ આપણે છંદો કે વૃત્તો કહીએ તેને વિકાસ અટકી ગયો હતો, અને આપણા સમયમાં તેના વિકાસને નવી જ દિશામાં બળ મળ્યું છે. આ બળની પ્રેરણું વિશેષે કરીને અંગ્રેજી સાહિત્યમાંથી અને તેથી ગૌણ રીતે મરાઠી અને બંગાળી સાહિત્યમાંથી આવી છે. આપણા કવિઓએ અંગ્રેજી કાવ્યો વાંચ્યાં, તેમાં કવિઓનું પદ્યરચના ઉપરનું પ્રભુત્વ જોયું, તેનું વિચિત્ર્ય અને સ્વાતંત્ર્ય જોયું, અને તેમને પણ એમ કરવાનું મન થયું. આ પ્રેરણા અત્યારે પણ તેટલી જ બળવાન છે. આ સાહિત્યના ક્ષેત્રમાં એવો એક પણ લેખક ભાગ્યે જ હશે જેણે પદ્યરચનાનો એકાદ પણ ન પ્રયોગ ન કર્યો હેય. આપણે કહી શકીએ કે –
નાણી વિર્ય નરં ઇન્દ્રઃ નવા છના પ્રાગોના દાખલા કવિ દલપતરામમાંથી ઝાઝા મળવા સંભવ નથી. ઉપર જણાવ્યું તેમ તેમણે સંસ્કૃત વૃત્તો, માત્રામેળ છન્દો વગેરેનો ઉપયોગ કર્યો તે તેમની આગળના જમાનાની અપેક્ષાએ નવો હતો, પણ ધીમે ધીમે સુધારાનો સાર” યાનાર છન્દોમાં પણ ધીમે સુધારે જ કર્યો છે. દલપત પિંગલના અક્ષરમેળ છન્દોમાં ૭૧ મે દલછન્દ છે તે દલપતરામને નો ફાળો ગણાય; પણ
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
66
""
1
દલપતકાવ્યના એવડા મેાટા એ ભાગમાં એક જ જગાએ માત્ર (ભા ૧ લેા પૃ. ૧-૨ ) આર્ડ દલછંદ દલપત્તરામે ” લખ્યા છે. ખાજ્જી તેમની વિશિષ્ટતા પિંગલના છન્દોને ધણા જ પ્રસાદથી પ્રયાગ કરવામાં રહેલી છે. પણ સુધારામાં “યા હેામ કરીને પા” કહેનાર નદે પદ્યરચનામાં તેમ જ બીજી ઘણી દિશામાં યાહેામ કરેલું છે. ધણા સમયથી એક મહાકાવ્ય લખવાને આપણી ગુર્ ભારતીને કાડ છે. તેનું પ્રથમ સ્વપ્નું નમદને આવેલું. અને ત્યારથી મહાકાવ્યને અનુકૂળ છન્દની શેાધમાં આપણા કવિએએ અનેક અખતરા કર્યા છે. તેવા પહેલે અખતરે। ન દે કર્યો છે. ‘ વીરસિંહ” કાવ્યની ટીપમાં મેટી વીરરસ કવિતાના કેટલાક વિષયાની ચર્ચા કરી વિવૃત્તના પ્રશ્નમાં ઊતરે છેઃ “ પછી વૃત્તના વિચારમાં પડયે!. રેલા વૃત્ત ખીજા બધા કરતાં અનુકૂલ પડે તેવું છે. પણ તેમાં પણ જેટલી જોઈ એ તેટલી પ્રૌઢતા નથી...તા. ૨૫ મી મેએ વીરસિંહનું અભિમાન ક્રમ જાગ્યું તે વિશે એકદમ જોશમાં લખવા ખેડે. હું પણ હાલમાં મારી હાલતથી કદી જેવા છઉં એ વિચારથી ખેલાઈ ગયું કે ‘હું કાણુ કહાં હું॰' તે પછી એ જ નવું વૃત્ત કાયમ રાખ્યું તે વૃત્તનું નામ પણ વીરવૃત્ત રાખ્યું—એ વેળા મારી આંખ કેવી હતી તે ‘પૂર્ણાં’ એ લીટીથી જણાશે. ” આપણે એમાંની જ એ લીટી જોઇએ.
પૂર્ણાંહુતિની ઊર્ડ જ્વાળ ! તરે મુખ આંખ— ગળાયૂ લેહ | જેમ થઈ રાતું, વાર | રાત્રુને થરો હાવાં તૂ’
ઉ વીર હવે શી
માર | પિતૃને તાર |
શ્રીજી પંક્તિને શ્રીયુત કે. હ. ધ્રુવની ગા લ દાની સરલ સરનામાં નીચે પ્રમાણે મૂકી શકાય.
દા દાદા દાદા દાલ | દાલદા દાલ | દાલદા દાલ | લઠ્ઠા દાદા દા ૭
૭. દરેક પક્તિ બરાબર આ જ રૂપમાં નથી આવતી. પણ તેનું કારણ ન દા!'કરતુ સામાન્ય રચનાૌયિય છે જે રાળામાં પણ જોવામાં આવે
Page #22
--------------------------------------------------------------------------
________________
[ ૧૨
૧. પદ્યરચનાના ફેરફારે આ કેઈ સ્વતંત્ર વૃત્ત નથી પણ નર્મદાશંકર જેને કોઈ કાઈ જગાએ દક્ષિણ લાવણું કહે છે, અને જેને પોતે સામાન્ય લાવણમાં મૂલ તરીકે વાપરે છે તેને જ વિસ્તાર છે. નર્મદાશંકર અને દલપતરામ બનેએ લાવણનો ઉપયોગ કર્યો છે છતાં બેમાંથી કેઈએ પિંગલમાં તેનું માપ આપેલું નથી. પણ આપણે લાવણના આખા બંધનું પ્રયોજન નથી, તેની અમુક ખૂલનું છે. આ મૂલ પૃ. ૭૨૫ ઉપરની લાવણીમાં આવે છે:
૧ ૧ ૨ ૧ ૧૨ ૨ ૨ ૧ ૧ ૨ ૨ ૨૨ કેવું સાચ્છ દિસે આ ક શ દિપે આ ટાણે ૨ ૧ ૧ ૧ ૨ ૧૧ ૧૨ ૧૩ ૧૧૧૨ ૨૨
એ હિરા ચળકતા નિચે રતનની ખાણે=૨૨ પૃ. ૭ર૬ પર એ. ઝૂલના જેવી રચનાને જ લાવણી દક્ષિણી
થઈ અમાસ મારે આજ અરે વરસની =રર
" મિઠિ ચંદિ નામ હું પ્રીત બિજી કહું કહાની=૨૨ તે પછી પૃ. 19૨૭ ઉપરની લાવણી પણ આ જ રચના છે ?
• નવ ઘટે સુઘડને તેમ દુષણ એ મોટું =રર આ દક્ષિણી લાવણીને પિંગલની સત્તામાં નીચે પ્રમાણે મૂકી શકાય ?
દા દાદા દાદા દાલ લદાદા દાદા=૨૨ પૃ. ૪૮૨ ઉપરનું અદ્ભુત યુદ્ધ એ આ પ્રકારની લાવણી છે; જે કે આગળ જતાં એ સ્વરૂપ જરા બદલાયું છે જે મને એટલું સંવાદી નથી લાગતું. હવે ઉપરના માપને વીરવૃત્ત સાથે સરખાવતાં તરત માલૂમ પડશે કે વીરવૃત્ત બીજું કાંઈ નહિ પણ આ લાવણીને જ વિસ્તાર છે. દે દાદા દાદા દાલા દાલદા દાલ, દાલદા દાલ છે
• લદાદા દાદા છે. બીજી રીતે કહીએ તે ગાવાના છન્દોમાં આવું પિગલશેથિલ ચાલી પણ શકે છે. . * ૮. આ ચર્ચામાં ચોથી આત્તિને ઉપયોગ કર્યો છે?
Page #23
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય અહીં આપેલા વીરવૃત્તને પહેલો અને છેલ્લો ખંડ જેની નીચે મેં લીટી કરી છે તે ભેગા કરતાં ઉપરની લાવણું થઈ રહે છે. વચમાં કઈ પંક્તિમાં દાલદા દાલ અને કઈ માં લદાદા દાલ આવે છે એટલે એ ખંડોને અમુક વિશિષ્ટ રૂપના ન ગણતાં અષ્ટકલ સંધિઓ ગણુએ તો ચાલે. આ રચનામાં આ અષ્ટકલ સંધિઓના ઉમેરણ પૂરતી પણ નવીનતા નથી, કારણ કે એને મળતો આ લાવણીને વિસ્તાર મરાઠી સાહિત્યમાં પુષ્કળ છે અને એ રચનાનું પણ નર્મદાશંકરે અનુકરણ કરેલું છે. ઉદાહરણ પૃ. ૭૨૮ ઉપર ઃ
જનિ હરણી પેલી ત્યાંહ, ઊંટ બહુ જ્યાંય | એકલી રે નવ ખાય ઝાંખરાં તેહ | ઊંચી તે નૂરે!
દા દાદા દાદા દાલ | દાલદા દાલ | દાલદા દાદા આ લાવણમાં પણ વચમાં અષ્ટકલસંધિ છે. નર્મદાશંકરના વિરવૃત્તની નવીનતા એટલી જ કે તેમણે એકને બદલે બે અષ્ટકલસંધિ મૂક્યા, જો કે તેમ કરવામાં ઉપરની લાવણી કરતાં તેનું સંગીત ઓછું વૈવિધ્યવાળું બને છે. કવિ નર્મદાશંકર એક જગાએ (પૃ. ૨૩૧ ટીપ) કહે છે: “મારા ઘરમાં સવિતાનારાયણ એવી કકકડ રીતે લાવણી ગાતો કે તેથી લાવણીઓ ગુજરાતીમાં કરવાને મારું મન લલચાયું” સુરત કલગી તેરાની કવિતાસંસ્થાને લીધે લાવણીનું ધામ હતું,—અત્યારે એ સંસ્થા શોધવી પડે તેવી થઈ ગઈ છે. સદ્ગત મલબારી ત્યાંથી જ લાવણુઓ શીખેલા. છતાં મને વહેમ જાય છે કે આ પ્રકારની લાવણીઓ મૂળ દક્ષિણમાંથી આપણા તરફ આવી હેય.૧૦ ઉપરના પ્રકારની પદ્યરચનાઓ મરાઠીમાં ઘણી જૂની છે.
, છેલે સંધિ લદાદા દાદા ને બદલે દાલદા દાદા છે તે ઉપર જણવી ગમે તેમ સંગીતપ્રધાન રચનાની છૂટ છે. * ૧૦ આ ભાગ છપાતે હતો ત્યારે, ૧૮૬૫ માં કવિ નમશંકરે પ્રકાશિત કરેલ નર્મગદ્યની પ્રત વાંચવા મળી તેમાં કવિએ લાવણી વિશે થોડું લખ્યું છે તે જોતાં મારા આ વિધાનને ટકે મળે છે. આ ગ્રંથમાં પૃ. ૩૩૯મે
Page #24
--------------------------------------------------------------------------
________________
૧. પદ્યરચનાના ફેરફારી
[ ૧૭
ગુજરાતી સાહિત્યમાં સૌથી પહેલી સંગ્રહાયેલી લાવણીયારામ કવિની ‘હનુમાન ગરુડ સંવાદ'ની, અને દયારામને મરાઠીના સારા પરિચય હતા. કવિ નČદ પેાતે લાવણી દક્ષિણીના ઉલ્લેખ કરેછે. એટલે અષ્ટકલ સંધિ ઉમેરેલી લાવણીના પ્રકાર કવિ સવિતાનારાયણ પાસેથી ન શીખ્યા હોય તે મુંબઈમાંથી શીખ્યા હાય અને તેના સંકારાના બળથી એકને બદલે એ અષ્ટકલસ`ધિએ બધી ૫ક્તિઓમાં વધારી તેમણે વીરવ્રુત્ત કર્યુ” હાય. અર્વાચીન કાલમાં અને તે પહેલાં પણ મરાઠીની આપણા સાહિત્ય ઉપર ઠીક ઠીક અસર હતી.
મહી મીઠું' રે મે ચાખ્યું મહિયારી
તું ક્રિયે ગામ વસનારી
તારા લાલ ક્રિયા છે વિહારી રે...
,,
tr
એ એકવાર અતિ લોકપ્રિય થયેલું નાટકનું ગાયન દક્ષિણના એક અતિ પ્રચલિત અને જૂના રાગનું અનુકરણ છે. શ્રીયુત નરસિ ંહરાવ ભાઇનું “ સુંદર શિવ મંગલ ગુણ ગાઉં શ્વરા એ સુંદરમુખ તુંદિલ તનુ ન દિકરા” એ મરાઠી ગીતનેા રાહ છે તે પ્રસિદ્ધ છે. દક્ષિણની સત્તા નીચે ગુજરાત હતા ત્યારે ગુજરાતના બ્રાહ્મણાને દક્ષિણી બ્રાહ્મણા પાતા કરતાં વધારે સંસ્કારી જણાયેલા, તેમાં કઇક ઊગતા સૂર્યની પૂજા ખરી. અને પછીથી સરકાર, વેપાર તેમજ વિદ્યાનું મુખ્ય ધામ મુંબઈ અનતાં, આપણા આગળ પડતા ગુજરાતીએ ત્યાં ગયા, અને સ્વાભાવિક રીતે તેમના મન ઉપર મરાઠી સાહિત્યકલાના સંસ્કારે! પડયા અને તેની અસર આપણા કવિ કહે છે : “ જે હિંદુસ્તાની ગાણાને આપણે લાવણી કહિયે છેંચે તેને હિંદુસ્તાની લેાકા છંદ કહે છે. હિંદુસ્તાની લાવણી અને મરેડી લાવણી એ બે જુદી જ તરેહ છે. પાછલી ગાયનમાં જ સારી શાભે છે પરંતુ આગલી સાધારણ રીતે ખેાલાયાથી પણ દીલને ખુશ કરે છે,”
આ આખા લેખ પ્રસ્થાન સવત ૧૯૮૯ ના આષાઢના અકમાં ફરી છાપવા આપ્યા છે.
ފ
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૮ ]
અર્વાચીન ગુજરાતી કાચસાહિત્ય
સાહિત્ય ઉપર પણ થઈ. એ જ અસરથી ભેાળાનાથ સારાભાઈ એ અલંગ ગાયા, અને કાન્તે મરાઠી ચાલની સાખીએ અને અંજની ગીતા રચ્યાં. ભાળાનાથભાઈના સંબ ંધમાં વિશેષ કારણ એ પણ હાય કે તેમણે મુંબઇની પ્રાર્થનાસભામાં ગંભીર ધર્મભાવનાના અભંગે સાંભળ્યા હાય અને તેથી તેઓ અમદાવાદની પ્રા નાસમાજમાં તેવા સલગા ગાવા પ્રેરાયા હૈાય. આવી અસર સાહિત્યના અને જીવનના ખીજા પ્રાંતામાં પણ થયેલ છે. સરકારી નિશાળામાં ભણાવવાનાં પાઠચપુસ્તકા પ્રથમ મરાઠીમાં થયાં અને તેના ગુજરાતી તરજુમાનાં આપણાં પાઠ્યપુરતા થયાં. પહેલું મરાઠી વ્યાકરણ લખાયું અને પછી તેનેા તરજુમા થઈ ગુજરાતી વ્યાકરણુ બન્યું તે પ્રથમ આપણી શાળાઓમાં ચાલતું. ૧૧ પહેલાં નાટકા મરાઠીમાં ભજવાયાં, અને એ મરાઠી કંપનીનાં નાટકા જ કદાચ સૌથી પહેલાં ગુજરાતે જોયાં,૧૨ જેની અસરના અવશેષ તરીકે કદાચ અત્યારે પદ્મ નાટકની શરૂઆતમાં સૂત્રધાર ચકરી દક્ષિણી પાઘડી પહેરીને આવે છે. મરાડીની આપણા ઉપર આવી અસર થાય તે તે વખતે સ્વાભાવિક હતું. નવાઇ તે એ છે કે અત્યારે મરાઠી વામયની કાઇ પણ વિશિષ્ટ અસર નીચે આપણે છીએ નિહ.
જેમ નર્મદાશંકરે નવા તરીકે યેાજેલુ` વીરવૃત્ત' દ્વાવણીના જ વિસ્તાર છે, તેમ સદ્ગત હ. હ. ધ્રુવે પ્રયેાજેલ મધુભુત્ વૃત્ત પણ એક પ્રકારની લાવણીના જ વિસ્તાર છે. બન્નેના દાખલા પાસે પાસે મૂકવાથી તે જાઈ આવશે.
મધુમૃત વૃત્ત
રાર્ક ક્રાણુ ચાતક વિજ્ર વસમેા દાહ સહી મેશ ચડવા ચઢવી વિણ કાણુ ગાળે વિરહનિશા અનિમેષ ? વિના ચારી પા ભક્ષણ શકે કાણ કરી લેસ ?
૧૧. સાઠીના સાહિત્યનું દિગ્દર્શન, પૃ. ૧૩-૧૪. ૧૬. પ્રસ્થાન પૃ. ૭, ગુજરાતી ર’ગભૂમિ, પૃ. ૩૪૧.
Page #26
--------------------------------------------------------------------------
________________
૧. પદ્યરચનાના ફેરફારો
[ ૧૯ તે તેને અપુ” હું વિરહ જ્વાળામુખી વિરહની જવાળા થકી જનંતી!?! જે ન ચકારી હોય તે હરિની ઝાંખી માટે તલસતી ?
હર હે ઝાંખો માટે તલસંતી. હવે એમની લાવણનો નમૂનો લઈએ.
હિંમત હારો મરદ ઘડી ના ગઢ લડિને લેવો
લે રસ લહેજત ભર ધુંટડે ઘૂંટડે છે કે. મધુભતમાં પહેલી ત્રણ પંક્તિમાં ર૭ માત્રાઓ છે. છેલ્લી બેમાં ૨૮ છે અને લાવણની દરેક પંક્તિમાં ૨૬ માત્રા છે. ટૂંકી પંક્તિઓ છે તે આગલી પંક્તિઓને દોઢાયેલો ભાગ છે અને છેલ્લી પંક્તિમાં તો શબ્દોનું પણ પુનરાવર્તન થયું છે. તેથી વિશેષ ફેર નથી. બીજે ફેર હોય તો તે સંગીતના તત્ત્વને છે
નર્મદાશંકરની અને હ. હ. ધ્રુવની લાવણીમાં ફેર છે તે સ્પષ્ટ દેખાય છે. તે સિવાય અનેક પ્રકારની લાવણીઓ નર્મદે વાપરી છે અને તેની જય જય ગરવી ગુજરાત ની લાવણીનો પ્રયોગ મણિભાઈ નભુભાઈ વગેરેએ એમની પાછળ કર્યો છે. આ ભિન્ન ભિન્ન પ્રકારની રચનાઓમાં સમાન તત્વ કર્યું? આ પ્રશ્નનો જવાબ સંગીતના તાલમાંથી મળે છે જે મારા વિષય નથી એમ મેં પહેલેથી કહ્યું છે. નર્મદાશંકરે વીરવૃત્તને નવું વૃત્ત કહ્યું માટે મારે આ પ્રશ્ન લેવો પડે, નહિતર લાવણી પણ સંગીતપ્રધાન જ છે. મારા એક સંગીતા મિત્ર જેમને તબલાંને સારો અભ્યાસ છે તેમની સાથે ચર્ચા કરતાં મને એમ જણાયું છે કે લાવણે એ કઈ રામ નથી પણ એક પ્રકારના તાલ છે. એ તાલ શિષ્ટ કે ઉસ્તાદી સંગીતને નથી. સંગીતશા અને વ્યવસ્થિત કરનાર શ્રીયુત ભાતખંડેનાં સંગીતનાં પુસ્તકમાં એ તાલનું વર્ણન નથી. તેની માત્રા માઠ છે અને તાલ ત્રણ છે. પહેલી ત્રીજી સાતમી માત્રા પર તાલ પડે છે–પાંચમી પર ખાલી જાય છે. જેમ આપણે રાસ હીંચકે ભવાઈના તાલે શિષ્ટ સંગીતના
Page #27
--------------------------------------------------------------------------
________________
૨૦ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ન હેઈ ગુજરાતના દેશ્ય તાલે છે તેમ આ લવણ તાલ પણ શિષ્ટ સંગીતનો ન હોઈ દક્ષિણને દેય તાલ છે. તેને તેઓ ધુમાલી તાલ કહે છે. વળી અન્યત્ર સાંભળ્યું છે કે દાદરા અને ખેમટની કુત પદ્ધતિ કરવાથી આ લાવણનો તાલ થઈ શકે છે.
નર્મદાશંકરની પેઠે નવલરામે પણ એક ન છન્દ મેઘદૂતના ભાષાન્તર માટે જો એ પણ યુગબલ બતાવે છે. ઉપર તેમનું અવતરણ આપી હું બતાવી ગયો કે તેમને દેશીઓમાં “પ્રૌઢિ’ ન દેખાઈ, અને સંસ્કૃત વૃત્તો લોકોને અપરિચિત જણાયાં તેથી તેમણે મેઘછન્દ . “ તારૂં ગોકુળ જેવાને આવ રે મથુરાના વાસી” એ પ્રચલિત ગીતની પંકિતના વિસ્તારથી તેમણે પાંચ પંક્તિની એક કડી બનાવી :–
એક કુબેર તણે ગણું રક્ષણ રોજ કરે ફુલ બાગ જે ગુણવંત સુજાણ ચતુર સ્રરંગી પ્રેમી અથાગ
સંગીત રૂપ સલુણે નિજપત્ની પદ્મિની નારનું પાળે વ્રત પેમે
છે સહજ સુગમ રહેવું સદા પ્રીતિના નેમે. આમાંની છેલ્લી બે બરાબર ઉપરના ગીતની જ પંક્તિઓ છે. ઉપરની ત્રણ પંક્તિઓમાં ત્રીજીને સ્વતંત્ર પંકિત ન ગણીએ તો ચાલે કારણ કે તે પહેલી પંકિતને દેઢાવવાથી થયેલી છે અને ગાવામાં બીજી સાથે જ ગવાય છે. શ્રીયુત નરસિંહરાવભાઈ કહે છે કે એ છન્દ એ દેશમાં બેસાડવાને પિતે સફળ થયા નથી. ૧૩ મૂળ મેં પંક્તિ જે લેકગીતની છે તે લેકગીત સાંભળ્યું નથી. પણ આ મેઘ છન્દ ગવાતો સાંભળ્યો છે અને હું માનું છું કે તે ઢાળ ખરે હશે.૧૪
૧૩. મનોમુકુર પૃ. ૩૧૩
૧૪. મેં શ્રી મહાદેવ હરિભાઈ દેસાઈને ગાતા સાંભળ્યા છે. તેઓ પિતાના પિતા પાસેથી શીખેલા અને તેમના પિતા સગત નવલરામભાઈ પાસેથી, એવી મારી ગુરુપરંપરા છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
૧. પદ્યરચનાના ફેરફારો
[ ૨૧ તેના ગાનમાં સંસ્કૃત વૃત્તની “પ્રૌઢિ” છે એમ તો હું નથી કહી શકતો. પણ મૂળ ગીતના સંગીતને તેમણે સુંદર વિસ્તાર કર્યો છે અને તેમાં વિવિધ્ય પૂર્યું છે એવી પ્રતીતિ તો થાય છે. પણ આ પ્રશ્ન પણ સંગીતને જ છે જેને મારા વિષયમાંથી મેં બાદ કર્યો છે.
ગઝલ વગેરેને પ્રયોગ પણ આ આધુનિક સાહિત્યના કાલમાં વધ્યો છે. પણ તે પ્રયોગો વર્તમાન સાહિત્યયુગમાં પ્રથમ થયા એમ નહિ કહી શકાય. કૃષ્ણરામે કળિકાળનું વર્ણન કર્યું છે તેમાં તે ફરિયાદ કરે છે કે :
ફારશિયાના હરફ વસ્યા વિપ્રની વાણે
ગજલ રેખતા તરફ, ગમતા દીઠા ગાણે. ગુજરાતમાં ૫૦૦ વરસ પહેલાં સ્વતંત્ર મુસલમાની રાજ્ય રસ્થપાયેલું. અને આપણું મુત્સદ્દી કમેને ફારસી સાહિત્યનો સારો અભ્યાસ હતો એ પ્રસિદ્ધ છે. એટલે ગજલ વગેરે છેલ્લાં ૫૦–૭૫ વરસનાં જ હોય એમ લાગતું નથી. રેખતા ભવાઈમાં પુષ્કળ ગવાય છે અને જો કે ભવાઈમાં અત્યારે પણ ઉમેરે પુષ્કળ થાય છે તે પણ રેખતા પિણે વરસની તે પહેલાં ભવાઈમાં પ્રવેશ પામ્યા હશે એમ જણાય છે. એ ગમે તેમ હોય. ગઝલનો શિષ્ટ સાહિત્યમાં બહોળો પ્રયોગ એ આધુનિક યુગનું જ લક્ષણ ગણાય. રણપિંગલમાં ગઝલોને સ્થાન મળ્યું તે પણ પિંગલને સ્વતંત્ર વિકાસ સૂચવે છે. અત્યારે ગઝલેના અનેક પ્રકારો ઘણા જ સૌકર્યથી આપણા લેખકો અને ગાયક પ્રયોજી શકે છે. તેનાં મિશ્રણે અને પ્રાસમાં આપણું લેખકોએ કેટલાક નવા પ્રયોગો કર્યા છે. '
ઉપર બતાવ્યા પ્રમાણે, જેમ મરાઠી સાહિત્યની અસરથી આપણા સાહિત્યમાં કેટલીક નવી પદ્યરચનાઓ આવેલી છે તેમ બંગાળી સાહિત્યના વધતા જતા પરિચયથી પણ નવી પદ્યરચનાઓ આપણા સાહિત્યમાં પ્રવેશ મેળવે છે. બંગાળી સાહિત્યની બીજી અસરોની અપેક્ષાએ આ અસર મોડી થઈ બંગાળી નવલકથાઓ
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૨ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ૧૮૮૬ પહેલાંથી ગુજરાતીમાં ઉતરવા માંડી, ત્યારે બંગાળી પધરચના માત્ર થોડાં જ વરસો ઉપર ગુજરાતીમાં આવી. તેનું કારણ બંગાળી ભાષાની ખાસિયત છે એમ હું માનું છું. બંગાળી ભાષામાં કંઈક અંગ્રેજી ભાષા જેવો પ્રયત્ન (accent) છે અને તેની બાઉલ ને બીજા દેશ્ય ઢાળ અને ગુજરાતી ઢાળો વચ્ચે આ ઉચ્ચારનો મટે અંતરાય છે. વરતુના ભાષાન્તર માટે પુસ્તકારૂઢ ભાષાનું જ્ઞાન બસ છે પણ કઈ ઢાળનું અનુકરણ કરવા માટે બોલાતી ભાષાનો નિકટ પરિચય જોઈએ. બંગાળીનો આ નિકટ પરિચય, મરાઠી હિંદીની અપેક્ષાએ આપણા ગુજરાતીઓને નહેતો જ એમ કહીએ તો ચાલે. એ બહેળો પરિચય હમણાં હમણમાં થયો. શ્રીયુત મહાદેવને મહાત્માજી સાથે અનેકવાર શાન્તિનિકેતન જવાનું થયું અને તેમણે જ સૌથી પહેલાં “એકલો જાને' અને ચિન્તા કર્યો ચાલશે ના' એ ગીત મૂળ રાહમાં ઉતાર્યા. તે પછી વિવાપીઠ સ્થપાતાં આ સંબંધ વધ્યો અને તેને પરિણામે બીજી . રચનાઓનું અનુકરણ શ્રી ઝીણાભાઈ દેસાઈએ કર્યું. તેમને એક જ દાખલો મૂકું છું –
વસન્ત
(રવિ બાબુના “જદિ તારે તાઈ ચિનિગ ને ઢાળ)
વીણા નીરવ જગાડી આ કોણે? કેણે આજે નૂતન છળે, ભર્યું જીવન આ આનન્દ –
વસને વસતે ? પષન વહે આતુર ગાને, જાગે તૃષા પ્રાણ પ્રાણે?
કળી જાગે નૂતન રંગે ભરી જીવન જે આનન્દ –
વસન્ત વસતે !
Page #30
--------------------------------------------------------------------------
________________
૨. વૃત્તોની ચિશ્ચય રાજાએ
'[ ૨૩
આવી આતુર ગાને હદય–દ્વારે આજે, આવી સકલ અમે હારે માગ્યું હારું હૃદય-ધન રે ! આજે કુસુમ શ્વાસે ?
કોણ બોલાવે હિંગ દિગન્ત ભરી જીવન નૂતન છ દે
વસતે વસન્ત ! પણ આ અને આના જેવા બીજા નમૂના બતાવે છે કે બંગાળી ઢાળોનાં અનુકરણે નહિ થઈ શકે. બંગાળીમાં જે બળવાન પ્રયત્ન આવે છે તેવો પ્રયત્ન આપણામાં મૂક્તા વર્ષે જાણે ચગદાઈ જાય છે. શ્રી ઝીણાભાઈએ પોતે જ થોડા આવા પ્રયત્ન કરીને છોડી દીધા છે. શ્રીયુત નગીનદાસ પારેખ અનુવાદમાં આ ઢાળોને ઉપયોગ કરતા નથી, એટલે આવી પદ્યરચનાઓનું ઝાઝું અનુકરણ થાય એમ જણાતું નથી. આપણાં જ ગીતોના લયમાંથી પિંગલનાં બીજેને શોધી નવા સાદા રૂચિકર માત્રામેળ છન્દો થઈ શકે એમ હું માનું છું પણ આ મારો તર્ક છે. તેને માટે ઘણા પ્રયોગો થવાની જરૂર છે.
એટલે આપણું કાવ્યસાહિત્યમાં મરાઠીમાંથી નવા છ આવ્યા તે જ નવા છે. બાકી નર્મદાશંકરે કરેલ વીરવૃત્ત કે હ. હ. ધવને મધુભત એ બીજા છબ્દોના વિસ્તાર કે વૈચિત્ર્યમય રચનાઓ જ છે અને હવે તે વિષયને આપણે વિચારીશું.
વૃત્તોના વિસ્તારની અને મિશ્રણની વૈચશ્યમય
રચનાઓ
ઇન્દોની વિચિવ્યમય રચનાઓનું પૃથક્કરણ કરવામાં, મીયત કે. હ. ધ્રુવે “પદ્યરચનાના પ્રકારે” ઉપર જે એક લેખ અને
Page #31
--------------------------------------------------------------------------
________________
૪].
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ૧૯૦૮માં પ્રસિદ્ધ કર્યો તેથી ઘણે પ્રકાશ પડે છે. ખરું કહીએ તો પિંગલનું શાસ્ત્રીય નિરૂપણ આ પ્રયત્નથી જ શરૂ થયું છે. તે પહેલાં પિંગલનું નિરૂપણ ગણના કૃત્રિમ વિભાગેથી થતું, જેથી છન્દના સંવાદનું રહસ્ય અને છન્દને વિકાસ અભ્યાસને નજરે ચડતો નહોતો. તેમના એ નિરૂપણ પછી પિંગળની ચર્ચાએ નવું જ સ્વરૂપ લીધું છે. મારા આ વિષયના અધ્યાપનના અનુભવથી હું કહી શકું છું કે આપણે શાળાના શિક્ષણ માટે પણ એમના જ ધોરણે પિંગલ બનાવી અભ્યાસક્રમમાં મૂકવું જોઈએ. દલપતરામના પિંગલે પિતાનું કામ હવે પૂરું કર્યું ગણીએ તો તેમાં દલપતરામને અન્યાય થતો નથી. "
આપણે ગયા વ્યાખ્યાનમાં લાવણ વિશે પ્રથમ કહ્યું છે. તે લાવણની જ એક સંવાદી રચના પ્રથમ જોઈ લઈએ. એ શ્રીયુત પતીલ'ના મારા પરના ખાનગી કાગળમાંથી હું મૂકું છું.
અપસોસ! હિમાચલ, સ્વર્ગ સાથ હસનારા ! શિરચંદ્ર શિવના સ્થાન, મહાબળ! દીઠે હે નહીં તને, હો વીર, સુણ યશ હારાર મહે નહિ જ આત્મને કાંઈ કૃતારથ કીધો, તુજ લઈ દશ્યના હાવ-અનેરો મીઠો; એ શુદ્ધ હદયના સંત સ્વસ્થ સુખયાલી ! હે હિંદ બાલુડાં કાજ ત્યાગ હા! લીધે,
હિંદ રક્ષવા ધરી પ્રચંડ સમાધી, હે હિંદ હિતાર્થે, હિન્દુ હિતાર્થે ભસ્મ શરીરે સાધી. શ્રીયુત “પતીલ” આને સ્પેન્સેરિયન પ્રયત્નબન્ધ તરીકે મને કાગળમાં ઓળખાવે છે, તે, આપણે છન્દના પ્રયત્નોની પ્રેરણા અત્યારે અંગ્રેજી કાવ્યસાહિત્યમાંથી મેળવીએ છીએ તેના એક વિશેષ પુરાવા તરીકે નેધું છું.
Page #32
--------------------------------------------------------------------------
________________
૨. વૃત્તોની વૈશિધ્યમય રચનાઓ
શ્રીયુત કે. હ. ધ્રુવની પદ્ધતિએ લાવણુઓનું પૃથક્કરણ કરતાં કેટલીકમાં મુખ્ય બીજ દાદા છે એ સહેલાઈથી સમજાય એમ છે. તે જ બીજ સવૈયામાં પણ પ્રધાન છે. આ ચતુષ્કલ દાદા બીજ સંગીતને ઘણું અનુકૂલ છે. ઘણું ગેય રચનાઓમાં એ બીજ પ્રધાન છે. શ્રીયુત કે. હ. ધ્રુવે આ પૃથક્કરણ કરી બતાવ્યું તે પહેલાં પણ આપણા કવિઓને આ દાદા બીજની શક્યતાનું ભાન થયું હતું. છન્દોના ગુણાકાર ભાગાકાર સરવાળા બાદબાકી કરવામાં રસ લેનાર કવિશ્રી નહાનાલાલે વિલાસની શેભાનાં કાવ્યની ટીપમાં સવૈયા વિશે કહ્યું છે કે “આ ઢાળનું ભવિષ્ય આશાભર્યું અને ઊજળું લાગે છે.”
હવે આ દાદા બીજના જ વિસ્તારવાળી કેટલીક વિચિત્ર કૃતિઓના દાખલા કવિશ્રી ખબરદારના કાવ્યમાંથી આપીશ. તેમણે કદાચ આધુનિક સર્વ કવિઓમાં સૌથી વધારે આ જાતની રચનાઓ કરી છે. અને તેમની પછી અનેક કાવ્યલેખકેએ તેનું અનુકરણ કર્યું છે જે તેની સફળતા બતાવે છે.
દિવ્ય દઃ અમે ભરત ભૂમિના પુત્રો
અમ માત પુરાણુ પવિત્ર, રે જેનાં સુંદર સૂત્રો
ઝળકાવે ઉચ્ચ ચરિત્ર, અમ અંતરને ઉદ્દેશી
કરશું હેકર હમેશ અમે દેશી દેશી દેશી
ઓ દિવ્ય અમારા દેશ.
અદલ છંદ : કે બુલબુલ આવી, ઝાડે બેશી, મીઠું ગાનું ગાય, મેના આવી મધુર સ્વરમાં ઉત્તર દેતી જાય.
Page #33
--------------------------------------------------------------------------
________________
# ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
પુનરાવળી
અલાઉદિન ખિલજી જવ આવ્યે ચિંતેાંડને જીતવા દળ લાયેા, વી પ્રતાપ અખ'ડ અતાવ્યા,
કાની આજ ક્યા તે કરીએ કાનાં ગાન થકી કુર ભરીએ કાની પ્રતિમા નજરે ધરીએ,
માર વસત
એવા કાણુ હતેા નરવીર ?
માર વસ'ત
કામળ જેની અદ્ભુત તે શી
કે હતે! એવા રણધીર ન દીઠી પૂરી
બાદલવીર " બદલવીર !
ન દીઠી પૂરી કાંત મધુરી પ્રતિમા શૂરી
રણ શાભાવેશ બાદલવીર ! આ સ`ને પિંગળની સંજ્ઞામાં મૂકી વખત લેવા ઇરછતા નથી. કંટાવનું ખીજ પણ દાદા છે. ન`દાશંકર કવિએ, સદ્ગત ગેાવનરામે અને ણિભાઈ નભુભાઈ એ (ઉત્તરરામચરિતના ભાષાન્તરમાં ) કટાવની રચનાએ કરી છે. પણ શ્રી ત્રિભુવન વ્યાસે નવીન પ્રકારનાં પેાતાનાં બાલકાવ્યેામાં તેને ઉપયાગ કર્યો છે તેને એકાદ દાખલા જોઈ એઃ
ખારાં ખાસ ઊસ જેવાં માં આછાં તેલ પાણી દુનિયા ઉપર એવાં પાણી રેલમછેલ ! આરે કે આવારા નહિ,
પાળકે પરથારા નહિ,
સામેા તેા કિનારા નહિ,
પથરાયા એ જળસાર સભર ભર્યાં !
મે' આગળ કહ્યું કે નવી નવી પદ્યરચના કરવાની પ્રેરણા અગ્રેજી
Page #34
--------------------------------------------------------------------------
________________
૨. વૃત્તોની ચિધ્યમય રચનાઓ
2. [ ૨૭ પદ્યરચનાની સમૃદ્ધિ જેવાથી થયેલી છે. ઉપર શ્રી ખબરદારની કેટલીક રચના મૂકી છે અને હવે પછી મૂકીશ તેમાંથી કેટલીકમાં તે કવિએ પોતે અંગ્રેજી ચાલનું અનુકરણ કર્યું છે એમ સ્પષ્ટ કહેલું છે. શ્રી ત્રિભુવન વ્યાસના પ્રયત્નમાં પ્રેરણા અંગ્રેજીની છે એમ નહિ કહી શકાય. તેમણે જોયું કે જૂના સમયથી ચાલ્યાં આવતાં બાલકાવ્યો કે જોડકણું ઘણાંખરાં કટાવમાં છે, અને પછી આપણા કવિઓએ વર્તમાન સમયમાં સિદ્ધ કરેલી વૃત્તસમૃદ્ધિ અને મુક્તિના વાતાવરણમાંથી પ્રેરણા લઈ તેમણે નવા પ્રયોગો કર્યા, અને તે સફળ થયા છે.
શ્રીયુત ખબરદારની એવી જ બીજી વૈચિત્ર્યમય-રચના હરિગીતની છે. આવી નાની વાતને મોટું ઈતિહાસનું નામ આપવું હું પસંદ કરતો. નથી. છતાં છન્દોની આકૃતિઓ ધીમે ધીમે કેમ બદલાય છે તેને એક અણુશુદ્ધ દાખલો આ હરિગીત છે માટે તે વિશે થોડું કહું છું. પરંપરાથી ચાલતો આવતો હરિગીત, શ્રી કે. હ. ધ્રુવની પરિભાષામાં નીચે પ્રમાણે છે –
aઉદ
દાલદા
દાલ
લાલ
દલપતરામે હરિગીતનું આ જ સ્વરૂપ સ્વીકાર્યું છે. આમાંથી પહેલા બીજના તાલ રહિત દાને નર્મદાશંકરે છેડી દીધું અને ૨૮ ને બદલે ૨૬ માત્રાનો હરિગીત કર્યો. ૧૮૬૦ ના પિંગળ પ્રવેશમાં તેઓ કહે છેઃ “હરિગીતનાં બંધારણમાંને નિયમ મારે ન રાખેલ છે.” આ નર્મદાશંકરી હરિગીતને પછીથી વિષમ હરિગીત નામ મળ્યું. તે પછીથી આની ઘણું રચનાઓ થઈ છે, જેમાં ઘણું મને હર છે. પણ આ વિશે એટલું કહેવું પ્રાપ્ત થાય છે કે એક જ કડીમાં કાઈ પંક્તિ સાદા અને કાઈ વિષમ હરિગીતની નાંખવાથી પઠનમાં ખલન થાય છે. તે પછી શ્રીયુત નરસિંહરાવે આ હરિગીત ઉપરથી એક
૧ દાખલા તરીકે: “અડકણ દડકણ, દહિનાં ટાંકણ, દહીં દડૂકે, પીલ પાકે, શ્રાવણ મહિને, વેલે ચાલે ... .. ” આ જોડકણું, અનેક પાઠાન્તરે સાથે, ગુજરાતના ઘણા ભાગમાં બોલાય છે, તે વટાવ છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૮]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય -બીજુ સંવાદી સ્વરૂ૫ ર્યું જેનું નામ તેમણે ખંડ હરિગીત પાડ્યું છે. તેમણે નર્મદાશંકર હરિગીતનું સ્વરૂપ જરા જુદી રીતે મૂકી બતાવ્યું – જને હરિગીત –
દાદાલદા દાદાલદા દાદાલદા દાદાલદા નર્મદાશંકરી
દાલદાદા દાલદાદા દાલદાદા દાલદા તે ઉપરથી ખંડ હરિગીત – ૧
દાલદાદા દાલદા દાલદાદા દાલદા દાલદાદા દાલદા
દા દાલદાદા દાલદાર તે ઉપરાંત શુદ્ધ હરિગીતનાં બીજોની અનેક વિચિત્યમય રચનાઓ થાય છે
જે મિશ્ર હરિગીત ગણાય છે. આ પ્રયોગ પહેલો કોણે કર્યો તે જાણુમાં - નથી. પણ આના પહેલા પ્રયોગો સત બાબુરાવના સને ૧૯૦૦માં લખેલા “સ્નેહનું સ્વપ્ન” એ કાવ્યમાં, શ્રી ન્હાનાલાલ કવિના કેટલાંક કાવ્યો ભા. ૧ લાનાકે ઘંટારવ” કાવ્યમાં અને શ્રી ખબરદારના મેઘને એ કાવ્યમાં છે, જેમાંનો એક ખંડ હું નીચે ઉતારું છું.
ઓ મેઘ વૃષ્ટિ લાવજે તુજ રેલ અહિં રેલાવજે
ગડગડ કરી
ભડભડ કરી
રણવાદ્ય તુજ વગડાવજે!૨. જુઓ “ઘુવડ” કાવ્ય ઉપર ટિપણ નૂપુરઝંકાર. આ કાવ્ય પ્રથમ પ્રસિદ્ધ સં. ૧૯૬૩ માં.
૩. આ રચના માટે મિશ્ર હરિગીત નામ મને યોગ્ય લાગતું નથી. તેમાં હરિગીતથી ઇતર કઈ છન્દના બીજનું મિશ્રણ નથી. હું તો આને પણ ખંડ હરિગીતની એક વિશિષ્ટ રચના કહું, કેમકે આમાં હરિગીતની આખી પંક્તિને બદલે તેને એક ખંડ આવેલો છે. જુઓ ટીપ ૫. માં ખંડ શિખરિણી વિશેની ચર્ચા.
૪. પ્રસિદ્ધ સને ૧૯૦૩.
Page #36
--------------------------------------------------------------------------
________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
ધરણી વિશે કંઈ તાપના સંતાપ છે
પૂંઠે પડડ્યા મનહરમુખી કંઈ પાપ છે? એ સર્વને તુજ રેલમાં ઘસડી જઇ હેમાવજે
ઓ મેઘ કર કર વૃષ્ટિ ! દૂર દૂર સર્વ એ કહેવડાવજે. સંરકૃત વૃત્તોની પણ આવી વિચિત્રમય ચારુ રચનાઓ થઈ છે, તેમાં મુખ્ય તોટક આવે છે. તોટકનું બીજ લલગ છે. તેનો પહેલો પ્રયોગ કદાચ કાતે –
નહિ તે કઈ દેલવાચ નયનો પણ નિર્મલ નેહ સરવર સારસયુમ્મસમાં પરિપૂર્ણ દયારસ
એ જખમી દિલનાં શયને. કલામાં પ્રથમ નવો રસ્તો પડતાં વાર લાગે છે, પણ એક વાર રસ્તો પડ્યા પછી તે માર્ગે પ્રગતિ એકદમ થવા માંડે છે. આ લલગા બીજના આ પછીના દાખલા સુંદર ચિત્ર્યવાળા અને મધુરલલિત સંગીતવાળા એકદમ થવા માંડ્યા. પ્રથમ શ્રી ન્હાનાલાલ કવિને કેટલાંક કાવ્ય ભા. ૧ લાને દાખલ આપું –
આવે અશ્વયુથો !
શિદ વ્યર્થ મળે? નહીં ચક્ર ચડું નભ મંડળને
રસ કોયલડી
તિમિરે છે બૂડી ચુમી ભાવિ સમા જગ અંચળને. શુભ મ પ્રભા હમને શુભ હે, તિમિરે અમ આત્મવિહાર રહે. ક્ષિતિજે નમતું જ ઝીણું પડ્યું, ઝુલતું ઝુલતું ઉભરાઈ ગયું; પણ જે ! વ્રતની સરિતા અતલે હસતી રમતી રતૃપ્તિ ઝીલે.
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૦ ] . - અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ઘન! જા, અયિ! જા, તુજ તાંડવ ઘોર સમું કદી હું નહીં નૃત્ય કરે; જરી જે! તમરાજની પાંખ્ય નીચે જગ રાચી રહેલ હું કેમ ડરે? બીજા દાખલા શ્રીયુત ખબરદારનાં કાવ્યોમાંથી લઉં છું.
અદલ છેદ જગમાં બહુ સુંદરતા સરછ મહુવાર છતાં મનની મરજી મધુરાં ફુલડાં સઉને વરજી
તુજ શું બની ઘેલી, નિરખે નિરખે તુજને જ અહીં, નહિ દષ્ટિ કરે સ્થળ અન્ય કહી તુજ મહ સમો કંઇ મોહ નહીં
ફુલરાણી ચમેલી ! • મણિ છેદ રજની ઊભી આભ તીરે
વળ સર્વ ભરે તિમિર વનમાં સઘળું ગુંચવાઈ ગયું,
પડયું વાચસ પીઇ શિરે. ટિકની નવી રચના જેમ પ્રથમ કા કરી તેમ ખંડ શિખરિણીની રચના પણ પહેલી તેમણે જ કરી છે:–
(b) વંદ રિવરિજી
ના નવ ઘોર જોતાં, वळी नचवजे कान्त चौतडां, नमेरी छायानो विकट तव घेरो घट थशे,
चळाती ज्योत्स्नानो मणिमय प्रीति पंथ दोपशे. ૫. આ હકીક્ત મેં પ્રથમ પૂર્વાલાપના દુધાત પૃ. ૪૬ મે લખી. તે ઉપર શ્રી નરસિંહરાવ Gujarati Language and Literature Vol. II પૃ. ૨૮૮-૮૯ મે એક નોટમાં લખે છે. પ્રસંગ ખંડશિખરિણીને છે, હું દાખલો અને નોટ બને ઉતારું છું:
Page #38
--------------------------------------------------------------------------
________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
વો હૈયે તારે?
રહ્યો એ આધારે: પ્રિયે તેમાં મારે પ્રણય દુનિયાંથી નવ થયો
નવા સંબંધોને સમય રસભીને પણ ગયો. ( Manimaya Senthi, by Nhanalal D. Kavi., Kotalank Karyo, Part 1 pp. 62-63).
Note :--This combination was first devised by Manisbankars R. Bhatt; so claims Mr. Ramnarayan Pathaka in his introduction to Purvalapa (collection of Manishankrra's poems) at p. 46 thereof. The claim is based on the poem entitled udgara. A look at it, however, shows that it is a further combination of 37727 FCT fraftoft (which I shall soon illustrate) and the खंड शिखरिणी of Nhanalal's Manimaya Senthi. This pare खंड शिखरिणो came into being in this Poem in 1898 and in Narsinhrao's poems in A. D. 1907.
(c) अभ्यस्त शिखरिणीः
प्रिये पादाम्बुजे,
हले त्हारा ओजे, विधाते ! गेबी ए तव सुतनु ! आछा रसरूपे समर्पलु लेजे जीवन रसखोळे, अनुपमे
घनविभवमा विद्युत हसेः ..
जलधिजलमां को नदी लसेः ऊँचे व्योमान्तमा झळहळतो ज्योति ऊँ? वसेः
सखि हारी मूर्ति हृदयभवने एम विलसे. (Indakumara, Act. I scone II pp. 27-28 by Nhanalal D. Kavi)
Note:-Mr. Nhanalel like Manishankara Bhatte in his poem, Udgara, has combined here अभ्यस्त with खंड शिखरिणी, the first
Page #39
--------------------------------------------------------------------------
________________
૩ર !
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય. નહિ તદપિ કગ મુજને :
નયન નિરખે માત્ર તુજને
હરે દષ્ટિ વહાલી, સદય મૃદુ તારી જ રુજને. hall of this stanza being 37+ZET Frafit and the second che being ās રિવરિળી.
આમાં મણિશંકરે ખંડ શિખરિણી પહેલો લખ્યો અને કવિશ્રી નહાનાલાલે પછી લખ્યો, એ પૌવપર્યને પ્રશ્ન હોય તો એટલું જ કહેવાનું કે “ઉગાર” કાવ્ય ૧૮૯૦ માં લખાયેલું હતું (જુઓ પૂર્વાલાપ, કાવ્યાની આનુપૂવ પૃ. ૯૪) અને “મણિમય સેંથી” ( શ્રી. નરસિંહરાવ કહે છે તે. પ્રમાણે) ૧૮૯૮ માં લખાયું. એટલે ઉદ્ગાર પહેલું લખાયું તેમાં સંદેહ નથી. ઉદ્ગારની પદ્યરચના શુદ્ધ ખંડ શિખરિણું નહિ પણ અભ્યસ્ત શિખરિણી અને ખંડ શિખરિણી બન્નેનું મિશ્રણ છે એવું વક્તવ્ય હોય
પણ એ ધ્યાનમાં રાખવાનું છે કે શ્રી નરસિંહરાવ જેને ખંડ શિખરિણી અને અભ્યસ્ત શિખરિણી એવાં બે રૂપો કહે છે તે બેમાંથી એક પણ ક૬ ગાર પહેલાં અસ્તિત્વ ધરાવતું નહોતું, અને તે પછી થયાં. આ ઉપરથી અનુમાન કાઢવું હોય તે એવું નીકળે કે મણિશંકર માત્ર ખંડ શિખરિણીના જ નહિ પણ અભ્યસ્ત શિખરિણીના પણ પહેલા પ્રયોજક હતા.
શ્રી. નરસિંહરાવની ચર્ચા માત્ર પરિભાષા પૂરતી જ હોય. તેમનું વક્તવ્ય એટલું જ હોય કે ચરણ: અંદરના યતિથી શિખરિણીના જે બે ખડે પડે છે તેમને પહેલા જ બેવડાયા હોય ત્યારે તેને અસ્ત શિખરિણી કહે અને બીજે વડા હોય ત્યારે તેને ખડ શિખરિણી કહે. એવી નામગ્યવસ્થા રાખવી હોય તો તેમાં મારે એટલું જ કહેવાનું કે ઉદ્ગારની પદ્યરચનાને સંવાદ એક સમગ્ર છે, જેમ ઇન્દ્રવજી અને ઉપેન્દ્રવજાના મિશ્રણથી થતો ઉપજાતિ નો છ છે, એ છનું મિશ્રણ નથી, તેમ આને, ખંડ અને અભ્યરત શિખરિણીનું મિશ્રણ કહેવાને બદલે એક નામ ખંડ શિખરિણી આપીએ તો સારું. કાન્ત પોતે તેને એ નામ આપેલું છે (પૂર્વાલાપ પ્રથમ આવૃત્તિ પૃ. ૪૮ ), અને એ નામ ખોટું નથી. ખંડ શિખરિણું એટલે જેમાં શિખરિણીની આખી પતિને બદલે તેને એક ખંડ જ વપરાય છે, પછી તે યતિ પહેલાં ખંડ હોય કે યતિની પછીના ખડ હોય. એ બને ખંડેને આપણે પૃથક્કરણથી જુદા ઓળખી શકીશું
Page #40
--------------------------------------------------------------------------
________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
[ ૩૨ આ પ્રયોગ ઘણું જ પ્રિય થઈ ગયો અને તેને ઉપયોગ થી -હાનાલાલ નરસિંહરાવ અને બીજાઓએ પણ કર્યો છે. થોડા વખત પર પ્રસિદ્ધ થયેલા શ્રી સુન્દરમના એક કાવ્યમાંથી તેને જરા જુદા પ્રકારનો એક દાખલો આપું છું.
પ્રવાહો આછેરા,
કદી ઊંડા ઘેરા, વહેતા ઝાઝેરા તવ ગુણ નદીના ઉછળતા મહા વિધારણ, તટ તરુવરે ગાન કરતા સમૂહે પક્ષીના, મધુ કલર ન ભરતા
પથિક લઈ વિશ્રાનિત ઠરતા. મંદાક્રાન્તાના ખંડેની પણ ચિત્ર રચનાઓ થઈ છે જેનો માત્ર એક જ દાખલે કેટલાંક કાવ્યો ભા. ૧ લામાંથી આપું છું.
' ધીરા ધીરાં, ડાં ઘેર સુખ સુહવતા, વર્ષનાં દુઃખ વીત્યાં,
નાકે આવ્યું, ના કઈ ફહાવ્યું ગત પ્રિયજને, આદ્રતા શું નથી ત્યાં? અનાવૃત્ત સંધિવાળાં સંસ્કૃત વૃત્તોને પણ વિસ્તાર થઈ શકે છે. મહાકાવ્યોના ટીકાકાર મલ્લિનાથે એક છન્દને મહામાલિની કહેલો એ ખરું પણ તેને સંવાદ તો એક જ છે. છતાં, તેનું નામ શું રાખવું એ મારે મન એ મહત્ત્વનો પ્રશ્ન નથી. શિખરિણીની વિચિત્ર રચનાઓ જ બતાવવાને મારો અહી ઉદ્દેશ છે. અને તેમાં મણિશંકરની ઉગારની રચના પ્રથમ છે એટલું જ મારું અહીં વક્તવ્ય છે.
૬. મલ્લિનાથે કોઈ પિંગલને આધારે મહામાલિની નામ આપેલું છે પણ એ છત્ત્વનું સ્વરૂપ જોતાં તેમાં માલિનીનો વિસ્તાર નથી જણાત. મને તે તે એક પ્રકારને દંડક જ જણાય છે. મલ્લિનાથે શિશુપાલવધના ૧૧ માં સર્ગના છેલ્લા ૬૭મા શ્લોકના વૃત્તને મહા માલિની કહેલ છે. તે શ્લોકનું છેલ્લે ચરણ નીચે પ્રમાણે છે.
तव वरद करोतु सुप्रातमहामयं नायकः ॥ અને તેનું લક્ષણ મલિનાથ નીચે પ્રમાણે આપે છે.
यदिह नयुगलं ततो वेदरेफैमहामालिनी ॥
Page #41
--------------------------------------------------------------------------
________________
૪]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
છે એ એમ બતાવે છે કે છન્દાના વિસ્તારથી નવા છન્દ થાય છે તે પહેલાં પણ પરિચિત હતુ. નીચે હું કવિશ્રી ન્હાનાલાલનાં કાવ્યેામાંથી વસ ંતતિલકાના વિસ્તારના એક દાખલે। આપું છું. વીત્યા કંઇક દિવસે પ્રભુ ! ત્હારી કુજે, વીતી અનેક ચડી ત્હારી સ્મૃતિ વિદ્વેાણી;
પિ’ગલની સ’જ્ઞામાં તેને નીચે પ્રમાણે મુકાય.
લલલ લલલ ગાલગા ગાલગા ગાલગા ગાલગા
અર્થાત્ આમાં છે. નગણ અને ચાર ગણુ આવે છે. માલિનીનુ' સ્વરૂપ નીચે પ્રમાણે છે
લલલ
લલલ ગાગા | ગાલગા ગાલગાગા
અન્નેને સરખાવતાં માલૂમ પડશે કે માલિનીના એક પણ ખડ મહામાલિનીમાં નથી. માલિનીને અંત પણ નથી. માલિનીના ખીજા ખંડમાં ગાલગા આવે છે અને તે પછી ગાલગાગામાં પણ ગાલગા નજરે પડે છે એ ખરું પણ એ ખડના સંવાદનું રહસ્ય ગાલગાનું આવર્તન નથી, પણ ગાલગા પછી ગાલગાગા થી ઉપસહાર થાય છે તે છે. બેની વચ્ચે સમાન અણુ માત્ર એટલા જ છે કે બન્નેમાં પહેલા બે નગણ આવે છે. મલ્લિનાથે કયા ગ્રન્થ માંથી પ્રમાણ ઉતાયું છે. તે જાણમાં નથી પણ પિંગલના ઇન્દ્ર:શાસ્ત્રમાં તેને નારાજ કહેલ છે તેનુ લક્ષણ નારાË નૌ હૈ મૈં ॥ ૭ – ૧૭ || એ સૂત્રમાં આપેલ છે. તેના ઉદાહરણમાં રઘુવ′શના ૧૨ માસના છેલ્લેા ૧૦૪ થા લેાક ઉતાર્યાં છે. નવાઈની વાત છે કે આ બ્લેકની ટીકામાં મલ્લિનાથ વૃત્તનુ' નામ આપતા નથી. આ àા ઉપરના પેાતાના અગ્રેજી ટિપ્પણમાં નન્દયગિર ચારિત્રવધ નમાંથી અવતરણ આપી વૃત્તનુ નામ તારાવ આપે છે—હૈં નનરવતુઘ્ન તારામાક્ષતે પણ તે પછી તેનુ નામ તારા અથવા તારા કહેલું છે—વિજાતિનની રો મવેતાં રહો તારવા. પશુ માનુ નામ ગમે તે આપીએ પણ તેનું બંધારણ તારનું જ છે. 'ડમાં પહેલા બે નગણ આવે છે અને પછી રગ અથવા યગણનાં આવત ના ચાલે છે. ( જુઆ આર્ટના કાષ ) આને દંડક ન હેવાનુ એક જ કારણ છે કે દંડમાં ર૦ કે તેથી વધારે અક્ષરા બેદઇએ; આમાં ૧૮ જ છે. બાકી બધી રીતે આ રગણાત્મક ડનું નાનું રૂપ છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
૨ વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
હારે પદે રવિની મ`ડલ તે જન્મયોગ ગીત ગુજતી અાજ પ્રથમ ત્રણ ૫ ક્તિએ વસન્તતિલકાની છે વિસ્તાર છે. ૧૪ વષઁના વસન્તતિલકાના વર્ણીના એ ખડા કરતાં ઉત્તર ખંડમાં પડેલા છે તે પહેલાં એક ગાલલ સધિ ઉમેરેલેા છે જે નીચે મે લીટી કરેલી છે. આનુ રૂપ મને એટલુ કવિશ્રીએ પણ એ જ સ્થલે તે વાપરી તેને Û એમ જણાય છે. આવી જ રીતે પ્રેા, ઈન્દ્રવન્દ્રને લબાગ્યેા છે:--
રાસ ખેલે
[ ૩૫
સ્મૃતિ જગાવે.
અને છેલ્લીમાં તેને મધ્યમાંથી સાત સાત ગાલલ સંધિ આવે
સ ́વાદી નથી લાગતુ. પ્રયાગ પડયા મૂકયા ઠાકારે એક જગ્યાએ
વહ્યા પછી બે ત્રણ રાજ જેવા,
એ ધાર એ ટોચ, અતુલ્ય ગઢી અધારે
બીજે ધસારે સર 4 ગયાં ને
સાતે મળ્યા ત્યાં શખ મહિત જોડ દેરે.
અહી ઉપજાતિ વૃત્ત છે. પહેલું ચરણ ઉપેન્દ્રવજ્રાનુ છે, ત્રીજું ઇન્દ્રવજાનુ છે. બીજું અને ચેાથુ લંબાવેલા ઇન્દ્રવાતું છે. અહીં પણ ઈન્દ્રવજૂના ૫ અને ૬ અક્ષરાના એ ખડા કરતાં ઉત્તર ખાંડના પહેલા લલગા બીજ પહેલાં એક લલગા ઉમેરાયું છે. અને અહીં પણ આ વિસ્તારથી વૃત્તમાં જરા શૈથિલ્ય આવતું જણાય છે, જો કે તે નિર્વાદ્ય છે. એક ખીજું : આ મહેન્દ્રવજાની પંક્તિમાં પાંચમે ગુરુ છે ત્યાં લલ્લુ મૂકવાથી પ ંક્ત બરાબર વસન્તતિલકાની થઈ રહે છે.
સાથે સાથે કવિશ્રીને એક બીજો પ્રયાગ, જેતે એ તેા હરિણીમાંથી સાધેલા કહે છે તે જોતા જઈએ. એ પ્રયેાગ, તેમણે આપેલા વન પ્રમાણે બેસાડવાના મેં પ્રયત્ન કર્યાં હતા પણ રિણીને સવાદ મૂલભૂત રાખતાં તે એસતે। નહાતા. શ્રીયુત કે. હ. ધ્રુવે મને તે સમજાવ્યા છે અને એ રીતે તે એક હરિગીત અથવા ગઝલની
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૬ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
ચાલ ગણાય તેવા જણાયા છે. વસન્તાત્સવના અણુ કાવ્યમાં તે પ્રથમ વપરાયા છેઃ
----
નયન ઉઘડયું પેલું એજસ્વી નવલ પ્રભાતનું', જગત ભરતું વ્હાલા ! જો તેજ ઉધડે તાતનુ'; નવ વસન્તાનિલના પમરે પરાગ અલૌકિક, વિરલ વિભૂતિ વધે સુરનાથ આધિદૈવિક. પિંગલની સનામાં તેનુ સ્વરૂપ નીચે પ્રમાણે થાય છે.
દાલદાદા દાંડા ! દા દાલદાદા દાલદા
વચમાં દંડ મૂક્યા છે ત્યાં યતિ છે. તે સામાન્ય યુતિ કરતાં કંઇક વધારે લાંમા છે. હિરણીમાં પડેલા પાંચ લઘુ આવે છે તેવા આમાં પ્રથમ દૃષ્ટિએ જણાશે પણ આખા કાવ્યનું અંધારણ વિચારતાં એવા નિયમ રહ્યો નથી એ સમજાશે.
પ્રે!. ઢાકારે યેાજેલા ગુલમ કી છન્દ ચામરના ગાલ બીજની અથવા નારાચ છંદના લગા બીજની ચિત્રરચના છે. નવા લેખકામાં એ ઠીક પ્રય થઈ છે. પણ છન્દની ટૂંકી ચાલ જોતાં. ગુરુ લઘુનું દૃઢ ખંધન જોતાં, વૈવિધ્યતા અનવકાશ અને સંગીતનેા અસબંધ જોતાં તેનું ક્ષેત્ર વિશાલ થઈ શકે એમ લાગતું નથી. વૈવિધ્ય માટે વચમાં વચમાં એટલી ટૂંકી પ ́ક્તિઓ કરવી પડે કે તેમાં પ્રાસે! મેળવવા દુધટ થઈ ય. છતાં કેટલીક રચનાએ આ છન્દમાં મનેાહર ચઈ છે, માત્ર એક જ રચનાનું દૃષ્ટાન્ત લઈશ.
દેવ ાલમાં હમે સુખે દિના વિતતાં, હમારુ ઝાઝ ને હુમે; ન અન્યનાં કદી થતાં, પરંતુ આજ કાલ કાપિયા નની પ્રા'ડ મચ્છ; ને સુકાની શી પ્રિયાતણે! બન્યા નઠાર ગ્રસ્ત. જાય આંખ
ને પાય આજ પાંખ.
હવે ીય દીલને થશે ન એકલાં નિરાંત
Page #44
--------------------------------------------------------------------------
________________
૨. વૃત્તોની ચિસ્યમય રચનાઓ
ભૂતકાળ ડારતે બની કરાળ; નાંખીને રસૃતિની જાળ.
જમિયતરામ કૃપાશંકર પંડયા
પ્રસ્થાન પુ. ૭ પૃ. ૧૫ ઉપરથી. પ્રો. ઠાકોર “આપણી કવિતા સમૃદ્ધિ માં ગજછન્દની ધ લે છે, અને તેને લલિત છન્દની સાથે સરખાવે છે પણ એ છન્દ મને તે કુતવિલંબિતના સંવાદ પરથી યોજાયો જણાય છે.
તહિ ચડી પડતું મુક્તાં મળે
નૃપતિનું પદ ભાવના ફળ પિંગલ સંજ્ઞા – લ લલગા લલગાલલગા લગા
કતવિલંબિત લ લલગા લલગા લગા લગા
ગજછન્દ કૂતવિલંબિતને, પ્રારંભથી આઠમો વર્ણ લ ગજછન્દમાં છોડી દીધે છે એટલો જ ફેર છે. અને કાવ્યમાં જ્યાં જ્યાં આ ગજ પંક્તિ આવી છે ત્યાં ત્યાં તે કવિલંબિતની પંક્તિઓ સાથે આવી ઉપજાતિઓ રચે છે એટલે એને કુતવિલંબિત સાથે જ સંબંધ છે એમ જાય છે. પણ પ્રશ્ન કોઈ મહત્ત્વનું નથી.
આ ગજ છંદના દાખલાથી સમજાય છે કે આખા સધિના ઉદ્ધરણને બદલે સધિને જરા ખંડિત કરીને પણ નવી રચનાઓ કરી શકાય છે. નીચે એને મળતો એક દાખલો છે. ઠાકરના અંજની ગીતનો આપું છું –
ખંભાળે રહેતી'તી હાની જાનૈયા આવ્યા હેલાણી, એક ભૂરકી નાખી છાની,
-- કેવી, ન્હાની ? અહીં અંજનીના છેલ્લા ચરણમાંથી એક દા કાઢી લીધે છે. બીચારી અંજની! તેનો ચેથા પગ ટૂંકા તો હતો જ, જરા વધારે ટૂંક થ.!
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૮ ].
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય આ અર્વાચીન સાહિત્યની બીજી વિશિષ્ટતા મેં છન્દોમાં મિશ્રણથી થતી ચિત્ર રચનાઓ કહી છે. આવું પહેલું મિશ્રણ, હું જાણું છું ત્યાં સુધી શ્રી નરસિંહરાવે કરેલું છે. “દિવ્ય ગાયકગણના કાવ્યમાં સિન્થની ઉક્તિમાં ઉપજાતિ વસંતતિલકાનું મિશ્રણ છે
તારા ગણેને મુજ વાળમાંહિ પરેવી અંધાર વિશે જ કાંઈ ગાજુ કરી નૃત્ય પ્રચંડ ગામે
સેવું હું તે પશ્નપૂરૂષ એ વિધાને. ઇન્દ્રવજ ઉપેન્દ્રવજા અને વસન્તતિલકા એક જ પ્રકારનાં વૃત્તો છે અને તેથી સ્વાભાવિક રીતે જ એક શ્લોકમાં તેનું મિશ્રણ સંવાદી બની જાય છે. આના કરતાં વધારે જટિલ એક પ્રયાગ સુન્દરમને છે તે નીચે ટાંકું છું –
એ ગીત ધારા
સંગીત ધારા પ્રચંડ રહેતી તવ કંઠથી જે, ને આંગળી રાગહરે ગુંથી જે,
એ મિષ્ટ ને ભદ્ર પ્રસન્ન ગાણું ઊગ્યાં સુકુન્ત પ્રિય પાઠક કૈક કહાણ.
પહેલાં હતું ના
હમણાં થતું ના એ ગીત ક્યાંથી પ્રગટયું ન જાણું, એ પ્રેરણું જીવનની શી માનું ?
અનંતનું ગીત અગમ્ય ન્યારું
ગાઇ ગયું ઘડિક, પાઠક ! બીન તારું, શ્લેકની પહેલી બે પંક્તિઓ ઇન્દ્રવજના પંચવણું ખંડની બનેલી છે, પણ તે ખંડની સ્વતંત્ર પંક્તિ બનતાં તેને અક્ષરમેળને બદલે માત્રામેળ કર્યો છે તે ધ્યાનમાં આવ્યું હશે.
Page #46
--------------------------------------------------------------------------
________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
[ #
આવી જ રીતે શાલિની વૈશ્વદેવી મંદાક્રાન્તા અગ્ધરા એક જ પ્રકારનાં વૃત્તો છે અને તેનાં પણ સુલભ મિશ્રણા થયાં છે. એ જ
દાખલા આપીશઃ~~~
કા સ્નેહી કેરા રનેહના કુંજ આરે, અખંડ જ્યેાસ્ના નેહરાણી પધારે, ને એક્ટી એ સ્નેહ જે ઝઝૂમે, મધ્યાકાશે ત્યમ સુતનુ તે ચન્દ્રીએાકી ધૂમે. અહીં વૈશ્વદેવીને જરા અનિયમિત કરીને તેની સાથે લાંબી લીટીને મન્દાક્રાન્તા ભેળવ્યેા છે.
આ
આખા સાનેટ
આવી ના બહુ, ઉરલહરિએ સૌમ્ય ને સાતિની એ લાવી હૈયે સદાયે, પ્રણય ઝરણીએ માધુરી જ્ઞાન્ત ચિત્તે. શ્રીયુત રામમેાહનરાયને સંદ્ગત કાંત વિશેને સધરા મન્દાક્રાન્તાનું સુન્દર મિશ્રણ છે. શ્રીયુત * પતીલ” મા શાલિની–સધરાના એક જ દાખલા અહીં આપૌશ, કારણ કે ખીજા આગળ આપવા પડશે.
નિઃસલ્યે!માં એ મહાસત્ય એક !
સર્માંમાં જે સરે છે સદાયઃ
ધારી સત્તા માનુષાથી વિશેક,
રેવા ! ગીતા શાં તું હમેશ ગાય. જેનાં સાચાં રહસ્યા કઠણ સમજવાં લેાકનેસ થાય. આ શ્લેાકના પ્રાસે। શૈલીના Skylark કાવ્યના પ્રાસેાના અનુકરણમાં ચેાજ્યા છે. બીજો એક દાખલા પ્રેસ. ડાકારને લઉ છુંઃ
આવ્યાં વેગે વરસ ધસતાં સાહસેાત્સાહ કરાં હૈયું ઝંખે અમિત અતળાં ઊડવાં ખૂડાં જ્યાં વર્ષાભીની ધરતી સ્ટુટતી જેમ દેવા તું રેલે કાંઠા શેકે, ઉપવનવને ખેતરા ગામ વેડ, તાયે દૈતી રસસ નવાં જીવને હાથ મ્હોળે છે ના સૃષ્ટિ વિશે કે ક્ષણિક તદપિ તાછ જુવાનીની ઢાલે.
Page #47
--------------------------------------------------------------------------
________________
૪૦ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
અહીં મંદાક્રાન્તા અને ત્રગ્ધરાનું સુંદર મિશ્રણ છે. પ્રે।. દાકાર પોતે કહે છે તેમ આ એક રીતે કવિની કસેાટી છે.
ઉપર આપેલા દાખલામાં એક જ પ્રકારના સંવાદનાં વૃત્તોનું મિશ્રણ છે. પણ ભિન્ન સંવાદવાળાં વૃત્તોનાં મિશ્રણેાની પણ સંવાદી રચનાઓ થઈ છે. પ્રેા. ટાકારના જ એક દાખશે! લઇ એ.
×
×
આ શાન્ત પ્રાઢ પણ તા જ સંધ્યા સુગાઢ મૃદુ રાગથી જો શી લસન્ત તરુ નીર જનસ્થલીમાં, સ્પન્દે સ્પન્દ્રે નિતરતી હિતામ્બાર લીલાવલીમાં
V
દેવિ, એવી તું પણ શુભ ધેરા ભરી સ્થાયિ રાગે હુ' તેા કેવલ શિવ સમ, ખરો. તેાય ના દેશ્ય ભાગે તેં અક્રિય કાણ ગણે જ ક સ"સાર આપણુ તણી
તું જ
પડી ઉપમાવિલ એ
×
ખીલન્ત ઔર ચિત્ત ચાર:
ખરી
-
ના? લે હુ* ચે મુ' જો જાય એ ઉડી ભળે અહીં વસન્તતિલકા સાથે મંદાક્રાન્તાનું મિશ્રણ છે. એવા જ ખી દાખલા એમને જ
પહીં વાદળીએ.
વસંતતિલકા-સ્રગ્ધરાના છેઃ—
×
×
X
તા હૈ સહાદર વડા ભણકાર આ જે, ભૈયા ઉછ ́ગ રમતાં, ચ્હડતાં, પડતાં; મયા તણાં સુખદુખાસિતા લહન્તાં, મૈયા મુખે જિગરની છલકા છવાતી, તે જોઇ પૂરી અધુરી મનને ડુબન્તાં– કે· શાન્તિ શુદ્ધિ મહીં પ્રાપ્ત પ્રસન્નબિચ્છ કૈંક આ હૃદય સ્પર્શ થકી જ ર ૢ— જેવા જેવા ઝીલાયા,
W
સ્વજન મુજ ખરા અપુ" સસ્નેહ તેવા,
Page #48
--------------------------------------------------------------------------
________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
[ so
આ બન્ને ભિન્ન પ્રકારનાં વૃત્તોનુ મિશ્રણ પણ કેમ સંવાદી થાય છે તે વિચારીએ. ત્રણેયનાં બંધારણ ઉપર દૃષ્ટિ કરવાથી કંઈક પ્રકાશ પડે છે. ત્રણેયનાં પિંગળ-ખાળિયાં નીચે પ્રમાણે છે.
વસન્તતિલકા—ગાગાલગા
લલલગા લલગા લગાગા મન્દાકાન્તા ગાગાગાગા લલલવા ગાલગા ગાલગાગા સ્રગ્ધરા—ગાગાગાગાલગાગા લલલલલલગા ગાલગા ગાલગાગા ત્રણેયના પ્રારંભમાં ગાગા . અને ત્રણેયના અંતમાં ગાલગાગા છે. ત્રણેયને ઉપાડ અને ઉપસંહાર સરખા છે. ત્રણેયમાં છેડે પ્રાસ મેળવી શકાય છે. પણ આ માર્ચે દેખાડી શકાય તેવા સંવાદ ઉપરાંત ત્રણેયમાં એક સૂક્ષ્મ સંવાદ પણ મતે જણાય છે જેથી આ મિશ્રણા પ્રસાદમય બને છે. આવા ખાદ્ય સંવાદ દેખાડી ન શકાય તેવા એ દાખલા આપું છું. બન્ને કવિશ્રી ન્હાનાલાલના છે. એક અનુષ્ટુપ ઇન્દ્રશાના મિશ્રણના અને બીજો શાલિની-અનુષ્ટુપનેઃ—
અને
ચેથી જેટલે આવે
કુવારા
પાણી પ્રશ્ન વ્યક્તિ તણાં નૃપાલમાં તેટલા ઊંચા
ડે પ્રજાની પરાજ ભક્તિના
હાડે હાડે સૂ`ો તેજ ઢાળે, રાત્રે રાત્રે 'દ્રિકા ચન્દ્ર ચેાળે, અનન્તા યુગનાં આવે અનન્તાં તેજ છાંય જે, એ જ સરકાર સર્વસ્વ પ્રાની સસ્કૃતિ હલે !
હું માનું છું કે કાઈ પણ ટૂંકી પંક્તિવાળા છન્દનું અનુષ્ટુપ સાથે આવું સુભગ મિશ્રણ થાય. વેદમાં આવાં મિશ્રણે। થયાં છે પણ વેને આપણને અભ્યાસ એછે। હાવાથી આવા પ્રયાગા થતા નથી. આ બધા પ્રયાગે! જોયા પછી એક પ્રશ્ન રહે છે, ક્રુ પ્રાસા વિના આવાં મિશ્રણાના પ્રયાગેા થઈ શકે ? હજી સુધીના દાખલા
Page #49
--------------------------------------------------------------------------
________________
જર ]
અવાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય તો લગભગ બધા પ્રાસબદ્ધ છે. પ્રાસ વિનાના પ્રયોગો જોવામાં આવે તો કંઈક સમજાય. પણ અનુષ્ટ્રપના ઉપર કહેલ મિશ્રણ સંબંધી તે વેદના દષ્ટાન્ત ઉપરથી કહી શકાય કે પ્રાસ વિના પણ એવું મિશ્રણ શોભે.
અહીં સુધી જોયેલા બધા દાખલા સંસ્કૃત વૃત્તોનાં મિશ્રણના છે. માત્રામેળ છનાં મિશ્રણના ઘણા છેડા દાખલા છે. સૌથી પહેલે અને એટલે જ પ્રસિદ્ધ દાખલ શ્રી દેરાસરીના બુલબુલને છે જેમાં સાખી અને ગઝલનું સુંદર મિશ્રણ છે. બન્યો હું પ્રેમને બંદે – બીજે ચે નહી ઘધો !
કામકાજ સૂઝે નહીં, મન પ્રેમે મશગૂલ
તું મુજ સુંદર ગીતડું, હું તારું બુલબુલ, એના અનુકરણમાં બાલાશંકરનું “યાર શિરાઝી', લંબાણ ભયે નથી ઉતારતો. આવા મિશ્રણને સૌથી જટિલ દાખલો શ્રી. કે. હ. ધ્રુવના “કલમ કરનાર વનમાળીના ઉદ્ધાર” કાવ્યને અને “કવિ ચકારની લગની'ના કાવ્યને. આ પૈકી બીજા ઉપર “આપણી કવિતા સમૃદ્ધિ 'ના ટિપ્પણમાં વિગતવાર પૃથક્કરણ કરી ટીપ આપી છે એટલે અહીં વિશેષ કહેતા નથી. માત્ર એટલું કહીશ કે માત્ર પૃથકકરણથી સંવાદ સમજાતો નથી. વારંવાર પઠનથી જ સંવાદ સમજાય છે, અને આવાં કાવ્યોનો સંવાદ સમજાવા માટે હજી વધારે દાખલાની જરૂર છે.
- આ બધા દાખલામાં જોઈ શકાયું હશે કે આપણે પ્રાસનું વૈચિય પણ હમણાં પુષ્કળ સાધ્યું છે. પહેલાં પણ કવિઓ પ્રાસથી વિચિત્ય સાધતા. ઉદાહરણ તરીકે રત્નેશ્વરે માલિનીના ખંડોના પ્રાસ સાધ્યા છે. જેમ કે –
કૃશ તનુ મન ભાગે, હારને ભાર લાગે, વિરહ વિકળ થાયે, અંગ સૂકાતું જાયે,
Page #50
--------------------------------------------------------------------------
________________
૨ વૃત્તોની વિચિત્ર્યમય રચનાઓ
[ કા નિપટ મન ન હસે, આંસુડાં અંગ સી રે,
શશિ થકી છબી આંહી આરસી નેટ માંહી.૭ તેમજ પ્રેમાનંદે પણ પંકિતની અંદર પ્રાસ મેળવ્યા છે. જેમ કે –
વૈદર્ભો વામા રંક રામા એકલડી વનમધ્ય
ભય ઘરશે ને ફાટી મરશે જીવ્યાની ટળી અવધ્ય. પણ હાલના કવિઓએ પ્રાસમાં જુદા પ્રકારનું વિચિવ્ય સાધ્યું છે. એની પ્રેરણું પાછી અંગ્રેજી કાવ્યોની જ છે.
ઉપર બતાવ્યા તે પ્રાસોમાં પ્રાસવાળી પંકિતઓ કે ખંડે. અવ્યવહિત-અડોઅડ છે–તેમની વચમાં બીજી પંકિતઓ કે ખંડ આવતા નથી. અંગ્રેજી રચનામાં બે પ્રાસ વચ્ચે એક કે અનેક પંકિતઓ આવી શકે છે, ખાસ કરીને સેનેટમાં પંકિતઓ આડી અવળી અનેક રીતે પ્રાસથી જોડી શકાય છે અને એવી કૃતિઓ ગુજરાતી કાવ્યોમાં પણ થવા લાગી છે. આ સંબંધી એક પ્રશ્ન રજૂ કરવા રજા લઉં છું. બબ્બે ત્રણ ત્રણ પંકિતને અંતરાયે પ્રાસ મળતા હોય એવી પંક્તિઓ વાંચી જુઓ, અને પછી વિચારો કે એમાં શ્રવણસંસ્કારોમાં પ્રાસેનું અનુસંધાન થાય છે ખરું ? અંગ્રેજીમાં થાય છે ત્યારે આપણને ગુજરાતીમાં કેમ ન થાય એમ વિચાર ન કરશે. પોતાના સંસ્કારનું જ પૃથક્કરણ કરીને નિર્ણય કરો. મારે નમ્ર મત એ છે કે એટલા દૂરના પ્રાસેનું અનુસંધાને થતું નથી. વાકયમાં જેમ આકાંક્ષા સાથે સંનિધિની આવશ્યકતા છે, તેમ હું માનું છું પ્રાસમાં પણ છે. પ્રાસ એક પ્રકારની આકાંક્ષા ઉત્પન્ન કરે છે, અને એ આકાંક્ષાથી પંકિતઓમાં એક નવા પ્રકારનું એકતા આવે છે અને એ આકાંક્ષાની તૃપ્તિને અર્થે પણ સંનિધિની જરૂર છે. વાંચતાં આ પ્રાસે નજરે જોઈને સમજી શકાય છે, પણ કાવ્ય એ વાચનને વિષય નથી, શ્રવણનો છે. એ મનમાં વંચાતું હોય ત્યારે પણ તેની સાચી પરીક્ષા કર્ણથી જ કરવાની છે. આ જ
૭. પ્રાચીન કાવ્ય સુધા, પૃ. ૧૧૨. ૮, જુઓ કાવ્યમાં વર્ણનું મહત્ત્વ, પ્રસ્થાન પુ. ૧, પૃ. ૪-૫.
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૪ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય કારણને લીધે ગીતામાં જ્યાં ટેકની પંક્તિનું વ્યવધાન આવે છે ત્યાં આપણું લોકગીતોના કર્તાઓએ પ્રાસની જરૂર જોઈ નથી. ઉદાહરણ
શરદ પૂનમની રાતડી ને કાંઈ ચાંદે ચડે આકાશ રે
આવેલ આશા ભર્યા રે. વનરા તે વનના ચોકમાં કાંઇ નાચે નટવર લાલ રે
આવેલ આશા ભર્યા રે. વગેરે. એ ગીતમાં પ્રાસ નથી. ગુજરાતી કવિઓને નહિતર અંગ્રેજી જેટલી પ્રાસેની બેટ નથી. આપણા કવિઓ રમતમાં પ્રાસ મેળવે છે. - છતાં જ્યાં જ્યાં લોકગીતમાં લાંબી ટેકાના વ્યવધાનથી કડીઓ છૂટી પડી ગઈ હબ છે, અને સંગીતમાં પણ કડી સ્વતંત્ર થઈ ગઈ હોય છે ત્યાં કવિઓએ જુદી જુદી કડીઓની પંક્તિઓ વચ્ચે પ્રાસ મેળવવા પ્રયત્ન કર્યો નથી. ભજનમાં પણ મેં આવી જગ્યાએ પ્રાસો જોયા નથી. ફારસી મઝલમાં પણ ઘણી જગ્યાએ આખી ગઝલમાં દરેક કડીને છેડે એક જ શબ્દસમૂહ રદીફ) આવતો હોય ત્યાં એની પહેલાં પ્રાસ (કાફિયા) આપણા કવિઓએ મેળવ્યો નથી તેનું હું આ જ સમર્થન સમજું છું. નહિતર ફારસી પિંગલના નિયમ પ્રમાણે રદીફ પહેલા કાફિયા જોઈએ એમ મને તેના અભ્યાસીઓએ કહ્યું છે. પણ ફારસી પિંગલના આ નિયમો આપણું કવિઓએ પાળ્યા નથી. ફારસી ઉપરથી કવિતા કરનાર કલાપીએ આવી ગઝલમાં એવા પ્રાસો મેળવવા ચીવટ રાખી નથી, અને ફારસીના સારા અભ્યાસી બાલાશંકર ઉલ્લાસરામે પણ આવી ગઝલોમાં એવા પ્રાસેનો આગ્રહ રાખ્યો નથી. જો કે સંસ્કૃત વૃત્તામાં પ્રાસની જરૂર નથી છતાં એમણે પ્રાસ વિનાના કે નથી લખ્યા. એટલે આ ગઝલમાં પણ પ્રાસની અનાવશ્યકતા મનાવાનું કારણ પણ હું એ જ માનું છું, કે અમુક શબ્દસમૂહના પુનરાવર્તનથી પ્રાસજન્ય સંગીતની અસર થઈ
Page #52
--------------------------------------------------------------------------
________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
[ ૪૫
રહે છે—પ્રાસ જો કે પિંગલને છે છતાં તેની આવશ્યકતાના મૂળમાં સંગીત રહેલું છે. આવી જગ્યાએ પણ ગીતમાં પ્રાસેા આવે, જેમ કે શ્રી ન્હાનાલાલે “ આશાભર્યાં તે અમે આવિયાં એ રાહના ‘સૂનાં સૂનાં સ્નેહ ધામ ”ના ગીતમાં કડીઓને પ્રાસથી સાંધી છે, ત્યાં શાભા વધે. પણુ સંસ્કૃત વૃત્તામાં એ પણ નથી બનતું. ત્યાં પ્રાસની ૫કિતએ વચ્ચે એકથી વધારે પંકિતનું અંતર પડતાં પ્રાસની કશી અસર રહેતી નથી, એવા મારે! નમ્ર અભિપ્રાય છે. માત્ર તેમાં એક અપવાદ સંભવે છે. સંગીતથી દૂરનીપતિએ પણ જો સાંધી શકાતી હૈાય તેા પ્રાસની અસર થાય. તેમજ કદાચ અર્થથી વિશિષ્ટ રીતે સધાયેલી પ"કિતએ દૂર પડી હોય છતાં, તેમાં પ્રાસ હાય, તે તેનું અનુસંધાન એની મેળે થઈ રહે.
"
પણ વર્તમાન યુગમાં પ્રાસનુ વૈવિધ્ય અને વૈચિત્ર્ય એક બાજૂ વધ્યું છે, ત્યારે ખીજી બાજુ પ્રાસેાનુ શૈથિલ્ય પણ આવ્યું છે. પ્રાસની ટૂંકી વ્યાખ્યા એવી અપાય કે પતિના છેવટના એ સ્વરે, અને તેની વચ્ચે વ્યંજન આવતા હાય તા તે, એકના એક હાવા તે પ્રાસ. આવી રીતે પતિને છેડે ‘ામ' અને 'કામ' આવે તે તે સારે। પ્રામ ગણાય. આ પછી શ્રી નરસિંહરાવે વ્યંજન એક તે એક વાપરવાને બદલે તેને જ વર્ગીય કે ઉચ્ચારમાં સરખે! જણાતા ખીજો વાપર્યોઃ જેમકે ‘કદી’ અને ‘પડી', 'વિશે' અને રિસે’. આ શ્રીયુત નરિસંહરાવે પોતે દર્શાવ્યું છે તેમ પ્રાસને શાસ્ત્રીય વિસ્તાર છે. પણ પછી કેટલાકે વ્યંજન વિનાના એ સ્વરેાતે જ માત્ર પ્રાસ. રાખ્યો . એમાં પ્રાસની અસર એટલી થતી નથી. પણ કેટલાકે તે એથી પણ દૂર જઈ છેવટે માત્ર અંત્ય સ્વરને જ પ્રાસ રાખ્યા. આ છેલાને હું પ્રાસ નહિ પણ પ્રાસાભાસ કહું છું. એના કરતાં પ્રામાણિકપણે પ્રાસના પ્રયત્ન છેાડી દેવા વધારે સારુ છે. પ્રાસના વિષયમાં હું આથી વિશેષ કહેવા માગતા નથી કારણ કે સદ્ગત સર
Page #53
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય રમણભાઈએ ઇદ અને પ્રાસના વિસ્તૃત લેખમાં પ્રાસ વિશે પુષ્કળ કહેલું છે.
પણ આ કરતાં કાવ્યવિકાસના ઈતિહાસની દષ્ટિએ વધારે મહત્ત્વનો ફરક તે પ્રાસનો ત્યાગ છે. પ્રાસ સંસ્કૃત સાહિત્યમાં ક્યાંઈ નથી. એટલે સુધી કે તેને માટે સંસ્કૃત ભાષામાં શબ્દ નથી. આપણે સંસ્કૃત દેખાતો પ્રાસ શબ્દ વાપરીએ છીએ પણ એ સંસ્કૃત શબ્દ નથી. અનુપ્રાસ છે તેનો જુદો અર્થ થાય છે. પ્રાસનું સામ્રાજ્ય દેશી ભાષાઓમાં જ છે, અને જયદેવના ગીતગેવિંદ જેવાં સંસ્કૃત કાવ્યોમાં
જ્યાં પ્રાસ છે ત્યાં તે દેશની અસરથી ગયો છે. આપણે દેશી ભાષાઓની પ્રણાલિકા આખી લગભગ પ્રાસની જ છે. દેશી ભાષાઓમાં ગેયપ્રધાન રચનાઓ અને માત્રામેળ છન્દોને લીધે પ્રાસ આવશ્યક થઈ પડયો. વર્તમાન યુગ શરૂ થયો ત્યારે પ્રાસ કાવ્યને માટે આવશ્યક મનાતો હતો. દલપતરામે તે બરાબર પાળ્યો છે. એટલું જ નહિ, તેમને પ્રાસ પ્રિય હતા. અનુષ્યમાં તેમણે એકી ચરણે અને બેકી ચરણનો આસ પણ મેળવ્યો છે.
કાલે ઠેઠ નિશાળે જે, ગાળે વેલા પ વડે
મુંછાળે મૂખે મોટે , પસ્તાવામાં પછી પડે. તેમની પ્રાસની હથોટી પણ સુંદર હતી. તેમના પ્રાસો કયાંઈ કિલષ્ટ જણાશે નહિપણ નર્મદાશંકરમાં જેમ વૃત્તશથિલ્ય છે, તેમજ પ્રાસશથિલ્ય પણ છે. સદ્ગત હ. હ. ધ્રુવમાં સુંદર પ્રાસરચનાઓ તેમજ પ્રાસશિથિલ બન્નેના દાખલા મળી શકશે. પ્રાસની હથોટી વિનાના લેખકોએ ખરાબ પ્રાસા વાપર્યા પણ તેઓ પ્રાસને ત્યાગ ન કરી શક્યા, એ, કાવ્ય જેવી મુક્ત કલામાં પણ પ્રણાલિકાનું કેટલું બધું જેર છે તેને દાખલો છે. પ્રાસને ત્યાગ મણિભાઈ નભુભાઈ એ સૌથી પહેલો કરેલો જણાય છે. તેઓ સંસ્કૃતના સારા વિદ્વાન હતા અને સંસ્કૃત સાહિત્યના સંસ્કારથી તેમણે પ્રાસ છો હશે એ - ૯. કવિતા અને સાહિત્ય, વોલ્યુમ ૧ લું. કાવ્યચર્ચા. હe
Page #54
--------------------------------------------------------------------------
________________
[ ૪૭ *
૨. વૃત્તની વૈચિત્ર્યમય રચનાઓ સ્વાભાવિક અનુમાન છે. છતાં તેમણે પણ જાણે બહુ જ કમને પ્રાસ છોડ્યા જણાય છે. સૌથી પહેલાં પ્રાસ છોડયાનો દાખલો ૧૮૮. માં પ્રસિદ્ધ થયેલા માલતીમાધવના ભાષાન્તરમાં છે. પણ તે આખા નાટકમાં અને તેમાં શ્લોક પુષ્કળ –માત્ર એક જ દાખલો પ્રાસ વિનાને છે, બાકી બધા લોકોમાં પ્રાસો છે–અનેક જગ્યાએ માત્ર અંત્ય સ્વરના એટલે નામના પ્રાસો છે, પણ પ્રાસ છોડયો નથી. તે પછી કાના ( પ્રસિદ્ધ ૧૮૮૧) માં પણ લગભગ બધા લોકો પ્રાસવાળા છે, ત્યાં પણ અનેક શ્લોકોમાં માત્ર અંત્ય સ્વરનો પ્રાસ છે, અને માત્ર ચાર પાંચ લોકો પ્રાસ વિનાના છે. ઉત્તરરામચરિત્ર ( પ્રસિદ્ધ ૧૮૮૩) માં પ્રાસ છોડયો છે પણ કોઈ કઈ જગ્યાએ અરધા શ્લોકમાં પ્રાસ છે અને અરધામાં નથી. તે સંબંધી તે વખતને અભિપ્રાય શ્રીયુત નરસિંહરાવને જોઈએ. “તમે એમ ધારિયે છિયે કે સંસ્કૃત ઢબના કલેક, હેમાં એ જેનાં ચરણ લાંબાં જાય છે તહેવા શ્લોક ૧૦ તે યમકરહિત ૧૧ હોય તો અરુચિકર લાગતા નથી. અહિં એટલું જ કહેવાનું છે કે રા. મણિલાલે યમક રહિત કર્યા છે. હેમાં એકંદર રીતે કાંઈ ખોટું થયું નથી. બાકી તેમાં લેવા પણ લેક છે કે જ્યાં યમક ન હોવાથી કર્ણને ઉદ્વેગ થાય છે. તે હવા છે કે ઘણા ભાગમાં યમક રાખીને પછી તરત યમક છેડી દીધો છે. ઉદાહરણ તરીકે એક જ શ્લોક આપિયે છિયે –
અહા આ બાપૌધ કુટિત શુભ મુકતાવલી સામે,
પડે ધીમે ધીમે ધરણિ, કણ ફૂટ્ય વિખતે; ૧૦. “લાંબાં ચરણ” એ શબ્દમાં લાંબા અંતરાયવાળી ૫ક્તિઓમાં પ્રાસનું અનુસંધાન ન રહી શકે એવા મારા મતને પરોક્ષ સમર્થન મળે છે.
11. મેં ઉપર જેને પ્રાસ કહ્યો છે તેને માટે શ્રી. નરસિંહરાવે ચમક શબ્દ વાપરે છે. મેં, ઉપર કહ્યું તેમ, માત્ર રૂઢ સબ્દ વાપર્યો છે, તેના નિકટને સંસ્કૃત શબ્દ યમક છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૮ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય પેલે છે તે એ હૃદય ધમતો શોક સઘળા,
જણાયે બીજાને, અસર વળી નાસા થથરવે.”૧૨ પ્રાસને ખુલ્લા મને ત્યાગ થોડા સમય પછી એટલે ૧૮૮૭માં પ્રસિદ્ધ થયેલ સરસ્વતીચંદ્ર ભા. ૧લામાં થયો. ત્યાં પણ કારણ તો, સંસ્કૃત વૃત્તોના સંસ્કારો જ માનવા જોઈએ, જે કે નહિતર પણ ગોવર્ધનરામભાઈનાં કાવ્યોમાં સુંદર પ્રાસા વિરલ જ મળે છે. તે પછી પ્રાસ વિનાની કવિતાઓ ઘણી થઈ છે. ખાસ કરીને તેને કલાપીએ વધારે લોકપ્રિય કરી છે. અત્યારે સંસ્કૃત વૃત્તોમાં કઈ પ્રાસની અપેક્ષા રાખતું નથી. જો કે તે સાથે કહેવું જોઈએ કે ગેય રચનાઓમાં પ્રાસની આવશ્યક્તા પહેલાં જેટલી જ અત્યારે પણ મનાય છે.
પ્રાસ છૂટી ગયો તેનું એક કારણ એ પણ ગણવું જોઈએ કે કાવ્યમાં ગેયતા આવશ્યક નથી એ આપણે સમજતા થયા. પ્રાસ ગમે તેમ તોપણ કાવ્ય-સંગીતની સંલગ્નતાનો અવશેષ છે. આ સંબંધ અનિત્ય સમજાય તે સાથે તેનાથી જ એક બીજે ફેરફાર એ થયો કે પંક્તિઓ ચચ્ચાર જ આવવી જોઈએ, એ આગ્રહ નીકળી ગયું. તેથી ૧૪ પંક્તિઓના સોનેટ થયા અને તેથી પણ આગળ જઈ ગમે તેટલી સંખ્યાની પંક્તિના સંદર્ભો–- Miltonic periods—જેને રમણભાઈ વાકય કહે છે અને પ્રે.. ઠાર પરિચ્છેદ કે વાયકલાપ કહે છે તે થયા. અત્યારે ઘણું લેખકે પંક્તિઓની એક કે બેકી સંખ્યાની દરકાર ન રાખતાં પંકિત સંદર્ભે રચે છે.
એટલું જ નહિઃ ત્રણ પંક્તિના લેકાના પણ પ્રયોગો થયા અને હું માનું છું કે તે સફળ થયા છે. વેદમાં ત્રિપદા ગાયત્રી હતી તે પછી સંસ્કૃત વાલ્મમાં ત્રણ પંક્તિને શ્લેક થયું નથી. તેમજ માત્રામેળ છંદોની પરંપરામાં પણ ક્યાંઈ ત્રિપદ છંદ નથી. અત્યારે એવા પ્રયોગો થયા છે. શ્રી પતીલના બે પ્રયોગો નીચે ઉતારું છું
૧૨. મને મુકર; ઉત્તરરામચરિત્ર, પૃ ૬૧.
૧૩. ગેય દેશીની અને લોકગીતની ત્રણ પંક્તિની કડીઓ હતી અને છે તે અહીં અપ્રસ્તુત છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
અને
( પૃથ્વી)
પ્રથા
દીવે! ખડા !
જગતર્કરી સાથ મુજને તસધ હા, મ્હને વખત થેાભા જગતમાંહી આ ક્રેટāા ? પત’ગવત ક્રિમી, નિટ મૃત્યુ હું જાણું નહિ હાલ કાલ મુજ ચા દાચ સરિતા વિશાળ મુજ આ અને હૃદય બંધ થાય, જડતા
થશે; કેમ કહે, વહેતી રહે,
સદાની ગ્રહે !
[
( જ્ઞરિણી )
બુલ તુ શકે મ્હારી પ્રીતિ-નિખાલસ જે રી સહન કરવા લાખા લાંમાં લક બિન" કરી સજ સમજ લે સાચે મૂને શેરફરોાદરી ! સુજ ક્બરમાં હારાં સ્વપ્ના અહેનિશ આપજે, મુજ શખપર હારું હૈયું અશેષ વહાવજે; મુજ નિધનમાં હમેાતું યુવાપદ
સ્થાપશે.
આ દાખલામાં ત્રણે ય પતિએમાં પ્રાસ છે તેને આવશ્યક ગણવા? માત્ર પડેલી અને ત્રીજીના પ્રાસ હાય, વચલી પ્રાસ વિનાની હૅાય, તાપણુ ચાલે, એટલું તેા વગર દાખલે કહી શકાય છે. પણુ જો કાવ્યને બ્લેકબદ્ધ કે કડીબદ્ધ કરવું હોય તે એટલા પ્રાસ હોય તે ઠીક, આકી ગમે તેટલી ઓછીવત્તી પંકિતઓના સ ંદર્ભો હાય ! તેમાં પ્રાસની આવશ્યકતા નથી. એવા સંદર્ભ ત્રણુ પતિને પછ્યુ હાઈ શકે એ એક જુદા પ્રશ્ન છે.
ગેય તત્ત્વના વિવેક થતાં જેને આપણે પિગલ પ્રમાણે યતિભગતે દેષ ગણુતા હતા તે પશુ વાજબી છૂટમાં ગણાવા લાગ્યા છૅ. પ્રશ્નની ચર્ચો માટે, નદાસકરના તિભ’ગતા અનેક દાખલાએક પ્રમાદના હાવાથી અપ્રસ્તુત ગણી, પહેલે દાખલે શ્રી. કે હુ, ધ્રુવના મુદ્રારાક્ષસના ભાષાન્તરમાંથી આપું છુ
ચિતની ચિતમાં ફૂડા ક્રૌઢિ | લ્થ કરી કુંડી કૃતિ, ઘટના ઘટમાં ટ્રેનીં ગાઢી તંત્ર ની ગતિ,
Page #57
--------------------------------------------------------------------------
________________
૫૦ ]
અર્વાચીન ગુજરાતી કાસાહિત્ય
*
આનૂ ↑ હવે શું થશે ? ’ કરી
નિત્યે વીતે સઉ રાવરી,
રગત લહી કૃત્યા, મુજ અણમોચ્યાં તેને
આમાં દંડ કર્યો છે ત્યાં યતિભંગ થાય છે. પણ તેનું કારણ એ છે ૐ હિરણીના બંધારણમાં એ સ્થાન સિવાય બીજે યાંઈએ શબ્દ મૂકી શકાય તેમ નથી—એ અતિકની ગતિ છે. પશુ પ્રે!. હાર્કાર માને છે કે સંગીતને વિશ્લેષ થતાં યતિભંગ દોષ રહેતા નથી. તેમનાં કાવ્યેામાં આવા યતિભગના દાખલા છે.
સૌંદ્રચ ચેલે
ને બીડેલાં કમલમહીં ખન્ | ધાઇ ડાલે લેર્ટ અલિ મૃદુ પદે વાય આ વાયુ તેવે!. ત્યાં સૂતેલા લવું નલ અર્|ધા અનાચાસ છન્દ્, અહીં યતિભંગ હોવા છતાં પામાં સ્ખલન થતું નથી. તેનું કારણ મને એમ જણાય છે કે મન્દાક્રાન્તાતાએ સ્થાનને યતિ કઈક પેાચે છે. એટલે યતિભંગ નિર્વાદ્ય બને છે. પ્રેા. દાકાર પાત્રે પણ તિઓમાં આવા ભેદો સ્વીકારે છે૧૪. પણ અધા છન્દ્રામાંથી ગેયતા કાઢી નાંખવાથી બધા તિએ નીકળી જશે એમ હું માનતા નથી. આ તિ માત્ર ગેયતાને જ આવશ્યક નથી. ગેયતાને દૂર રાખતાં સંસ્કૃત વૃત્તોમાં લઘુગુરુના ગ્રંથનથી એક સંવાદ ઉત્પન્ન થાય છે જે શુદ્ધ પિંગલના છે, અને તેવા સંવાદમાં પણ્ યતિ ડ્રાય છે. પિંગલનાં વૃત્તો જોતાં એક વાત સ્પષ્ટ થશે કૅ સામાન્ય રીતે ચાર ગુરુ ભેગ! થતાં તિ આવે જ છે. સંસ્કૃત વૃત્તોમાં કચિત જ પાંચ ગુરુ ભેમા થવા પામે છે. આ યતિ શૈાભાતે । સંગીતનેા નથી, પિંગલને જ છે. આવા યતિભગના દાખલા હમણાં જ મેં જોયે.
આવા મૌદ્દો | જૈન ને શીખ આવે
આવે। મુસ્લી | મે। લલા પારસી,
*
X
૧૪. તિાના અછડતી હળવી અને દીધ એવા...ભેદ પાડીને વિષયમાં ઝીણવટ અને વિસ્તાર થઈ શકે એમ છે. ભણકાર. શુદ્ધ અગેય પક્ષ, ન્રુ ૨૨
Page #58
--------------------------------------------------------------------------
________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ.
રક્ત
-8191 ?
શાને માથા | ફાડ ને વાચ્યાણા શા | ને થા ફેવાં ? ભા!
×
×
એક
થયા
>
આકાશને
એ મ” | ત્રર્વાનને
X
સાદે | ભેદી
al,
ગાવા
×
હૈયાના કા | હિન્યને રે ત છ દેશ ઇસૂને ૐ સે જતાં શીઘ્ર વારે.
[ ૫૧,
પ્રસ્થાન, પુ. ૧૫ પૃ. ૬૭-૬૮. આ પતિએ સ્ખલન વિના ન જ વાંચી શકાય એમ હું નથી કહેતે પણ જણે અંતભંગ આવવાના છે એમ પડૅલેથી જાણ્યું . હેય તે જ પનમાં સ્ખલન ન આવે એમ મને જણાય છે. રસ્તામાં ખાડા છે એમ જતા હાઈએ ! ખાડામાં પગ મૂકીને પણ સહેલાઇથી ચાલ્યા જઈ શકીએ નહિતર ખાડામાં પગ પડી પ્રચકાય એના જેવું મને લાગે છે. તેમાં પણ ખાસ કરી કેટલીક પંકિત સરલ પ્રવાહમાં વહેતી હૈ!ય અને વચમાં કાઈ કિત એકાએક યતિભંગની આવે ત્યારે પ્રવાહ જરૂર સ્ખલિત થાય છે એમ મને લાગે છે; પછી કાણુ જાણું જૂતા સ`સ્કારાને લીધે મને એમ લાગતું હેાય તે !
પિંગલના નિયમમાં લેવાતી હવે એક છૂટની ચર્ચા કરી આ વ્યાખ્યાન અધ કરીશ. અક્ષરમેળ અને માત્રામેળ છન્દેને ફરક પરંપરાથી એ ગાતા આવ્યા છે કે અક્ષરમેળમાં ગુરુલઘુનાં થાને નિયત છે. તેમાં બે લઘુને સ્થાને એક ગુરુ કે એક ગુરુને સ્થાને મે લઘુ ન મૂકી શકાય—જેમ માત્રામેળમાં તાલ સાચવીને કરી શકાય છે તેમ. છતાં આવી છૂટા હાલ લેવાય છે. આ છૂટની ચર્ચા કરતાં એક વિવેક કરવાની જરૂર છે. પ્રેા. દાકાર કહે છે તેમ ગુજરાતીમાં ધૃણા અક્ષરે। પૂરા ખેાલતા નથી અને ત્યાં તે અક્ષર ને સ્વરપ્રાણિત કે સ્વરહીન ગણવાની છૂટ હાવી જોઈએ.
Page #59
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય જેમકે “પણને “પણ” અને “પણ” બંને રીતે ઉચ્ચારવાની છૂટ હેવી જોઈએ. આવાં સ્થાન ઉપર કહેલા છૂટનાં નથી. પ્રો. ઠાકરને અભિપ્રાય એવો છે કે “પણ” નું વજન ગણવામાં તેને એક ગુરુ ગણ. એટલે અહીં ભાષાનું વજન પારખવાનો પ્રશ્ન છે, એક ગુરુના બે લઘુ કરવાને પ્રશ્ન નથી. આ વજન સંબંધી પણ એટલું કહેવું જોઈએ કે, જો કે અન્ય એ ઘણીવાર ઓછો ઉચ્ચારાય છે છતાં ઉપરના દાખલામાં ણ સ્વરહીન ણ કરતાં સ્વરસાહત ણ ને વધારે મળે છે. પણ કવિઓને ભાષામાં છૂટ લેવાને હક છે અને આ છૂટ બોલાતી ભાષા, જે કાવ્યનું ખરું ઉપાદાન છે, તેની એટલી નજીક છે કે તેને સુક્ષમ્ય ગણવી જોઈએ. પણ તે છૂટ જ છે. તેનો
અતિ ઉપયોગ ત્યાજ્ય ગણાવો જોઈએ. અને એ છૂટ પણ સર્વત્ર શેભતી નથી. તત્સમોમાં છૂટ વધારે ખેંચે છે. છે. ઠાકરની શૈલીનું અત્યારે પુષ્કળ અનુકરણ થાય છે એટલે આ ભયસ્થાન તરફ ધ્યાન ખેંચવાની જરૂર જણાય છે.
પણ મેં ઉપર કહી તે છૂટ બીજા પ્રકારની છે. તે નીચેના દાખલાની સરખામણીથી સમજાશે. શ્રી. બહાનાલાલના મેધદૂતમાંથી બે બે પંકિતઓ નીચે ટાંકુ છુ. પહેલી ૧૧ માં અને બીજી ૧૨. મા કમાથી છે –
ને પૃથ્વીને ! ફલવતી કરે છત્રીપુ ખીલી, તે મને ગમતું !ગરજન સુણ હા, માને ઉડન્તા. ૧૧
લાંબા વિરહે! જનમી ઉરની કહાડી કહી વરાળા
હતુ ત્રતુએ જે | પ્રીત પ્રગટત, તુજ સંચાગ પામે. ૧૨ મેં દંડથી પહેલી યતિ બનાવી છે. મંદાક્રાંતાના પ્રથમ ખંડમાં ચાર ગુરુ જોઈએ. તે સ્થાને “કાને ગમતું’ શબ્દો છે. તેમાં “ગમતું' ને બે ગુરુ ગણવા લષ્ટ છે. હવે ગુજરાતીમાં “ગમતું'તે ઉચ્ચાર લગભગ “ગમતું' જે થાય છે એટલે એ છૂટ નિવહ્ય ગણાય.
Page #60
--------------------------------------------------------------------------
________________
૨, વૃત્તોની વિચિત્ર્યમય રચનાઓ . ૧૨ મામાં ‘વિરહ' શબ્દ તત્સમ છે તેને બદલે તેને તદભવ વિર ગણીએ તો ચાલે. પણ “ઋતુઋતુએ જે ” એ ખંડમાં બે ગુરુને સ્થાને ચાર લધુ મૂક્યા છે તેથી સ્પષ્ટ રીતે ઇદને સંવાદ બગડે છે, અને તે કઈ રીતે નિવઘ લાગતું નથી. એક સાક્ષરે મશ્કરીમાં કહેલું તેમ આ સોળ વરસના એકને બદલે આઠ આઠ વરસના બે લાવવા જેવું છે. આને માટે એક દલીલ થાય છે કે વૈદિક છોમાં આવી છૂટ લેવાતી હતી. તેને જવાબ એક બાજથી એ છે કે વૈદિક છન્દ એ છન્દોના અખતરા હતા. અને એ અખતરામાંથી જ હાલના પિંગળનાં રૂપે સિદ્ધ થયાં છે, તે સંવાદના સૂક્ષ્મ ધારણને આધારે. બીજું એ કે વેદિક છન્દો તેના ભવ્ય અર્થ અનુસાર એક રીતે ગવાતા હતા, પણ હાલના આપણુ છન્દો ગવાતા નથી, ઊલટું સંસ્કૃત વૃત્તોમાંથી હતું તેટલું પણ ગેય તત્ત્વ આપણે કાઢી નાંખ્યું છે. અને એ જ ઇષ્ટ છે, એટલે તેમાં આવી છૂટ પિસાય નહિ. હજી પણ વેદ ઉપનિષદો કે ગીતાના અનિયમિત છન્દોના અનુવાદોને આપણે મૂળ પ્રમાણે ગાવા તૈયાર છીએ એટલે તેના અનુવાદોમાં એવી છૂટ નિર્વાહા બને એટલું જ નહિ ભૂષણરૂપ થાય, પણ અન્યત્ર ન થાય.
આ પિંગલના છન્દોના વિસ્તાર, છન્દનાં મિશ્રણ, અને છની યતિઓના ફેરફારનું પ્રકરણ પૂરું કરતા પહેલાં મારે એક વસ્તુ કહેવાની રહે છે. હવે આપણે પિંગલ વિશે શાસ્ત્રીય ચર્ચાઓ કરવા માંડ્યા છીએ ત્યારે આપણા પ્રાચીન પિંગલકારોએ અને આલંકારિકાએ આવા પ્રતેની ચર્ચામાં શું કહ્યું છે તે જાણીને આગળ ચાલીએ તે સારું. આધુનિક કાવ્યસાહિત્યમાં નાનાં મિશ્રણને પહેલે પ્રયોગ મેં શ્રી નરસિંહરાવના “દિવ્ય ગાયકગણુ” કાવ્યમાંથી આપ્યું અને તે સાચો છે. પણ તે વિશે શ્રી નરસિંહરાવ પિોતે કહે છે તે ધ્યાનમાં લેવા યોગ્ય છે. એ જ કાવ્યમાંથી
44. The aathor of this work believed he had created thi. original combination, till years afterwards he heard the following lings quoted from the Bhagavata :
Page #61
--------------------------------------------------------------------------
________________
વાત ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ઉપજાતિ–વસંતતિલકાને દાખલો આપી તેઓ લખે છે કે પોતે આ દખલાને અપૂર્વ માનતા હતા પણ ઘણાં વરસ પછી તેઓના ભાગવતમાંથી આ જ છન્દોના બરાબર આવા જ મિશ્રણને દાખલો મળી આવ્યો. અને એથી વધારે વિચિત્ર દાખલો પ્રમાણિક પ્રાણીને પણ મળી આવ્યો. છન્દ શાસ્ત્રમાં ઉપજાતિનું પ્રકરણ પૂરું કરીને બીજા છોની પણ ઉપજાતિઓ થઈ શકે એમ વૃત્તકાર જણાવે છે. અને એક પ્રતમાં તો લખ્યું છે કે માત્ર સરખી સંખ્યાના વર્ણવાળા
રોના જ ઉપજાતિ થઈ શકે એ કોઈ નિયમ નથી અને ઉદાહરણ તરીકે શાદૂર્લવિક્રીડિત ( ૧૯ વણે) અને અધર ( ૨૧ વણ) ના ઉપજાતિનો નીચેનો શ્લોક આપે છે.
राम लक्ष्मणपूर्वजं रघुवरं सीतापति सुन्दरं काकुत्स्थं करुणामयं गुणनिधिं विप्रप्रिय धार्मिकम् । राजेन्द्रं सत्यसन्धं दशरथतनयं श्यामलं शान्तमूर्तिम्
वन्दे लोकाभिरामं रघुकुलतिलकं राघवं रावणारिम् ॥ ગુજરાતી પિંગલોમાં આવી પિંગલની ચર્ચા હજી થઈ જ નથી. જે ” સંસ્કૃત ગ્રન્થમાં આવી ચર્ચા છે તે ગ્રન્થ અથવા પ્રત્યેના તે ભાગે હજી સામાન્ય રીતે અભ્યાસના પરિચયમાં આવ્યા નથી.
तं सर्ववादप्रतिरूपशीलं वन्दे महापुरुषमात्मनिगूढबोधम् ॥
(Probably from the XIIth Skandha). which present exactly the same combinacion.
Of a different but kindred type is the combination of pra manika metre and praharsidi in tho following line ;
मृदङ्गशहतूणवाः पृथङ् नदन्ति संसदि ।
प्रासादे धनपतिरामकेशवानाम् । Gujarati Language and Literature, Vol. II, p. 288.
Page #62
--------------------------------------------------------------------------
________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
[ ૫૫
અને તેથી પ્રાચીનેાના વિચારવારસા આપણને પૂરતા મળતા નથી. વિકાસ પ્રગતિ અને રવાતંત્ર્યની ઘણી સૂચનાઓ આપણને એ પ્રાચીન શાસ્ત્રચર્ચામાંથી પણ મળવા સંભવ છે. એટલે મારુ આત્રનું કામ પૂરું કરતાં પહેલાં હું એક શાસ્ત્રીય પિંગલની આપણે ધણી જરૂર છે તે તરફ્ સનું લક્ષ દેારવા રજા લઉં છું.
આ રીતે આપણે પિંગલ દેહના ફેરફારા અને તેની નીચે કામ કરતાં મળે! જોઈ ગયા. પણુ હજી પિંગળને એક મહત્ત્વને પ્રશ્ન બાકી રહે છે જે આપણા સાહિત્યમાં પુષ્કળ ચર્ચાયા છે. તે blank verse કે સળંગ અગેય પદ્યરચનાના પ્રયત્ને, તે તુ હવે પછી લઈશ.
Page #63
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ અગેય પદ્યરચના
(બ્લેક વર્સ)ના પ્રયત્ન ચાલુ જમાનામાં આપણી ગુર્જર ભારતીને, અંગ્રેજીમાં જેને Epic Poem કહે છે એવા વિરરસ મહાકાવ્યના કેડ જાગ્યા છે. કવિ નર્મદાશંકર, જે ઘણી બાબતમાં નવા જમાનાના કેડ મૂર્તિમઃ કરે છે, તે પિતાના વીરસિંહ કાવ્ય નીચેની ટીપમાં કહે છે : “ જ્યારથી મને સમજાયું કે હવે હું કોઈ પણ વિષયની કવિતા કરવામાં ફાવીશ ત્યારથી મને એવો મુદ્દો ઉઠેલો કે જિંદગીમાં એક ટી વીરરસ કવિતા તે કરવી જ; પણ વ્યવસાયને લીધે તે કામને વિચાર પતો મૂલે. સને ૧૮૬૦માં જિવશજ લખવા માંડે પણ બે વિરામથી જ અટકા–વૃત્ત અનુકૂળ ન પડવાથી વિચારોને કવિતામાં મૂકતાં વાર લાગવા માંડી ને તેથી રસ ઓછો જણાયો. સને ૧૮૬ માં હિંદુઓની પડતી લખતી વેળા તે બુટ્ટાનું પાછું સ્મરણ થયું, પણ એ વેળા પણ ફાવ્યું નહિ. સને ૧૮૬૬ના ડિસેંબરમાં એ બુદ્દો પાછો જ ને મેટી વીરરસ કવિતા કેને કહેવી, એ વિષે મેં અંગ્રેજી પુસ્તક ઉપરથી સારી પેઠે સમજી લીધું ને નક્કી કર્યું કે તે લખવી જ. હવે વિષય જોઈએ.” પછી કવિ વિષયની ચર્ચા કરે છે અને છેલ્લે વૃત્તના વિચાર ઉપર આવે છે. “પછી વૃત્તના વિચારમાં પડયો. રોલાવૃત્ત બીજા બધા કરતાં અનુકૂળ પડે તેવું છે, પણ એમાં પણ જેટલી જોઈયે તેટલી પ્રૌઢના નથી. અ ગ્રેજી વીરરસ કવિતાના વૃત્તને ગુજરાતીમાં ઉતારવાને મળે પણ તેમાં પણ મનમાનતી રીતે ફાવ્યો નહિ. અંતે સને ૧૮૭ના મેની ૧૭મીએ..મંગળાચરણ કર્યું, ને પછી તા. ૨૫મી મેએ વીરસિંહનું અભિમાન કેમ જાગ્યું તે વિષે એકદમ જોશમાં આવી લખવા બેઠા. હું પણ હાલમાં મારી હાલતથી કેદી જેવો છઉં તે વિચારથી બોલાઈ ગયું કે “હું કોણ કહાં હુંને પછી એ જ નવું વૃત્ત કાયમ રાખ્યું ને વૃતનું નામ પણ વિરવૃત્ત રાખ્યું...”
૧. નમકવિતા પ. ૪૩૦-૪૩.
Page #64
--------------------------------------------------------------------------
________________
૩. અાઁચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના
૧૭.
આ
લાંબા અવતરણમાંથી એ વાત ફલિત થાય છે. એક ને એ કે વીરરસમહાકાવ્યની કલ્પના અને ાડ અંગ્રેજી સાહિત્યનાં પ્રસિદ્ Epic Poemsના પરિચયથી જાગ્યાં. બીજું એ કે એ કાડની સાથે જ મહાકાવ્યને અનુકૂળ કાઈ વૃત્ત શેાધાનું જોઈ એ એ ખ્યાલ આભ્યા. નર્માંદાશંકરનું વીરવૃત્ત, પેાતે અન્યત્ર જેને દક્ષિણી લાવણી કહે છે તેનેા જ વિસ્તાર છે તે આપણે આગળ જોઈ ગયા. એ મહાકાવ્યને અનુકૂળ નથી એ અત્યારે કહેવું પડે એમ નથી. આ વીરસિંહ કાવ્ય ત્રીજા સ'થી અધૂરું રહ્યું છે અને એની નીચે નમ`કવિતામાં લખ્યુ છે પ ( સદા જ અપૂર્ણ ''
"
આ જ વિષય ઉપર સદ્ગત સર રમણુભાઈએ વિચાર કર્યો છે. ૧૮૯૫ માં પ્રસિદ્ધ થયેલા “ છન્દ અને પ્રાસ ના લેખમાં તે કહે છે ઃ - વીરરસના ઉત્સાહને જીરવી શકે તેવા વૃત્તની ગુજરાતી ભાષામાં જરૂર છે એ દિવ નર્મદાશંકરને સમજાયુ હતું, '' તે પછી વીરવૃત્ત સબંધી ઉપર આપેલી ટીપ ઉતારીને તેઓ લખે છે : “ આ વૃત્તરચનામાં કાઈ રીતનુ વિશેષ સામર્થ્ય જણાતું નથી તેમ એ કાવ્યમાં કઈ ચમત્કાર પણ નથી. એ કવિના બધા મુદ્દા ‘ અને ‘ જોસ્સા' કવિત્વપૂણૅ નહેાતા, તેથી તેની કવિતામાં આવું પરિણામ ઘણીવાર થયું છે. '૨ વગેરે.
"
""
૧૯૨૦ માં ભરાયેલી છઠ્ઠી સાહિત્ય પરિષદના સાહિત્યવિભાગના અધ્યક્ષ તરીકેના ભાષણમાં વળી એ જ વિષય ઉપર લખે છેઃ ઇતિહાસનાં વીરરસમય મહાકાવ્યેાની ગુજરાતી ભાષામાં જરૂર છે...વીરરસ કાવ્યને માટે પ્રાસ વગરના અને દૃઢ વાસામર્થ્યથી ગતિ કરતા છંદની આવશ્યકતા છે. એવા છંદ ગુજરાતી ભાષામાં છ યેાજાયા નથી ..ગુજરાતી છંદમાં આ ખોટ પૂરી પાડવાની ચર્ચા ઉત્પન્ન થઈ છે અને તે માટે પ્રયત્ન પણ થાય છે એ આશાજનક ચિહ્ન છે. ’૩. વગેરે.
૨. કવિતા અને સાહિત્ય, વૉલ્યુમ ! હું, પૃ. ૧૭૩-૭૪. ૩. સહિત્ય વિભાગના અધ્યક્ષનું ભાષણ, પૃ. ૧૪–૧૫.
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૮ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
આવા છન્દના આપણી ભાષામાં જે પ્રયત્ને થયા છે તેની •અહી` આપણે સમીક્ષા કરીશું. આવા બધા પ્રયત્નેમાં હું મુખ્ય ત્રણ પ્રયત્ના ગણું છું: પ્રે, લવંતરાય ઠાકારને સળંગ પૃથ્વીને પ્રયાગ, શ્રી. કે. હ. તેા વનવેલીના, અને કવિ શ્રી ન્હાનાલાક્ષનું અપદ્યાગદ્ય. આ ઉપરાંત કેટલાક પ્રયત્ના થયા છે તેને યાગ્ય સ્થાને વિચાર કરીશું.
ઉપર ક્રમ બતાવ્યેા તે, પ્રયત્નેની આનુપૂર્વી ને! નથી, મારા નિરૂપણુની સગવડને છે. તેમજ કચે! પ્રયત્ન કાણે પડેલા કર્યાં એ અહુ મહત્ત્વના પ્રશ્ન નથી. અને હું મળી શકે ત્યાં સાલા આપને જવાતા છું. આપણે જોવાના પ્રયત્ના, અંગ્રેજીમાં બ્લૅક વસ્તુતે નમૂને થયેલા ગુજરાતી છન્દો કે રચનાઓ છે, એટલે અહી પ્રથમ અ ંગ્રેજી કવિતા સાહિત્યમાં "લે કે વના ધર્મો અને લક્ષણ કયાં છે તે ટૂંકમાં વિચારીએ. એનસાઇકલે પીડિયા બ્રિટાનિકામાંથી બ્લેક વની વ્યાખ્યા પ્રથમ ઉતારું છું.
Blank verse, the unrhymed measure of iambic decasyllable adopted in English epic and dramatic poetry. The epithet is due to the absence of the rhyme the ear expects at the end of successive lines.
આમાં પંક્તિનુ માપ, તેના બે-સ્વરી સધિ કે ખીજનું નામ, અને તેનાં આવનાની સંખ્યા આપેલી છે જે આપણા અન્વેષને અપ્રસ્તુત હાઈ તેનું કથન અત્રે કરતા નથી. તે ઉપરાંત એટલું જ કહેલુ` છે કે આ પદ્યરચના લાંબા એપિક એટલે વીરરસનાં વર્ણનાત્મક કાવ્યેામાં તેમજ નાટકની ઉકિતઓમાં વપરાય છે, તેને બ્લૅક હું ૮ ખાલી ' એટલા માટે કહેલી છે કે કાન પંક્તિને અ ંતે જે પ્રાસની અપેક્ષા રાખે છે તે આમાં આવતા નથી. આ વ્યાખ્યા અભાવાત્મક
6
.
Page #66
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના
[પ
છે. તેનું ભાવાત્મક લક્ષણ અંગ્રેજી સાહિત્યના વિદ્વાન વિવેચક સેન્ટસબરી જે થાડા સમય પહેલાં ગુજરી ગયા, તેમણે આપેલુ' છે. પણ તેમનું લક્ષણ વિચારીએ તે પહેલાં અંગ્રેજી વસ' એટલે પદ્યરચનાનું એક લક્ષણ—જે અલખત બ્લૅક વસમાં પણ છે, તે વિચારવુ ધટે છે. એ સામાન્ય લક્ષણ તે અંગ્રેજી પદ્યરચનાનું ગેયવ વિનાનુ પાઠ્યત્વ. અંગ્રેજી કવિતા ગવાતી નથી, તેને માત્ર પાઢ થાય છે. અને
બ્લે કે વનાં વિશિષ્ટ લક્ષણે! અંગ્રેજી પદ્યરચનાના આ અગેય પાયત્વ ઉપર નિર્ભીર છે. હવે આપણે સેન્ટસબરીએ કહેલાં લક્ષણા જોઈએ. આ લક્ષણે! ત્રણ છે : (૧) The overrunning of the line એટલે એક વાયનું કાવ્યની એક પંક્તિમાંથી ઊભરાઈ તે ખીજીમાં વહેવું. (૨) the variation of the paase એટલે યતિને પંક્તિમાં યથેચ્છ મૂકવાની સગવડ અતે (૩) the employment of the trisyllabie fee એટલે ત્રણસ્વરી સધિ કે બીજના ઉચે ગ.૪
હવે જોઇ શકાશે કે સેન્ટસબરીએ ગણુાવેલાં ત્રણ લક્ષણા અગેયત્વ ઉપર આધાર રાખે છે. મહાકા યના વિષય જેમ મહાન વ્યક્તિઓ, મહાન કાર્યો, મહાન વિચારા, મહાન બનાવા છે, તેમ મહાકાવ્યના કથનમાં પણ મહાન કલ્પના, ઉન્નત ભાષા અને મહાન શૈલી જોઈએ. અને મહાન રોલીમાં ઘણીવાર લાંબાં વાકયેા આવે. વીરરસ મહાકાવ્યને માટે ખાસ છન્દની જરૂર સૌથી વધારે આ લાંમાં વાકયેાને સમાવેશ કરવા માટે છે. બ્લેક વસ્તુમાં અંતનેા પ્રાસ કાઢી નાંખ્યા છે તેનું કારણ પણ આ જ છે. પ્રાસ એ સંગીતને અવશેષ છે. કેટલાક અંગ્રેજ વિવેચકા માને છે કે કાવ્યનુ પ્રાચીન સ્વપ Ballad એટલે રાસ છે ? કાવ્ય, સંગીત અને નૃત્ય - ત્રણે ય કલાઓનુ એક મૂર્ત સ્વરૂપ છે. હવે દરેક ભાષાના સાહિત્યમાં પ્રાચીન સ્વરૂપ ઍલેડ એટલે રાસ જ છે એવી વ્યાપ્તિ તે હુજી મને અસિદ્ધ લાગે છે. પણુ એટલું ખરું કે કાવ્યનાં પ્રાચીન
૪. Manual at English Prosody, p. 174
Page #67
--------------------------------------------------------------------------
________________
g॰ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
સ્વરૂપે! બધાં સગીત-સંલગ્ન હતાં. પછીથી ધીમે ધીમે સંગીત ગૌણ થતું ચાલુ છે. પણ જેમ પ્રાણીજગતમાં એક જાતમાંથી બીજી જાત ઉત્પન્ન થતાં અાખી જાત મદલાઈ જતાં પણ અસલ જાતના ધમેટૉલા માલૂમ પડે છે, તેમ કાવ્યના વિકાસક્રમમાં સંગીત ગૌણ બનતાં અનતાં પણ તેનાં ઉપાંગેામાં ટકી રહ્યું છે. પ્રાસ એ આવી રીતે સંગીતને અવશેષ છે. પ્રાસને લીધે પ્રાસનË ૫ક્તિઓનુ એક સ્વતંત્ર શરીર ને છે અને તેને બીજા પ્રાસાદ્દ સમૂહથો પારમાં વિરામ લઈ ભિન્ન કરવું પડે છે. એ વિરામ આગળ વાક્ય પણ પૂરું થવું જ જોઈએ. કારણ કે જો ન થાય તે પ`કિતના વિરામથી અસંનિધિ થતાં વાકય તૂટે અને અખાધ ન થાય. એટલે પ્રાસાદ્ કાવ્યમાં એ પક્તિના વિસ્તારથી વધારે લાંબું વાકય આવી જ ન શકે. પ્રાસ નીકળી જતાં આ ખૂંધન જતું રડે છે અને વાકય ગમે તેટલી લખાઈનું આવી શકે છે. વાકય એક પક્તિમાંથી ઊભરાઈ તે અનેકમાં રેલી શકે છે. પણ સેન્ટસબરીના લક્ષણ પ્રમાણે આવાં અનેક પક્તિમાં રેલાતાં વાકયેાને અવકાશ આપવા એટલુ ખસ નથી. એ તે એને બ્લેક વસ્તુ લક્ષણ કહે છે. અને તે ખરું છે. બ્લૅક વ કર્યા પછી પ્રણ ને વાકયાને પક્તિઓને અંતે જ પૂરાં કરીએ તે કાવ્યમાં એવી એકવિધતા આવા જાય જે વાંચતાં ફ્લેશકર નીવડે. પ્રાસેા હતા ત્યારે આ એકવિધતા પ્રાસેના વૈચિત્ર્યમાં તિતિ થતી, પણુ કૈંક વસ્તુમાં એ એકવિધતા અસફ્ અને એથી ઊલટું, ગદ્યમાં લાંબાં ટૂંકાં વાકયામાંથી અને અ` વ્યંજનાને આવશ્યક વિષમ અતરે આવતાં વિરામેાથી. અને તિના
...
1
છા
આરેહ આવરેહથી, જે એક ગંભીર સંવાદ ઉત્પન્ન થાય છે, તે કે તેને મળતેા સંવાદ, આ પદ્યરચનાની સીમાએ માં યથેચ્છ વિચરતા એક નવા જ ચમત્કાર ઉત્પન્ન કરે છે. આ રીતે ગેવતાનું એક લક્ષણ પ્રાસ કાઢી નાંખવાથી અનેક પંક્તિામાં ઊભરાતાં વાકયેા અવકાશ મળે છે, એટલું જ નહિ, એવાં વાકયે। આ નિશ્રા
Page #68
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવસાહિત્યમાં સળંગ પઘરચના
[
રચનામાં આવસ્યક બને છે. આ લક્ષણમાંથી જ મેન્ટસમરીનું ખીજું લક્ષ્ણ, યતિને પંક્તિમાં યથેચ્છ મૂકવાની સગવડ, એ નિષ્પન્ન થાય. છે. વાકયા લાંબાં ટૂંકાં હેાય, તેા તેને ગમે ત્યાંથી શરૂ કરી મમે ત્યાં પૂરાં કરવાની સગવડ હોવી જ જો ંએ તેનું ત્રીજું લક્ષણ અંગ્રેજી ભાષાની ખાસિયતને લગતું છે. સામાન્ય રીતે અંગ્રેજી પ્રાસાદ્ધ વીરરસ કવિતામાં અમુક એ-સ્વરી ખીજ કે સંધિનાં પાંચ આવને! આવે છે, પણ બ્લૅક વર્સામાં કયાંક ત્રણ-સ્તરી ખીજનાં છાંટણાં છાંટેલાં હોય છે. કહેવાની જરૂર નથી કે આ ફેરફાર રચનાની એકવિધતા ટાળવા માટે છે.
આપણા વિવેચક અને વિએને વીરરસ કવિતા માટે આ. અગેયત્વની આવશ્યકતા બહુ ધીમે ધીમે ધ્યાનમાં આવી છે. નમઁદારાકરને, અંગ્રેજી કવિતા અને આપણી કવિતાના પાનને ભેદ માલૂમ તે. તે એક જગ્યાએ લખે છે: “ હું ખેલ્યા કે હમારી પ્રાકૃત કવિતા અંગ્રેજી પ્રમાણે સાદી રીતે નથી ખેલાતી પણ કંઈક ગવાય છે ને મારૂં ગુજરાતી ગાયન તમારા કાનને સારૂં નહિં લાગે.'પ પણ આ ભેદ જાણતાં છતાં મહાકાવ્યને માટે અગેય રચના જોઈ એ એવા ખ્યાલ મને નહિં આવેલા. તેમણે વીરરસ કવિતા માટે જે વીરનૃત્તના પ્રયાગ કર્યો તે મરાઠી લાવણીના વિસ્તાર છે તે હું આગળ બતાવી ગયા. એટલે અગેયત્વની આવશ્યકતા એમના ધ્યાનમાં આવેલી નહિ, અગેયત્વ સંબધી નવલરામે પણ વિચાર કર્યો છે, પણ તેમને અગેય આપણી કવિતા માટે અશકય લાગ્યું અને તેથી તેમણે પ્રસંગે પ્રસંગે આપણા વિએને માત્રામેળ ગેય પદ્યરચનાએ અતરે અંતરે બદલાવતાં જવાની ભલામણુ કરી છે. તેઓ કહે છે ...આપણી ભાષામાં કવિતા બેલાતી નથી, પણ ગવાય છે.
66
૫. ૨૭ મી ઑગસ્ટ ૧૯૩૩ ને! ગુજરાતીને! નમદ અંઢ, મારી હકીક્ત. પૃ. ૧૨૧.
૬. ગત પૃ. ૧૧-૧૭.
Page #69
--------------------------------------------------------------------------
________________
- અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય એક દેહરો પણ રાગડો કાઢ્યા વિના આપણે બોલતા નથી. કવિતા બેલવી એ જ શું તે આપણામાં થોડા સમજતા હશે...આ રીતિ સંપૂર્ણપણે અંગ્રેજી ભાષામાં પ્રવર્તમાન છે–તેમાં તો કવિતા વાંચતી વેળા રાગ જરા પણ કાઢવો એ અતિ નિંદ્ય ગણાય છે. પણ આપણે જે આંક ભણનાર પણ રાગ કાઢે ત્યારે જ રાજી થઈ એ છઈએ, તેને પરભાષાને કાવ્ય સંબંધી આ વિરાગી નિયમ શા કામનો ?...
જ્યાં રાગ છે ત્યાં તો ક્ષણે ક્ષણે બદલાતા સચારી ભાવને અનુસરી રાગ પોતે પણ બદલાવો જ જોઈએ...જેનો દાખલો લઈ આપણા કેટલાક ગુજરાતી ભાઈ ઓ ભાયા છે તે સંસ્કૃત ને અંગ્રેજી ભાષાનાજ કઈ પણ કવિએ સંગીત કવિતા એક વૃત્તમાં રચવાનો ખ્યાલ સ્વને પણ કર્યો નથી..દોબદ્ધ કવિતામાં પણ એક વૃત્તનાં કાવ્યોવાળી ભાષાની પદવીએ પહોંચતાં હજી ગુજરાતીને વાર છે, અને તે વખત આવવા પહેલાં અવશ્યનું એ છે કે કવિતા ગાવાની રીત જઈ આપણામાં તે બોલવાની રીત પડવી જોઈએ.”(૧૮૮૨)
નવલરામભાઈને જે બનવું અશક્ય લાગ્યું તે કવિ શ્રી ન્હાનાલાલને શકય આવશ્યક અને ગુજરાતી કવિતામાં શરૂ થઈ ગયેલું લાગ્યું. “ ગુજરાતી કવિતા અને સંગીત ” ના સને ૧૯૦૪ ના લેખમાં કાન્તના સંગીતની પ્રશંસા કરી તેઓ કહે છે, “છતાં સંગીત એ કવિતા નથી અને કવિતાએ જેટલે અંશે અન્ય પરિમલને પિતામાં શમાવ્યા છે તેટલે અંશે પોતાના પરિમલની ભભક પરવશ કીધી છે એ નિઃસંશય છે...આપણા કવિતામાં સંગીત ફરતી પણ સાંકડી સીમાઓ રોપાઈ છેઃ એ સીમાઓ તૂટવી ઘટે છે” ૮
આપણું ગુજરાતમાં પણ ગરબી કે દેશી રાગોથી ઓછા સંગીતવાળા સંસ્કૃત છન્દ નવલ લોનાં શરીર રચવા ક. દ. ડા.એ દાખલ ક્યાં....તે પછી ગોવર્ધનભાઈએ સંસ્કૃત વૃત્તોને ગુજરાતીમાં
૭. નવલ ગ્રંથાવલિ. (શાળાપયોગી આવૃત્તિ) ભા. ૨ પૃ. ૨૨૬રર૭ ૮. સાહિત્ય મંથન, પ્ર. ૧૧૭–૧૧૮
Page #70
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના 1 tsa સ્વીકારતાં ક. દ. ડા, ની સ્વરસંગીતપ્રીયતાથી રચાયેલું એક બન્ધન તોડી પ્રાસ વિનાના સંસ્કૃત છન્દ નેહમુદ્રામાં લખ્યા, અને લેકસમાજે હેને blank verse બ્લેક વર્સ માની."*
લેક સમાજે એને બ્લેક વસ માની પણ, શાસ્ત્રીય દષ્ટિએ, સંરકત વૃત્તને પ્રાસ છોડવાથી તે રચના (બેંક વર્સ) નથી બનતી.
બ્લેક વર્સની શાસ્ત્રીય સમાલોચના સૌથી પ્રથમ પ્રો. બલવંતરાય ઠાકોરે ભણકાર ( પ્રસિદ્ધ ૧૯૧૭) ની પ્રસ્તાવનામાં કરી છે. તેમણે પિતાની પદ્યરચનાની નવીનતાઓ વિશે કંઈક ખુલાસા રૂપે એ ચર્ચા કરી છે; પણ બ્લેક વર્સની એ ચર્ચા તટસ્થ શાસ્ત્રીય અને માર્ગદર્શક છે. તેમની ચર્ચામાંથી બ્લેક વર્સનાં લક્ષણો તારવવાં હોય તે નીચે પ્રમાણે નીકળે ઃ (૧) અગેયતા. (૨) સળગતા કે અખંડિતતા જે સેન્ટસબરીએ ગણાવેલ અનેક પંકિતમાં વિસ્તરતાં વાકોના લક્ષણ સાથે સંબંધ ધરાવે છે. (૩) યતિસ્વાતંત્ર્ય જે સ્પષ્ટ રીતે સેન્ટસબરીએ જણાવેલ યથેચ્છ યતિ મૂકવાની સગવડ સાથે સંબંધ ધરાવે છે. અને (૪) અભાવાત્મક લક્ષણ કે એ રચના ઐરિબ થઈ કલેશકર થવી ન જોઈએ એમ આપણે સેન્ટસબરી અને પ્રો. ઠાકોરની ચર્ચાને સમન્વય કરી કહી શકીએ.
આપણા પિંગલના છન્દોના જે બે કે ત્રણ વિભાગો છે તેમાંના એક સૌથી વિપુલ વિભાગ આ અગેયત્વની એક જ કસોટીથી જોતાં બ્લેક વર્સને માટે અયોગ્ય નીવડે છે. એ વિભાગ તે માત્રામેળ છન્દોનો. આ છન્દો તરવતઃ ગેય છે. તેમનું બંધારણ ગેયતા ઉપર ઘડાયું છે. તેમના બીજમાં તાલ આવે છે તે પણ સંગીત સાથે સંબંધ ધરાવે છે, ઉપર આપેલા નવલરામભાઈના અવતરણમાં પણ આપણે જોયું કે માત્રામેળ છનો ગેય છે. અલબત આ ઘણીખરી રચનાઓમાં એક જ બીજનાં આવર્તને આવતાં હોવાથી પંકિતના અંતને પ્રાસ કાઢી નાંખવાથી તેની સળંગ રચના એકદમ બની શકે. હરિગીતના
૯. સદર પૃ. ૧૩–૧૪
Page #71
--------------------------------------------------------------------------
________________
$# ]
અવાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
1 1
1
1
દાદાલદા બીજનાં ઝૂલણાના દાલદા ખીજનાં કે વૈયાના દાદા ખીજનાં અનેક આવા થઈ શકે. આવા અનેક પ્રયત્નેા થયા. છે. સંસ્કૃત કાવ્યમાં ઈંડા થયા છે તે બીજું કાંઈ જ નથી પણ. પિંગલના અમુક અમુક ગાનાં આવને છે. આને એક પ્રયોગ ગુજરાતોમાં પણ થયા છે. શ્રી છેટાલાલ નરભેરામ ભ` શાન્તિસુધા કાવ્યમાં અનેક માત્રામેળ અને અક્ષરમેળ છન્દાના પ્રયાગા કર્યાં છે. તેમાં દંડક પણ આવે છે.
નિરખી નિરખી પેઠા મુનિ, બાઞના ભાગમાં, માગ' રૂડો નિહાળી, ખની વાડ એ પાસ ગૂલાબની, સડક વચ્ચે રહી, કૈંક કયારા નિહાળ્યા રૂડા સ્ટેટના ધ્યેય પાસે, સિ'ચ્ચા પાણિયે, અમૃતે જાણિયે, ની રૂડી કરી, બીક રાખી ખરી, ઠીક ઠામે ઠરી માળિયે સાળિયે, કૈંક ચંમેલિ ચંપા અને મેગા, ટ્રેક દાડીમ અંજીર જાતીફળા, કૈંક બાદામ નારીંગ લીબુડી છે, કે ક અક્ષેાટ ને જમરુખી રૂડી છે, કે'ક વેલી ચઢી શેાભતી માંડવે, કે'ક નાચી રહી છે લતા તાંડવે, કેક હાર્યાં દિસે કેળકેરી વડી, જેમ પ"ખા ધરો ઊભી સાહેલડી;૧૦
અહીં સ્પષ્ટ જોઈ શકાય છે કે એકના એક ત્રણ–સ્વરી ગણુનાં આવતાથી કટાળા આવે છે અને તે કંટાળા કાઢવા છેવટે પ્રાસને આશ્રય લેવા પડે છે. કટાવ એ એક રીતે શ્વેતાં સવયાના દાદા. બીજા દંડક છે. સળંગ રચના તરીકે નદાશ કરે તેના બહાળે ઉપયેાગ કર્યો છે. માંણુભાઈ નનુભાઈ એ. ઉત્તરરામચરિતમાં દંડકોનુ વણું ન કઢાવમાં કર્યું છે.
ક્રશા ૪.મેં રિન્ધ રમ્ય ને નયન હસાવે, વળી કા કાળી, વિળ કા ભૂરી, કાકા ડામરૂપ ભયકર ધારો ક્રશ દેતી ત્રાસ મહુ, ઠામે ઠામે વળી ભરેલી ક્રમ અમ અમ ઝમ વ્હેતાં ઝરણા તેના શબ્દ, દિશા રૂપાળીઃ પણે જણાયે તીથ પુણ્યનાં, માશ્રમ ૠષિના; પત પેલા ડૉકાં કરતા, સરિતા ધીમી ઉછળી ખેતી; અરણ્ય ૧૦. શાન્તિસુધા, પૃ. ૩૦૪-૫
Page #72
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના
બળાં મળે ન્હાનાં રમણીય લીલાં ઉપવન દસેક એવા એવા વિવિધ પ્રદેશો પરિચિત મુજને દુષ્ટ આવે;
દસે દસે સત્ય દંડક અરણ્ય આજે !—કો ઠામે સદ્ગત ગોવર્ધનરામે પણ કટાવનો પ્રયોગ કર્યો છે :
ગિરિવર કેરે શલે શિલે, વૃક્ષ માત્રને પત્ર પત્રે, નદીની ઊર્મિ ઊર્મિ ઉપર, વાયુની લહરી લહરી સાથે, પશુ પક્ષીને અંગે અંગે-બે શબ્દ, મેઘમાળને ખ3 ખંડે, અંશુનાથને કિરણે કિરણે, નાચે લક્ષ્મી વિવિધ વેગથી વિવિધ રંગમાં ચંચળ ચપળા હાવભાવ કરી રમણીય કેવા?
જેની જેની રતિ સજી રે ! બને ગુજરાતીમાં ઉત્તમ ગણાતી કવિતાના નમૂના છે. પણ બન્નેમાં રચનાની મર્યાદા તરત જણાઈ જાય છે. દાદા બીજ ઘણું જ ટૂંકે છે, તેથી જાણે ઘણે જ ટૂંકે પગલે ચાલવું પડતું હોય એમ લાગે છે. અને દાદામાં પહેલા દા ઉપરને તાલ ઘણો જ જોરદાર છે, તેથી વાક્ય તાલથી એટલું બધું થડકાય છે કે લાંબાટૂંકાં વાકયેનો અર્થવિરામોથી અને ધ્વનિના આરોહઅવરોહથી સંવાદ ઉત્પન્ન થઈ શકતો નથી, એ સંવાદને અવકાશ જ મળતો નથી.
ઝૂલણાના દાલદા બીજનાં આવર્તનથી શ્રી મનહરરામે રામ છન્દ લે છે. એક ટૂંકો દાખલો જોઈએ.
જય થજે જય થશે
જ્યાં વસ્યા આર્ય સંસ્કારની પીમળ પ્રસરાવતા, પરશુ નિજ સ્કંધ પર નિરંતર ધારતા, પ્રલય કાલાગ્નિસમ અદિલ વિદારતા રક અવતાર ભડવીર વિBદ્ર તે
રામ ભાર્ગવ વડા–
Page #73
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય શત્રુને મારતા, મિત્રને તારતા, પ્રેમને શૌર્યનાં સૂત્ર સ્વીકારતા કર્મહીન જગતને પરમ કર્તવ્યનિષ્કામને પાઠ–શખવાડતા વિષ્ણુના અંશ યોગીન્દ્ર ગરુડધ્વજ
- કૃષ્ણ યાદવ પતિરગણ એટલે ગાલગા ગણના દંડકને મળતો આ દંડક છે. આ દંડકનું બીજ અક્ષરમેળી ગાલગાને બદલે માત્રામેળ દાલદા એટલે ઝૂલણાનું બીજ છે. અક્ષરમેળાને બદલે માત્રામેળી છે એટલે અંશે એકવિધતા ઓછી થાય એ ઉપરના કાવ્યમાં સ્પષ્ટ દેખાય તેમ છે. ઝૂલણા છંદ ગંભીર ભાવના વાહન તરીકે અનેક વાર પ્રયોજાય છે એ તેને વિશેષ ગુણ છે. છતાં દાદાનું ગેયત્વ અછતું થઈ શકતું નથી, તાલમાં ફેર કરી શકાતો નથી, અને જો કે આ રચનાના લયનાં માજાં રગણાત્મક દંડક કરતાં વધારે વિચિગ્યમય અને કટાવના દાદા કરતાં વધારે લાંબાં છે છતાં લાંબાં વાક્યને માટે એ મોજાં ટૂંકાં પડે અને પચાસ સાઠ પંકિત પછી તેની એકવિધતા ખેંચવા માંડે, તે વધારે ને વધારે સગીતમાં લપસતી જાય અને છતાં પૂરા સંગીતને અવકાશ ન હોવાથી છેવટે કંટાળો આપે એમ હું માનું છું.
- હરિગીતનું દાદાલદા બીજ વધારે સંગીતવાળું છે, તેમાં બે તાલ આવે છે અને તેથી તે બ્લેક વર્સને માટે વધારે પ્રતિકૂળ છે એ દેખીતું છે. એના એવા પ્રયોગો પણ થયા નથી
જે એક જ બીજના આવર્તનવાળો માત્રામેળ છન્દ સળંગ ન કરી શકાય, તો અનેક બીજેના બનેલા માત્રામેળ છન્દના પ્રાસ કાઢી નાખી તેને સળંગ કરવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. આવા ઇન્દનાં બીજે સંગીતની દૃષ્ટિએ નિયત થયેલાં હોય છે, સંગીતના આરોહ અવરેહ કે ઉપક્રમ ઉપસંહારની દૃષ્ટિએ તેમાં બીજે ગૂંથાયેલાં હોય છે અને તેવા છન્દોમાંથી ગેયત્વ કાઢવું વધારે દુર્ઘટ છે. રોળા કે કવિત કે દેહરે કે છપ સળંગ રચના તરીકે
Page #74
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના [ ૧૦ કામમાં ન આવે. વર્ણનાત્મક કાવ્યોમાં દેહરા ચોપાઈ લાંબે સુધી ચાલી શકે છે તેનું કારણ બંધારણની સાદાઈ અને તેમાં ગદ્યની અતિ નિકટ રહેવાની જોગવાઈ એ છે.
એટલે માત્રામેળ છે માટે આપણે એટલું સામાન્ય રીતે કહી શકીએ કે એ દેનાં બીજેના વિસ્તારથી અને અંત્યપ્રાસ કાઢી નાંખવાથી થતી પદ્યરચનાઓ બ્લેક વર્સનું કામ ન કરી શકે. તે સાથે મારું એવું કહેવું નથી કે આ રચનાઓ નકામી છે. પોતપિતાની મર્યાદામાં આ રચના ઉપયોગી છે. સારાં કાવ્યોનું એ બાહ્યરૂપ થઈ શકે. - હવે પિગલના છનો એક બીજો પ્રકાર લઈએ. તે પ્રકાર સંસ્કૃત વૃત્તોને જેનો અત્યારે આપણે સામાન્ય રીતે સંગીતરહિત પાઠ કરીએ છીએ. આવાં વૃત્તોની ચર્ચામાં ગયા પહેલાં બે બાબતો સ્પષ્ટ કરવાની જરૂર છે. પહેલું એ કે હું વેદિક છન્દોને ગુજરાતી ભાષાના વર્તમાન પિંગલમાં ગણતો નથી. તેનાં કારણે સ્પષ્ટ છે. વૈદિક છન્દો ઉદાત્ત અનુદાત્ત વગેરે સ્વરમાં ગવાતા જેની પરંપરા સંસ્કૃત વૃત્તોમાં પણ ચાલુ રહી નથી, બીજું એ કે અત્યારે વેદને પાઠ એક એવી જાતના રાગડામાં થાય છે જે રાગડામાં આપણે ગુજરાતી સાહિત્યમાંનું કશું જ બોલતા નથી. રાનડે શબ્દ હું તિરસ્કારથી નથી બોલતો પણ એવો સાભિપ્રાય શબ્દ બીજે નથી તેથી,
અને ઉપરના અવતરણમાં નવલરામભાઈએ તે વાપરેલ છે એ રીતે, રાગના લઘુતાવાચક રૂપમાં એ શબ્દ હું વાપરું છું. એ સંગીતને રાગ નથી, છતાં તેમાં સંગીતના સ્વરો આવે છે એટલે તેને રાગડો કહું છું, અત્યારે જે રીતે તેનું પઠન થાય છે તે જ અસલી રીત હશે એમ માનવાને કશું કારણ નથી. એટલે વૈદિક છન્દોને બાદ કરીને સંસ્કૃત વૃત્તો જે અત્યારે સંગીતરહિત પદ્ધતિથી બોલાય છે તેની ચર્ચા કરીશ. પણ આ સંગીતરહિત રીતે અત્યારે બોલાય છે એવું વિધાન કરતાં પહેલાં જાણવું જોઈએ અને સ્વીકારવું જોઈએ કે બધાં સંસ્કૃત વૃત્તો
Page #75
--------------------------------------------------------------------------
________________
* ]
અર્વાચીન ગુજશતી કાવ્યસાહિત્ય
ખેલવાની પણ પરપરા તેા ગીતની જ હતી. અત્યારે પણ જૂની પર પરાથી ખેલાતા ચંડીપાઠ સાંભળેા કે વિવાહમાં મંગલાષ્ટક સાંભળેા કે નાતમાં શ્લેાકા ખેલતા સાંભળેા તે તેરાગમાં જ મેાલતા જણાશે. અત્યારે અનુષ્ટુપ જેવા અગેય મ્લાક પણ જૂની પ્રણાલિકા પ્રમાણુ તા ગવાય જ છે એટલું જ નહિ, એ અગેય ક્લાક જેમાં મહાભારત રામાયણ લખાયાં તે પૂર્વે પણ ગવાતા જ હતા એમ જણાય છે. તજ્યેષઃ જોજોઽમિતિઃ । मरुतः परिवेष्टारो मरुत्तस्यावसन् गृहे । आविक्षितस्य कामप्रेर्विश्वेदेवाः સમાસર કૃત્તિ" અહીં અનુષ્ટુપ ગવાયાના ઉલ્લેખ છે. આદ્યકવિ વાલ્મીકિના પ્રથમ શ્લા ના નિષાર વગેરે પણ રામાયણમાં તન્ત્રીયજ્ઞમન્વિતઃ ૧૧ એટલે તન્ત્રીના લયમાં ગાઈ શકાય તેવા કહેલા છે. અને લવકુશે રામાયણને મસઁવવા ગાયું એવું વર્ણન છે. મળેલ પાએટલે સંસ્કૃત મે ગાયું, દેશી ઢબે નહિં. આ બધામાંથી એટલુ` નિષ્પન્ન થાય છે કે સંસ્કૃત વૃત્તો પ્રાચીન કાળમાં ગવાતાં.
પણ અંગ્રેજી સાહિત્યના પરિચયમાં આવ્યા પછી આપણે આ વૃત્તોના શુદ્ધ અગેય પાઠની પતિ પાડી. સંસ્કૃત નૃત્તો અત્યારે લેખ}ા અને વાચડ્ડામાં વધારે પ્રિય થયાં છે તેનુ કારણ તેની પ્રૌઢિ અને અગેય પાઠયત્વ. આ વૃત્તોના ઉપયાગની વિરુદ્ધ છતાં પણ નવલરામભાઈ સંસ્કૃત વૃત્તોની પ્રૌાંઢ સ્વીકારે છે. સંસ્કૃત નૃત્તો સામે વાંધા લેવાનું તેમનુ એક કારણ અપરિચય તે હવેની કેળવણીમાં દૂર થયું
૧૧ અત્યારે મીર વગેરે વાર્તા કહેનારા વર્ગી ગદ્ય પણ સિતાર જેવા રાઇ તંતુવાદ્ય વગાડતા વગાડતા અમુક રાગના લયમાં પાલે છે. તે કે ઈસપૂર્ણ રાગ હોતા નથી, માત્ર તેમાં અમુક સૂરાના આરેહ અવરાહ હાય છે. હા પણ રાગમા ન ગાતાં આવી રીતે સૂરામાં ખાલે છે. આ અનુષ્ટુપ પણ એ રીતે તત્રી સાથે જે સૂરામાં ખેલાતા હાય તા તેનું ગેયત્ન સહે. લાઈથી જુદું પાડી શકાય એવું પહેલાંથી જ હતું એમ કહી શકાય. મને આ અત્યત સભવિત લાગે છે, પણ આ વિષય સ્વતંત્ર સાધન માગે છે, જેને માટે અહીં' અવઠારા નથી.
Page #76
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યચના
[
છે. અત્યારે તે ઊલટું દેશી ઢાળેા કરતાં આ સંસ્કૃતવૃત્તો વધારે પરિચિત છે. એટલે અગેયતાના વાંધા સંસ્કૃત વૃત્તોમાં તદ્દન ખોટા નહિ તે પણ ધણે! જ નિ`ળ પડી જાય છે.
અત્યારે મંદાક્રાંતા, પૃથ્વી, શાર્દૂલવિક્રીડિત, સ્ત્રગ્ધરા વગેરે વૃત્તોમાં લાંબાં સળંગ વાકયેા મૂકવાના અખતરા થાય છે પણ તે સત્ર પહેલાં સાદે અનુષ્ટુપ કેમ અધાના ધ્યાનમાં ન આવ્યા હોય તે નવાઈ જેવું લાગે છે. સંસ્કૃત પુરાણે, રામાયણ, મહાભારત અનુષ્ટુપમાં લખાયાં છે. સ`સ્કૃત શિષ્ટ સાહિત્યમાં અનુષ્ટુપ અનેક રસામાં વપરાયેÀા જણાય છે. એજસ અને માધુ અન્તે ગુણે તેમાં આવી શકે છે. છતાં બ્લૅક વર્સ્ટના અખતરામાં તે ઉપેક્ષા પામ્યા છે. માત્ર હમણાં જ આપણી કવિતાસમૃદ્ધિમાં તેના પ્રવાહી રૂપની શકયતા છે. હાર્કાર નેધે છે અને એવા પ્રવાહી અનુષ્ટુપને જણાવવા જેવા અખતરા પણ તેમણે જ માત્ર એક જગાએ કર્યાં છે,
ઘેટાંને બકરાં કરી રેલ જયાં ઍ સરી નહી આવી ત્યાં સેડા ભેા પાડા પાડી બરાડતી. કાળાં ચામ તળે આખે દેખતા ઝુડમાળખા હીડે તે મૃગ ભારે ત્યાં ડેકે ત્રુટ્ઠ' સુટ્ઠ' થા. ડીલે ડીલ વસી ચાલે ને ઘસે ભીંત થાંભલા, કાળી એડેળ પ્રેસૂરી આ રેલે લેાક ચાંચા, ભેસેાના પૂર વચ્ચે ત્યાં દેખાયા શેડ સાંઢિયા, શેરીની વસતી આખી એટલે બારીએ ઇંજે અગાશાએ હતી તમ!, હાચા'તા કે છાપરે. સર્વે એ સાંઢિયા ખુ'ધે દીઠે બાંધેલ માંચડે જેમાં ઢાલ લઇ બેઠા હતા અન્ન ભીલડે. પાળે! દારી વતે એક દારા ખેંચ ઊંટને અને આ ભીન્ન થાભળે, માચે જામ્યા દેઢાસને. ચારઠે યુગ્મભાતગી સિ'હ્રાસને વિરાજતે હા રાજા જ, એવા આ ઢાલવાદ મ્હાલતા.
Page #77
--------------------------------------------------------------------------
________________
૭૦ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય કાતરે શેશિ ડીલે વાને તૈણેય કાર કારમો ઘેર સાદે કે પ્રલયપ્રતિમા સમો. ઢેલે દાંડી દઇ દેઈ આરડે એ ફરી ફરી,
જુ રે લોક આ સ્વારી જમદૂત દુકાળની.” આમાં કયાંક કયાંક પ્રાસો મળ્યા છે પણ તે અકસ્માત છે. બાકી અનુટુપમાં લઘુ ગુરુનાં બંધનો ઓછામાં ઓછાં છે, તેમાં પણ પાછી છૂટ લઈ શકાય છે, કાલિદાસ જેવા કવિએ પણ છૂટ લીધી છે. એટલે તેમાં વૈવિધ્યની ખામી આવવાને અવકાશ નથી. આ પંક્તિઓમાં કાઈ જગાએ વાક્ય બે પંક્તિથી વધારે આઘે જતું નથી, વાક્યવિરામ ઘણુંખરી જગાએ ફેંકાતે આવે છે એ ખરું પણ, હું ધારું છું, વાકાની વિષમ લંબાઈ અને યથેચ્છ વિરામને પણ સહી શકે એવી આ રચના છે. અને સાહસિક કવિતાલેખકોએ અખતરો કરવા લાયક આ રચના છે. | મંદાક્રાંતા અને શિખરિણીને સળંગ પદ્યરચના તરીકે પ્રજ્યાના થોડા દાખલા છે. પણ આ પ્રકારના છન્દો બ્લેક વર્સનું કામ આપી શકે એમ લાગતું નથી. સંસ્કૃત છન્દો જેમાં એક વાત સ્ફટ થાય છે કે ચાર કે પાંચ ગા એટલે ગુરુ આવતાં યતિ મુકવો જ પડે. છે. મંદાક્રાંતા, શાલિની, સધરા, વૈશ્વદેવી, શિખરિણી, એ બધામાં ચાર કે પાંચ ગુરુ પછી યતિ આવે જ છે. હું માનું છું એ આપણી ભાષાની ખાસિયત છે. અને સળંગ પદ્યરચનાને એ નિશ્ચિત સ્થાનને યતિ પ્રતિકૂળ છે. શાર્દૂલવિક્રીડિત જેવા વૃત્તની પંક્તિ એટલી લાંબી છે કે તેની વચમાં યતિ મૂકવો જ પડે. વળી એક બીજી રીતે પણ આ વૃત્તોમાંનાં કેટલાંક, અખંડ વાક્યપ્રવાહને પ્રતિકૂળ છે. મંદાક્રાંતામાં અને શિખરિણીમાં એક સાથે પાંચ લઘુ આવે છે. સગપરામાં અને માલિનીમાં એક સાથે છ લઘુ આવે છે. આટલા બધા લઘુ એક સાથે લાવવાને ભાષાને એવી કરવી પડે કે તેમાં લાંબે સુધી વાકય ચાલી શકે નહિ. વળી એક સાથે આવતા લઘુ
Page #78
--------------------------------------------------------------------------
________________
૩. અČચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના
[ ૭૧
અક્ષરા એટલા બધા ત્વરિત ખેલવા પડે છે કે એ લઘુ અક્ષરાની વચ્ચે વાકયવિરામ મૂકી શકાય નહિ. એટલે એક સામટા જેમાં લલ્લુ અક્ષરે। આવતા હેાય તેવા છન્દો અનેક રીતે શૅફ વને પ્રતિકૂળ નીવડે.
આવી ક્રાઈ પ્રતિકૂળતા પૃથ્વીને નડતી નથી. ખીજાં સંસ્કૃત વૃત્તો સંગીતના રાગમાં ગાઈ શકાય છે તેમ પૃથ્વી પણ ગાઈ શકાય છે. માલકસમાં મેં પૃથ્વી સુંદર ગવાતા સાંભળ્યેા છે. પણ ખીજા' સંસ્કૃત વૃત્તોને જેમ અગેય પાઠ કરી શકાય છે તેમ પૃથ્વીના પણુ અગેય પાઠ કરી શકાય છે. તેની પંકિતમાં આવશ્યક યતિ નથી એ હવે જાણીતી વાત છે. તેમાં ગુરુ કે લઘુનાં સામટાં એક હારે સ્થાને આવતાં નથી. તેમાં વધારેમાં વધારે એક સાથે ત્રણ લધુ આવે છે, ગુરુ તા મેથી વધારે આવતા જ નથી. તેના ગભીર ગતિથી પાઢ થઈ શકે છે. અને, હું ધારું છું તેને લીધે, તેની પંક્તિમાં ગમે ત્યાં યતિ મૂકી શકાય છે, જેના અનેક દાખલા પ્રેા. ઢાકારે પેાતાનાં કાવ્યામાંથી આપ્યા છે. સંસ્કૃત સાહિત્યમાં પૃથ્વીમાં લખેલાં કાવ્યેામાંથી એજસ અને માય અન્ને ગુણેાના દાખલા સહેલાઈથી મળી શકે છે. અર્થાત્ પૃથ્વી દરેક રસને અનુકૂળ પડે તેવે! છે. પંક્તિઓની સંખ્યા વધતાં તેમાં કલેશકર એકવિધતા જાય કે કેમ એ પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. અંગ્રેજી બ્લૅક વમાં જેમ એકવિધતા ટાળવા એવરી ખીજો વચ્ચે વચ્ચે ત્રણ—સ્વરી બીજો આવે છે તેમ પૃથ્વીના સાધારણ પ્રવાહમાં પ્રે. ટાકાર અને અને છન્દને અનુકૂળ ફેરફારા કરે છે. આમાંના ઘણાખરા ફેરફારા મતે સારા લાગ્યા છેછેવટ વાંધા લેવા જેવા તે નથી જ લાગ્યા. જેમ
નવીન મલ મૈં નહી. વિમલ સાધુ ક્તવ્ય કે –
સમર સ્વામ, ત્યજની મામ, દીઠું નવ દીઠું ખરે સતત સમર સમર સમર સ્વામ,
સફર લાંબી છે મસ્તકે, યેાતિ તવ્ય કે ?-- સફર લાંબી છે મસ્તકે
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૨ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
આ જોકે તેમના સળંગ પૃથ્વીના નમૂને નથી છતાં તેમાં પૃથ્વીની ગતિમાં કરેલા ફેરફાર દાખલા અપાય એવે છે. આ ફેરફાર મને પેાતાને રુચિકર લાગ્યા છે અને લેખક આ કે આવી રીતે સાધારણ ગતિમાં ચાલ બદલવાના પ્રયાગા કરી શકે. પ્રેા. દાકારે કયાંક વૈવિધ્ય આણુવા પૃથ્વીને દાઢાવ્યા છે. એ પણ સુભગ પ્રયાગ છે. પડયું. શ્રવણું નામ ગ ભરો ડાક ઊંચી કરે, ત્યહાં ઝટ થઇ સવાર હૌં ફેરવી ઘેાડલી; કરી તિલક ભાલ જયમાળ કંઠ આરેપી તે સ્વીકારી કઇં નાચતી
સખીનયન રાચતી
વિયાગ ન કળાવતી થઈ અલાપ એ ધેટલી. આ ઉદાહરણની ત્રીજી પતિમાં કરેલા ગતિભંગ અને પૃથ્વી છન્દના સવાદને અનુકૂળ નથી લાગતા, પણ પ્રશ્ન અમુક પ્રયાગની સફળતાના નથી, પણ એવા પ્રયાગાને અવકાશ છે એટલે જ છે. અને મને લાગે છે કે એવા પ્રયાગેા કરવા હાય તેા થઈ શકે. વળી પ્રેા. હેારના આ જાતના ચાલના ફેરફારે! સાથે અસંમત થતાં ધ્યાનમાં રાખવું જોઈએ કે તેમના કેટલાક ફેરફારા ચાલના નથી પણ એાલાતા વર્ણની માત્રા ગણવાની તેમની પતિને લીધે થયેલા છે. અને એ વસ્તુ પ્રસ્તુત પ્રશ્નથી અલગ છે.
પણ હું તે એક ડગલું આગળ જઈ એમ કહેવા માગુ છું કે પિ'ગલના પૃથ્વીનું બંધારણ એવું છે કે તેમાં આવી વિવિધતા આણી ન હેાય તે ચાલે. અંગ્રેજી બ્લૅક વની પતિના કરતાં તે! મને પૃથ્વીની પંકિત વધારે વિવિધતાવાળી લાગે છે. બ્લૅક વની પુક્તિ એક જ એવરી લઘુ ગુરુના ખીજનાં પાંચ આવનાથી થઈ છે. એટલે એકનું એક નાનું બીજ હજારાવાર દડવા કરવાથી એકવિધતા કંટાળેા આપે, પણ પૃથ્વીની એક પ`ક્તિ એવા કાઈ પણ એક ખીજનાં આવ નાથી થઈ નથી. મરાઠી ભાષામાં મેરેાપતે એકસા
Page #80
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના [ એકવીસ ગ્લૅકેની કેકાવલી પૃથ્વીમાં લખેલી છે તે કંટાળો નથી આપતી. એટલે હું માનું છું કે વાક્યના અર્થવિરામો અને ઉચ્ચારમાં ધ્વનિના અથનુકુલ આરોહ-અવરહથી પિંગલસિદ્ધ પૃથ્વી છન્દમાં બહુ લાંબે સુધી ટકી રહેવાની શક્તિ છે-કેટલે લાંબે તેની મર્યાદા તો અનેક પ્રયોગો કર્યાયો જ જણાય.
પૃથ્વી સામે હજી એક વાંધે વિચારવાનો રહે છે. પૃથ્વી અક્ષરમેળ છન્દ છે, તેમાં લઘુ ગુરુનાં સ્થાને નિયત છે. આ બંધારણ અર્થને યથેચ્છ વહેવામાં બાધકારક ન થાય? હું ધારું છું ન થાય. અત્યાર સુધી આપણે અનુભવ કહે છે કે ન થાય. અક્ષરમેળ છન્દોમાં કથેલી નર્મદાશંકરથી માંડીને અત્યાર સુધીના કવિઓની કવિતા જેશે તો જણાશે કે આપણું કવિતાકારે સંસ્કૃત વૃત્ત ઉપરનું પ્રભુત્વ મેળવતા જ જાય છે. બધાં વૃત્તોમાં પૃથ્વી સૌથી છેલું લખાવા માંડયું. દલપતરામે તેનું બંધારણ આપતાં પિંગળમાં પણ ભૂલ કરી છે. નર્મદાશંકરે તે લખ્યો જ નથી. શ્રી નરસિંહરાવે પણ પૃથ્વી વાપર્યો સ્મરણમાં આવતું નથી, વાપર્યો હશે તે જજ જ. એટલે પહેલાંના વાચનશોખીનને પૃથ્વીની લઢણ ઓછી છે. એ વાચનશોખીને હજી પ્રો. ઠાકારના પૃથ્વીની વિરુદ્ધ બોલે છે, અને બીજી બાજુ નવા કવિતાલેખકે ઉપરાઉપરી પૃથ્વીમાં લખ્યું જાય છે, તેમને તેમની કલમની ખાતર ના પાડવી પડે એટલે સુધી! એટલે સંસ્કૃત વૃત્તોનાં બંધારણે કવિતાપ્રવાહને યથેચ્છ વહેતાં સકાચકારક નીવડશે એમ હું નથી માનતે.
અને પૃથ્વીની આટલી શક્તિ છતાં તે બ્લેક વર્સનું પૂરું કામ આપી શકે એમ હું માનતો નથી. એની પંક્તિમાં પિંગલનો યતિ નથી એ સાચું, એની પંક્તિની અંદર યતિ રમી શકે એ સાચું, પણ તેની પંક્તિના અંતનો યતિ તદન ઉડાવી દેવાય એમ હું માનતો નથી. પ્રો. ઠાકરે પણ અંત્ય યતિ સર્વથા ઉડાવી શકાય એવો દાવો કર્યો નથી. તેઓ કહે છે કે “આ અગેય પદ્યરચનામાં પંક્તિના
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૪ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
અન્તની યતિ સૌથી વધારે દૃઢ અને દી એ નિયમ સામાન્ય રીતે જ પળાય છે; એક આવશ્યક નિયમ તરીકે નહી. અને અપવાદ રૂપ ૫ક્તિએ વિરલ નહી પણ છૂટથી આવે છે. તેમાં એમ પણ અને છે કે પતિના અંતની યુતિ છેક અછડતી કે નહી' જેવી થઈ જાય છે.” અર્થાત્ અન્ય યતિ તદ્દન ઉડાવી શકાતેા નથી.
પિંગલનાં સંસ્કૃત નૃત્તો સામાન્ય રીતે ચાર ચરણનાં ગણાય છે. પરન્તુ પિ`ગલના એવા કેટલાક નિયમે છે જેથી એમ પણ કહી શકાય કે એ બધાં વૃત્તો દિલ છે; એટલેકે ચતુષ્પદ નહિ પ′ દ્વિપદ છે. આ રીતે જૂના પૃથ્વીમાં પણ એ પ`ક્તિ ભેગી ખેાલાઈ શકાતી અને આપણા પૃથ્વીમાં પણ એવી રીતે એક પંકિત અંતની તિ વિના ખીજી જોડે અવેગથી સાંધી શકાય. પણ એ પંક્તિથી વધારે દૂર હું ધારું છુ' ન જઈ શકાય. ગમે તેવાં લાંબાં વાકયેામાં પૂર્ણ - વિરામ નહિં તે અવિરામ કે અલ્પવિરામ પણ ૩૪ અક્ષરની બે પંક્તિને છેડે મૂકવું એમાં બહુ મુશ્કેલી નથી. એટલે એ મુશ્કેલી કવિતાલેખનમાં બહુ મેાટી નથી, જો કે બ્લૅક વ` સાથે સરખાવતાં પૃથ્વીની આ એક મર્યાદા ગણવી જોઈએ. અને બીજુ એ કે જો કે વાકયેા એક પંક્તિમાંથી વહી બીજીમાં જઈ શકે છે, અને વાયનાં અવિરામે પતિમાં ગમે ત્યાં લાવીને પાદ થઇ શકે છે, છતાં પતિ વચ્ચે જ્યાંથી વાકય શરૂ થતું ડાય ત્યાંથી જ ઉપાડી તેના પાઠ શરૂ કરી શકાતા નથી. અગ્રેજીમાં ગમે ત્યાંથી વાકય ઉપાડી પાઠ કરેા તા પણ તેનેા સવાદ એક જ તરેહના હશે.
Plumb down he drops
Ten thousand fathom deep.
Plumb down he drops ten thousand fathom deep એમ વાંચેા, બન્નેમાં એક જ સંવાદ છે. પૃથ્વીમાં તેમ નથી. પૃથ્વીના સંવાદ પ`ક્તિને શરૂથી અંત સુધી વાંચો તે જ અખંડ
Page #82
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યના
[ :
રહે છે. વચમાંથી ઉપાડી બીજી પતિની વચમાં છેડી દો તે તે પતિ સંવાદ વિનાની રહેશે. તેમણે જ આપેલા દાખલો જોઈએ. વહે વખત | પ્રાકતન સ્મરણુ સૂર જાગે વધે ખિલે | ઉર નિમન્ત્રતા અચુક એક હારા ભણી.
ગમે ત્યાં યતિ મૂકીને વાંચેા તેના વિધા નથી. પણ તે આખી ૫ક્તિએ વાંચશે! તેા જ તેને સંવાદ પ્રતીત થશે. પણ પ્રાકતન સ્મરણ સૂર જાગે વધે
ખિલે
એટલું જ વાક્ય સ્વતંત્ર ખેલવું હશે તે તેમાં સંવાદ નહિ આવે. સંવાદ લાવવા હશે તે! આગલો ભાગ મનમાં જોડીને પછી જ લાવી શકાશે. એટલે પૃથ્વીમાં ત્રણ ચાર પતિને અંતરે વાકયાન્ત ચરણાન્ત લાવી મૂકવુ જ પડશે. નહિતર પાન સ્ખલિત થશે અને ઘણીવાર વાંચનાર પઠનના મૂળ સંવાદથી ભૂલા પડી જશે.
આ રીતે સળંગ અગેય પદ્ય તરીકે પૃથ્વીને વાપરતાં તેની કેટલીક મર્યાદાએ ધ્યાનમાં રાખવી ધરે છે. અને છતાં પૃથ્વીની શક્તિ ધણી મેાટી છે. ગંભીર અવાળાં કાવ્યેાતે તેણે ઘણી સરળતા કરી આપી છે, અને ઉપરની મર્યાદાએ! છતાં જેને અંગ્રેજીમાં Epic Poem કહે છે, જેને માટે આપણે વીરરસ - મહાકાવ્ય શબ્દ વાપરીએ છીએ, તેને માટે બ્લૅક વની નિકમાં નિકટ મૂકી શકાય તેવી આ પદ્યરચના મતે જણાય છે. માત્ર એક તિ અને પ્રાસ કાઢી નાંખવાથી કાવ્ય કરવામાં નવી જ સરલતા નવા જ અવકાશ મળે છે એ એમની શેાધ ધણી મહત્ત્વની છે. અને એ શેાધની અસર આપણા સાહિત્ય ઉપર કાયમની રહેશે એમ હું માનુ છું. આપણે જોયું કે પૃથ્વી વીરરસ કાવ્યને માટે અનુકૂળ છે. પણ હુજી એક બાબત રહી જાય છે. બ્લૅક વની મૂળ વ્યાખ્યામાં જણાવેલું છે કે બ્લૅક વ વીરરસ કાવ્ય તેમ જ નાટક બન્નેને
Page #83
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય અનુકૂળ છે. હવે પ્રશ્ન એ છે કે પ્રવાહી પૃથ્વી નાટકની ઉક્તિઓ માટે ઉચિત વાહન છે? પૃથ્વી માટે હજી સુધી આ દા થયો નથી. અને હું માનું છું થઈ શકે પણ નહિ. શેકસપિયરનાં નાટકનું -ભાષાન્તર પૃથ્વીમાં થાય એ હું કલ્પી શકતો નથી. પૃથ્વી ગમે તેટલે
અગેય હોય છતાં તેની અમુક ચાલ છે, એ ચાલ કદાચ મૂળ તે કઈ સંગીતનાં સૂક્ષ્મ દેશનેથી નિયત થઈ હશે જ કે આપણે તેને અત્યારે સંગીતથી કેવળ અલગ રાખી પડી શકીએ છીએ. પણ એ ચાલ ગમે તે કારણેથી નિયત થઈ હોય પણ, નાટકને માટે સીધી, વેગવાન, અને પઠનની સાથે જ, સાંભળતાં વેંત જ, સમજાઈ જાય એવી જે ઉકિતની જરૂર હોય છે, તેવો ઉકિત પૃથ્વી જેવા અટપટા છન્દમાં અપ્રતિહિત વહી શકે નહિ, એમ થવા માટે ગદ્યની વધારે નિકટ રહી શકે એવી વાક્યરચના જોઈએ, અને પૃથ્વીના બંધારણમાં એ શક્ય નથી.
મુખ્યત્વે આ દષ્ટિ ધ્યાનમાં રાખી વનવેલી યોજાઈ છે. તેનું મૂળ કાર્ડ ઘનાક્ષરીનું છે. દષ્ટાતો ઉપરથી શ્રીયુત કેશવલાલ ભાઈએ બતાવ્યું છે કે ઘનાક્ષરીમાં ૮ મે ૧૬ મે કે ૨૪ મે અક્ષરે યતિ લેપાય છે અને તેથી તે સ્થાનને યતિ શોભાને છે. છેવટ જે ચરણાન્ત યતિ રહ્યો તે કાઢીને તેમણે રચનાને પ્રવાહી કે ધારાવાહી બનાવી. એટલે કે રચનામાં ઘનાક્ષરીનું માત્ર એક જ તત્ત્વ રહ્યું, તે તેના બીજભૂત ચતુરક્ષર સંધિનાં આવર્તનનું.
સળંગ પાઠય કવિતા માટે ઘનાક્ષરીના ઔચિત્ય વિશે બે જુદી જુદી દિશામાંથી બે સ્વતંત્ર સમર્થક અભિપ્રાયો મળે છે તે અહીં નોંધવા લાયક છે. આપણે ઉપર જોઈ ગયા કે નવલરામભાઈ એમ માનતા હતા કે આપણામાં કવિતા બોલાતી છે જ નહિ ગવાય જ છે. તે પ્રકરણમાં બોલાતી કવિતાના દાખલામાં તેઓ કવિતને ગણાવે છે. તેઓ કહે છે “કવિતા બોલવી એ જ શું તે આપણામાં થોડા સમજતા હશે. એની કંઈ સમજ પડવા હિંદુસ્તાનની કવિતા
Page #84
--------------------------------------------------------------------------
________________
. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના ભાટ ચારણે કેવી રીતે બોલે છે તેનો વિચાર કરવો. સૂરનો કેવળ ત્યાગ કરી માત્ર તાર સાંભળી અથને આધારે જ જરસો લાવી વાંચવું તેને કવિતા એલવી એમ કહે છે. '' અને બીજું સમર્થન સદ્દગત રમણભાઈ તરફથી મળે છે. વીરરસનો કવિતામાં પ્રાસ ન જઈએ એમ પ્રતિપાદન કરતાં તેઓ કહે છેઃ વીરરસની કવિતામાં
જ્યાં ચિત્તોત્સાહને લીધે વાક્ય અને વિચાર બહુ લાંબા હેય ત્યાં બબે લીટીઓએ વિરામ આણવાની ફરજ રાખવાથી ભાવના. સાતત્યમાં ક્ષતિ થાય છે....મિલ્ટનના વાકયોચ્ચય (period) ની કપના ગુજરાતી ભાષામાં બતાવવી બહુ અઘરી છે...તથાપિ આ પ્રકારના વાયોચ્ચયનું ઉદાહરણ આપવાને એક નિર્બલ પ્રયત્ન કરીશું..
અનિરુદ્ધ બારીએથી જોઇ રહ્યો હાથમાં તે ભોગળ લીધેલી ને અળગી કરતો પીઠે ખેચતી ઓખાને –રે જે કાલાવાલા કરતી, તેના ભણી વળી બોલે, મહિલા! તું ઘેલી છે, ક્ષાત્ર યુદ્ધમાં જતા રોકયા કદિ સુયા છે? ઘનું ગર્જન થયે કેસરીએ ફાળ ના ભરી એવું કદી બન્યું છે? તથા મૌવર વાગે ને નાગ ત્યાં ડેલે નહિ એવું કદિ જોયું છે ? તારા બાપે ચાર લાખ બકરાંઓ મા ફક્યાં તે
જોઇ શું સિંહ કોઈ પાછા ફરી નાસી જશે? ૧૨ આ બન્નેને હું સ્વતંત્ર પુરાવા ગણું છું. એટલે આ વૃત્ત. અગેય છે, સુપાય છે. શ્રી કેશવલાલભાઈ કહે છે તેમ તેમાં ગુરુનું લધુ અને લઘુનું ગુરુ રૂ૫ લેખવાની, અથવા તો એક માત્રાની બે માત્રા અને એની એક ગણવાની શિથિલતાનો પ્રસંગ જ પ્રાપ્ત થતું. નથી.૧૩ એમાં....એક પંક્તિનો અધૂરો ભાવ ગમે તેટલી પંકિતમાં યથેચ્છ લંબાવ્યા ટૂંકાવ્યા વગર પૂરી થઈ શકે છે. તેમાં) યતિ
૧૨. કવિતા અને સાહિત્ય વે. ૧ લું, પૃ ૧૬૫, ૧૬૬, ૧૭૧૩. સત્યવાદ અને પક્ષવાદ પૃ. ૧૦.
Page #85
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય નથી, તેથી પાકનું સળંગપણું સ્વતઃ સિદ્ધ જ છે.૧૪ પૃથ્વોમાં આપણે જોયું કે પંક્તિની વચ્ચેથી ઉપાડી બીજી પંકિતની વચ્ચે મૂકેલા વાક્યમાં પૃથ્વીને સંવાદ આવી શકતો નથી. વનવેલીમાં એવું નથી. વાક્યને ગમે ત્યાંથી ઉપાડી ગમે ત્યાં સુધી લઈ જાઓ અને ગમે
ત્યાં પૂરું કરે, તેને સંવાદ એને એ જ રહે છે. તેમાં લઘુ ગુરુનાં કેઈ નિશ્ચિત સ્થાને નથી, એટલે વાણું કેવળ અર્થને જ
અનુસરી યથેચ્છ વિચરી શકે, ગદ્યની નિકટમાં નિકટ રહેવું હેય ત્યાં રહી શકે, અને સાંભળતાં વેંત સમજાઈને સીધી અસર કરી શકે.
અહીં પ્રશ્ન થાય છે. જે વનવેલીમાં યતિ ન હય, પ્રાસ ન હોય, ગુરુ લઘુનાં બંધન ન હોય, રાગ ન હય, ગદ્યથી ભિન્ન વાયશૈલી ન હોય, તો વનવેલીનું મહત્વ રહ્યું કયાં? ચતુરક્ષર સંધિ, ચાર ચાર અક્ષરોની સંધિ તેમાં આવે છે એ ખરું, પણ વાકયના અક્ષરો ગણતાં તેની સંખ્યા ૪ સંખ્યાના ગુર્ય થાય છે એ ગણિતની પ્રતીતિમાં પદ્યનું મનોહરત્વ ક્યાં આવ્યું ? એમ તે ગાનું પણ કોઈ વાકય લઈને તેને ચારથી ભાગી શકીએ છીએ. તે ગદ્ય અને આ પઘમાં ફરક શો રહ્યો ?
આને જવાબ એ છે કે ચતુરક્ષર સધિમાં પહેલા અક્ષર પર ઘનાક્ષરીનો તાલ છે. અને એ તાલના ધબકારા લોહીના ધાકારાની માફક વાકયના પઠનમાં પદ્યને ચમકાર જીવન્ત રાખે છે. આ પણ એક મુશ્કેલીને ખુલાસો કરતાં બીજી મુશ્કેલી આવીને ઊભી રહે છે. જે ચાર ચાર અક્ષરે એમ તાલ આપ્યા કરીએ તે વાક્યમાં, શબ્દોની વચ્ચે અને અર્થને અનિષ્ટ જગાએ પણ તાલ પડવાથી વાક્યપ્રવાહ ખલિત થાય, અને જે ઇષ્ટ વાયાર્થ પ્રતીતિ માટે આપણે વનવેલી યોજી છે તે વિફળ જાય. ઉદાહરણ તરીકે
૧૪. સદર પૃ. ૯.
Page #86
--------------------------------------------------------------------------
________________
. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળંગ પદ્યરચના
પાની પ્રતિમા પાસે એ પડયા ગજબ થશે ! ભાઇએ ગજબ ધો. હું એ સાથે પહેરે તમે પડયાઃ સર્વ શહેરા પડયા અને દુષ્ટ કહીને
દુનિયામાં ડર વાગ્યો. આ પઠનરાલી અર્થને પિોષક કે ઘાતક નથી. આવો અર્થને વિષમ કે વિપરીત તાલ એ જ કટાવની સામે મારો મુખ્ય વાંધો હિતો. પણ આ વાંધે વનવેલી સામે એ નથી. કટાવનો તાલ
જોરદાર છે તેટલું જોરદાર તાલ મનહર કે ઘનાક્ષરીને નથી. એ તાલને, અર્થાનુકૂલ વાંચતાં ગૌણ કરી શકાય છે. એટલે લાંબે ટૂકે અંતરે અર્થને અનુકૂલ રીતે, કઈ ચતુરક્ષર સંધિ ઉપર તાલ આપતા રહીએ તો પદ્યની પ્રતીતિ જીવન્ત અને જાગ્રત રહે. આ ઉપરથી એ ફલિત થાય છે કે જે લાંબા અંતર સુધી આ તાલ ગૌણ રહી જાય તો વનવેલીમાં ગઘની શિથિલતા આવે. તે સાથે, હું માનું છું, એ પણ વનવેલીનું લક્ષણ ગણાવું જોઈએ કે એ તાલ જ્યાં પડે ત્યાં તે અર્થભારની સાથે પડ જોઈએ. અર્થભાર ત્યાં આવી શકતો ન હોય તો છેવટ ભાર પડવાનો વણું (કે રૂ૫), ભારક્ષમ હોવો જોઈએ. એ શબ્દમાં એ વર્ણ (કે રૂ૫), શબ્દના સ્વાભાવિક ઉચ્ચારમાં થડકાતો હોવો જોઈએ. બીજું કંઈ નહિ તો એ શબ્દનો આદ્ય અક્ષર હોવો જોઈએ, કારણ કે ગુજરાતીમાં શબ્દને આદ્યાક્ષર ભારે છે.*
બીજી એક વાત મને વિચારવી આવશ્યક લાગે છે. આપણું પિંગલના તાલે બધા એક સરખા નથી. તેમાં પ્રધાન ગૌણને અનેક પ્રકારને ભેદ–અલબત મૂળ તો સંગીતજન્ય –છે. જેમકે હરિગીતના દાદાલદા સંધિમાં જે બે તાલો છે તેમાંને એક બીજા કરતાં વધારે જોરદાર છે. તેમજ મૂલણાના દાલદા સંધિમાં પહેલા દા ઉપર તાલ પિંગલમાં આપ્યો છે, પણ છેલ્લા દા ઉપર પણ એક
+ પરિશિષ્ટ જુઓ.
Page #87
--------------------------------------------------------------------------
________________
૮૦ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય ગૌણ તાલ છે. એ દષ્ટિએ જોતાં મનહર ઘનાક્ષરીના ચતુરક્ષર સંધિમાં પહેલા અક્ષર ઉપર તાલ છે. તે ઉપરાંત ત્રીજા ઉપર એક ગૌણ તાલ છે. એક દાખલાથી આ ગૌણ તાલનું અસ્તિત્વ બતાવવા પ્રયત્ન કરીશ.
હિલો મિલો પ્યારે જાન બંદગીકી રાહ ચલો જિંદગી જરાસી તામેં દેહ બહલાના હૈ આવે પરવાના અને એક હૂ ન બહાના યાતે
નેકી કર જાના ફિર આના હૈ ન જાના હૈ. અને એક દાખલે વનવેલીમાંથી લઈ એ.
. હાથી જે મારામાં નથી શકિત, નથી જુક્તિ, નથી છટા, નથી ઠાઠ, નથી શબ્દનું ભંડળ, નથી બુદ્ધિને પ્રભાવ, કે હું
શ્રોતાને ઉશ્કરી શકું. અહીં હિલો મિલ” “નથી શક્તિ નથી જુક્તિ' વગેરે દરેક યક્ષ શબ્દના પહેલા અક્ષર ઉપર તાલ મૂકીએ તોપણ ઘનાક્ષરીના સંવાદને વિક્ષેપ આવતો નથી, મને લાગે છે તે પુષ્ટ થાય છે. જો એ તાલ પ્રતિકૂલ હોત તો જરૂર સંવાદ તૂટત.
શ્રીયુત કેશવલાલભાઈ ચતુરક્ષર સંધિથી વાય શરૂ કરવાનું ન કહેતાં હરકોઈ એકી સંખ્યાના અક્ષરથી વાકય શરૂ કરવાનું કહે છે તે મને આ રીતે ઉપપત્ર લાગે છે. એમ કરવાથી વાય પ્રધાન નહિ તે ગૌણ તાલથી શરૂ થાય છે અને નવા વાક્ય સાથે મનહરનું સ્પન્દન શરૂ થાય છે, મનહરનો લય તિરહિત થયો હોય તે પાછા આવિર્ભત થાય છે એટલે તાલ નાંખવાને હરકેઈ એકી અક્ષર અનુકૂળ પડે. એટલે અર્થભાર મૂકવાને તેથી વધારે સ્થાને પ્રાપ્ત થાય.*
આવી રચના, જેમાં એક જ પ્રકારને તાલ આવ્યા કરે, તે આગળ ચાલતાં એકવિધ ન થઈ જાય તે હવે વિચારવાને પ્રશ્ન રહે છે. ઘનાક્ષરીના તાલો વારંવાર તિરહિત થાય, વળી અર્થભાર
* પરિશિષ્ટ જુઓ.
Page #88
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સમ પદ્યરચના
આવતાં ઉપર ફૂટી નીકળે, અને તે વિષમ અંતરે ફૂટી નીકળતા તાલોથી મનહરને અછત લય વ્યકત થતો રહે તો એકવિધતા કલેશકર તે ન થાય એમ હું માનું છું. મેં ઉપર : કહ્યું તેમ, હરકોઈ એકી અક્ષરે તાલ પાડી શકતો હોય તો વિવિધતા વધે. અને તે ઉપરાંત પણ વિવિધતાને માટે મને એક અવકાસ જણાય છે જે આપની સમક્ષ વિચારવા રજુ કરું છું. ઘનાક્ષરીનો સંધિ ચતુરક્ષર છે. છતાં મનહરને બેકી પંકિતને છેલ્લે સંધિ ત્રણ અક્ષરનો આવે છે. જે મનહરની કડી બે જ પંક્તિની ન ગણુએ પણ શ્રીયુત કેશવલાલભાઈએ કહ્યું છે તેમ આઠ પંક્તિની તેની એકમ ગણીએ,—અને એ જ તેનું યથાર્થ સ્વરૂપ છે,–તે ત્રણ અક્ષરનો સંધિ આવતાં છતાં પણ તેના તાલની ગતિ સતત ચાલુ રહે છે એમ માનવું જોઈએ. એ ખૂટતા એક અક્ષરને અવકાશ ચરણાન્ત વિરામથી પુરાય છે એમ ગણવું જોઈએ. આ સાચું હોય તે, હું માનું છું, પંક્તિની વચ્ચે વાક્ય પૂરું થાય અને વિરામને અવકાશ હોય ત્યાં ચાર સંધિ આવી શકે. અને એ રીતે એક વૈવિધ્ય વધે. તે ઉપરાંત અમુક સંખ્યાના અક્ષરોની વહેંચણથી પણ એક ચમત્કાર આવી શકે છે. જેમ કે
નાવ સમાજ દેખી, બસ સરાઈ કેસે તીરથકા મેલા તામે કબહુ રહાગું ? આતશકી ભાજી તન સાચો હૈ સુપન જૈસે ભૂતકા કટક દેખી, તામેં ભરમાંચગે. પાનીકા પતાસા જૈસા, પાનીમે મિલાઇ જાત • એસે પંચભૂત પંચભૂતમેં મિલાગે; દેખત હમારો ચાલ્યો જત હૈ જગત યહ
દેખત જગતનું હમ હું ચલે જાયગં. આમાં ઘણું જગાએ અષ્ટાક્ષરી ખંડ ત્રણ ત્રણ અને બે અક્ષરવાળા શબ્દોમાં વહેચાયેલો છે, અને તેવી વહેચણી માત્રથી પણ એક વિચિત્ર્ય
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૨ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય આવે છે એમ હું માનું છું. અને આવું સંખ્યાજન્ય વૈચિત્ર્ય માત્ર ઘનાક્ષરી અને મનહર જેવા છન્દમાં જ પ્રતીત થાય, કારણ કે, માત્રા કે ગુરુ લઘુના માપ સિવાય માત્ર સંખ્યાના સંવાદથી એ ઘડાયેલા છે. આ માત્ર મારો તર્ક છે. તાલ થડકારે અર્થભાર એ બધાને ભિન્ન પારખી કાઢવા એટલું મુશ્કેલ છે કે વિદ્વાનોના સમર્થન વિના હું મારા આ તકને વિશેષ મહત્ત્વ આપી શકતો નથી.
વનવેલી વિશે ચર્ચા કરતાં મને એક જણાયું છે તે એ કે તેના પૂરા જોઈએ તેટલા પ્રયત્નો થયા નથી. આપણે જુવાન લેખકે ઘણીવાર ધૂળ જેવી વાર્તાઓના અનુવાદ કરે છે અને શેકસપિયર જેવા જગવિખ્યાત નાટયકારની કૃતિઓને ગુજરાતીમાં ઉતારવા કહ્યું જ કરતા નથી એ મને બહુ શોચનીય લાગે છે. હું નથી ધાર આપણામાં શેકસપિયરને નિંદવાની “ફેશન” હજી થઈ હોય. યુરેપના મહાન અને સ્વદેશાભિમાની દેશોએ પણ શેકસપિયરને સ્વભાષામાં ઉતાર્યો છે. માત્ર નાની નાની કૃતિઓ નજર આગળ રાખવાથી મન કલ્પના અને શક્તિ નાની થઈ જાય છે. પરભાષામાંથી કાંઈ લેવું હોય તે તે ઉત્તમ જ લેવું જોઈએ. ત્યાંથી અહીં લાવતાં લાવતાં વાસી થઈ જાય એવી ચીજને લાવીને શું કરવું છે?
આપણા પિંગલના ત્રણ મુખ્ય વિભાગે. પહેલો જેને દલપતરામે અક્ષરમેળ કહ્યો, જેમાં હું માત્ર આવર્તન વિનાનાં લઘુ ગુરુના નિશ્ચિત સ્થાનવાળાં સંસ્કૃત વૃત્તોને જ સમાસ કરું, જેવાં કે વસન્તતિલકા, મંદાક્રાન્તા. બીજો વિભાગ બીજભૂત સંધિનાં આવર્તનવાળે જેમાં દલપત પિંગલના ઝૂલણ હરિગીત જેવા માત્રામેળ છન્દો બધા આવે, અને જેમાં તે ઉપરાંત વર્તનવાળા દલપતપિંગલના અક્ષરમેળને પણ હું સમાવેશ કરું, જેવા કે તોટક ભુજંગી અને સંસ્કૃત સાહિત્યના દંડક પણ. અને દલપતપિંગલના અક્ષરમેળમાંથી મનહર ઘનાક્ષરી જેવાને હું જુદા મૂકું કારણ કે તેનું સ્વરૂ૫ લઘુ ગુરુનાં નિયત સ્થાને કે માત્રાના કઈ માપથી ઘડાયું
Page #90
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પધણ્યના
[ ૩
નથી. આવા છન્દેને, જો બીજાએ કબૂલ કરે તેા, હું નામ આપ્યું સંખ્યામેળનું. આ દરેક વિભાગમાંથી અમુક છન્દો શેંક વની ઉમેદવારી કરવા આવ્યા છે. અક્ષરમેળમાંથી પૃથ્વી અને હું તેમાં અનુષ્ટુપ ઉમેરવા માગું છું, માત્રામેળમાંથી કટાવ અને ઝૂલણા અર્થાત્ દાલદાનાં આવનાવાળા રામછન્દ, અને સંખ્યામેળમાંથી વનવેલી સ્વરૂપે ધનાક્ષરી. હવેતેા પ્રયાગ એટલે કવિશ્રી ન્હાનાલાલનુ અપદ્યાગદ્ય પિંગળ બહારના પ્રયાગ છે,
કવિશ્રી ન્હાનાલાલને પણ નવા છન્દ શેાધવાનું સ્વપ્ન ન દાશંકરમાંથી લાધ્યું. પેાતાના ઘડતરની કથામાં તેઓ કહે છે: “અને પછી ૧૮૯૪ માં વાંચી ન કવિતા...મધ્યાન્હ સરિખડી દેશદાઝની ઝાળ ન કવિતામાં દીઠી. નવા મહાછન્દ શેાધવાનું સ્વપ્નું અને મારા તખલ્લુસની પ્રેરણા પણ મને ત્યાંથી લાવ્યાં. ૧૫
શ્રીયુત ન્હાનાલાલની આ રચનાના દાખલા આપવાની જરૂર નથી, અત્યારે આ રચના પૂરેપૂરી પ્રસિદ્ધ છે, તેનાં અનુકરણા ધણાં થયાં છે, અને તેના પર પુષ્કળ ટીકા પણ થઈ છે.
આ રચના વિશે ચર્ચા કરતાં પહેલાં આપણા પયે ષણના મુખ્ય મુદ્દો પ્રથમ સ્પષ્ટ કરવાની જરૂર છે. આમાં સૌથી પ્રથમ એ કહેવાનું કે આ રચનાની કૃતિએ કાવ્ય છે કે નહિ એ આપણા પ્રશ્ન નથી. કાવ્ય એ કૃતિનેા આત્મા છે : આપણે કાવ્યના ખાદ્ય દેહને વિચાર કરીએ છીએ.
ખીજું એ કે આ રચના પદ્યરચના નથી–મે ઉપર કહ્યું તેમ તે ગુજરાતી પિંગલ, બહારની રચનાઓ છે–એ હવે સ્પષ્ટ છે. કવિશ્રી પેાતે એ કબૂલ કરે છે. પાતાની ઘડતર કથામાં પરાજ્યના ઉચ્ચારણમાં કહે છે અને ચેાથું : આજે ત્રીસ ત્રીસ વર્ષોના અનુભવ અંતે કબૂલત આપું છું...હું શેાધવા ગયા મહાન,
૬૫ અર્ધશતાબ્દિના અનુભવખાય, પૃ. ૩૭ ૩૮
Page #91
--------------------------------------------------------------------------
________________
૪ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
ને નાંગર્યાં જઈ ને ડાલનશૈલીના શબ્દમ ડલમાં. મે પગલું ચે પાડયું નથી. ૧૬ અન્યત્ર કહે છેઃ શૈલી અપદ્ય છે : અગદ્ય છેઃ અપદ્યાગદ્ય છે. નથી : તે સદાયે ઉચ્ચાયુ છે કે એ ગદ્ય નથી. ” પણ આ વનને તેઓ નકારાત્મક કહે છે. પેાતાની શૈલીમાં એક વિશિષ્ટ હકારાત્મક અંશ છે, અને તેને જ તેઓ કાવ્યના આવશ્યક અશ ગણે છે, તે અંશ તે ડાલન. તેઓ કહે છે : ‘‘જગતભરની કાવ્યચર્ચામાં આજે તે એ રસસૂત્ર સČમાન્ય છે કે કાવ્યદેહનું કલેવર વિધાન Metre નહિ, Rhythm છે, છંદ નિહ ડાલન છે.’૧૭
મહાછન્દને આરે
સાચે જ મારી
એને છન્દ મેં ભાખ્યા
66
આના અર્થ સ્પષ્ટ કરવાની જરા જરૂર છે. આપણા પ્રાચીન કાવ્યશાસ્ત્રકારે એ પહેલેથી જ કહ્યું છે કે કાવ્ય પદ્યમાં પણ હાય, ગદ્યમાં પણ હાય. શાકુન્તલ સ`માન્ય દશ્યકાવ્ય છે. તેમાં ગદ્ય પણ છે પા પણ છે. હવે કવિશ્રી કડુ છે કે કાવ્યનું કલેવર ડાલન છે. એને એવા અ કરવા ખરા કે શાકુન્તલના ગદ્યમાં ડાલન છે, અથવા તે। શાકુન્તલના ગદ્યમાં ડૅાલન નથી માટે તે કાવ્ય નથી ? અને જો આ ખેમાંથી એક પણ અ ન કરવા, શાકુન્તલના ગદ્યને ગદ્ય જ ગણવું હોય અને તેને કાવ્ય પણ ગણુનું હાય, તેા કાવ્યદેહનું કલેવરવિધાન ડાલન છે' ત્યાં કાવ્યને શા અર્થ કરવા ?
જેમ સાહિત્ય શબ્દના બે અર્થી છે તેમજ કાવ્ય શબ્દના એ અર્થ છે, એક સામાન્ય અને બીજો વિશિષ્ટઃ વિશાલ અર્થાંમાં, સાહિત્યમાં ઇતિહાસ, ફિલસૂફી, અને વિજ્ઞાનનેા પણ સમાવેશ થાય છે. સાહિત્યના વિશિષ્ટ અર્થમાં તેમાં માત્ર સર્જનાત્મક કલ્પનાત્મક સાહિત્ય જ આવે. હવે સામાન્ય અર્થમાં સનમાત્ર કાવ્ય ગણાય. સરસ્વતીચંદ્ર મહાભારત કાદંબરી શાકુન્તલ રઘુવંશ સ કાવ્યા છે.
૧૬. અર્ધ શતાબ્દિના અનુભવ`ાલ, પૃ. ૫૪-૫૫
૧૭. સદર પૃ. ૨૮
Page #92
--------------------------------------------------------------------------
________________
૩. ર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના
[ ૯૫
કવિશ્રીના વાક્યને કાવ્યના આ અર્થ સાથે સબંધ નથી. કાન્ય શબ્દ આ સામાન્ય અર્થ માન્ય રાખીને તેનેા એવા વિશિષ્ટ અથ થાય છે કે આ સર્જનાત્મક સાહિત્ય અમુક કાટિએ પહોંચતાં તે છન્દમય અને છે. તેને પદ્યરચના કે પદ્મબન્ધની જરૂર પડે છે. વ્યવહારમાં કાવ્ય શબ્દ આ વિશિષ્ટ અર્થમાં જ વિશેષ વપરાય છે. કાવ્ય પદ્યમાં જ હાય એ માન્યતા એટલી સાધારણ થઈ ગઈ છે કે જે કંઈ પદ્યમાં હોવ તે કાવ્ય ગણાય એવા ભ્રમનુ વારવાર નિરસન કરવું પડે છે. કવિશ્રીના વાક્યને કાવ્યના આ વિશિષ્ટ અર્થ સાથે સબંધ છે. છન્દ કાવ્યને નિરક છે એમ તેઓ કહેતા નથી. એમ હોત તે તેએ મહાછન્દ શોધવા નીકળત નહિં. તેમના કથનનુ પૃથક્કરણ કરતાં તેને એવા અથ થાય કે કાઈ સૂક્ષ્મ આવશ્યકતાને લીધે કાવ્યને ડાલનની જરૂર પડે છે, એ ડેાલન પિંગલમાન્ય છન્દોથી સિદ્ધ થાય છે, અને ડાલન તેમના અપદ્યાગદ્યો પણ એટલું જ સિદ્ધ થાય છે.
આ ડીલનના સમર્થનમાં તેમણે ૧૯૦૯માં ઇન્દુકુમારની પ્રસ્તાવનામાં થેડું લખ્યું છે. તેમાં પહેલુ વિધાન છે કે ગેયતા કવિતાને આવશ્યક નથી.’ તેઓ કહે છે “ કાઈ પણ સુપ્રસિદ્ધ સંસ્કૃત આલકારિક કવિતાની વ્યાખ્યા બાંધતાં છન્દને લક્ષણ કહ્યું જાણુમાં નથી.’-પણ આલંકારિકાએ તા. ગદ્યમાં કાવ્ય હેઈ શકે એમ કહ્યું છે તે ડેાલન કાવ્યને આવશ્યક કહ્યું નથી.-તેએ આગળ કહે છેઃ “એ ખરું છે કે ઉછળતું ધસમસતું કે ધીરગંભીર રસનું ઝરણું મનુષ્યહૃદયમાં ફૂટે છે ત્હારથી જ કંઈક અનેરા આંદેલને ડાલતું તે વહે છે...અસ્ફુટ પના સ્ફુટ થાય. વાણીથી પર ભાવ વાણીમાં ઉત્તરે, અને રસ રૂપી આત્મા કવિતા દેઢે અવતરે, વ્હેની સાથે જ દેહની સુન્દરતાની પેઠે, વાણીનુ ડૅાલન પણ જન્મે છે.” સદ્ગત રમણભાઈ છન્દ અને પ્રાસના નિબંધમાં આ હેતુપરંપરાથી કહે છે હું કવિના અંતઃક્ષ્ાભને વાણીમાં ઉતરવા છન્દની આવશ્યકતા છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય બન્નેના કથનમાં તફાવત એ છે કે રમણભાઈ છન્દને આવશ્યક માને છે પણ કવિશ્રી નાનાલાલ છન્દને આવશ્યક માનતા નથી, તેઓ કહે છે “વાણીનું એ ડોલન સૌન્દર્યના અને કલાના મહાનિયમ પ્રમાણે રચાવું ઘટે છે, કારણ કે અર્થની આન્તર સુન્દરતાની વાણી તો બાહ્ય મૂર્તિ છે. સૌન્દર્ય અને કલાને પરમનિયમ Symmetry૧૮ સમપ્રમાણતાને છે, એક જ અવયવની પુનરુક્તિપરંપરાનો નથી. સુન્દર એક કુલ૧૯ કે સુન્દર એક ચિત્ર અનેક અણસરખી પાંદડીઓ કે રેખાઓનું બનેલું બહુધા હોય છે, એવી જ રીતે અનેક અણસરખા ચરણરૂપ અવયે ગૂંથાઈ એક સુન્દર કાવ્ય પણ બને. આરસની ચોરસ, ગોળ કે ત્રિકોણ લાદીની હારો વડે કલાવિધાયક સુન્દર ફરસબન્દી બનાવે છે, પણ હમાં જ સકલ સુન્દરતાને સમાવેશ થવાનો દાવો કોઈ કરતું નથી. આકાશ પાટે પ્રકૃતિનો કલાનાયક વારંવાર જે નવરંગ અદ્ભુત ફરસબન્દી માંડે છે તે કંઈક ઓર અણસરખાં રંગશકલેની હોય છે. તેમજ કવિતામાં પણ વાણીની ગોળ કે ચોરસ તખ્તીઓની પરંપરા કે પુનરુક્તિમાં વાણીના સર્વસૌન્દર્યડોલનનો સમાવેશ થઈ જતો નથી; અને કુદરતને વધારે મળતાં અણસરખા સૌન્દર્ય ડોલનવાળી વાણીને માટે સ્થાન રહે છે.. એટલે વાણીનું ડોલન એકસરખું નિયમિત–Regular હોવું જોઈએ એમ પણ સિદ્ધ થતું નથી. કવિતાને આવશ્યક વાણીનું ડોલન અણુસરખું Irregular હાય હે પણ જે રસને અનુરૂપ હોય તો, સૌન્દર્યના તેમજ કલાના મહાનિયમાનુસાર જ તે છે.”
૧૮. કવિશ્રીના વકતવ્યને માટે આ અંગ્રેજી શબ્દ સારે નથી-ઊલટે જામક છે. સિમેટ્રિીમાં તે એક જ આકારની પુનરુક્તિ હોઈ શકે છે.
૧૯. આ દષ્ટાન પણ બરાબર નથી ઘણાંખરાં ફૂલોમાં પાંદડીએ એક જ આકારની કેસર ખા આકારની હોય છે. અણસરખી પાંદડીઓવાળાં ફૂલેને પણ વચ્ચે લીટી દેરીને એવી રીતે દુ-ભાગી શકાય છે કે જમણી અને ડાબી બાજના આકારો બરાબર સરખા થઈ રહે. આને જ સિમેટ્રી કહે છે. વધારે પારિભાષિક શબ્દ કહેવો હોય તે bilateral symmetry
Page #94
--------------------------------------------------------------------------
________________
છે. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના [ ૮૭ ' ખરી રીતે આમાં સાબિતી નથી. માત્ર બીજી કલામાંથી દાખલા આપ્યા છે, જેને આપણે ઉપમાન (argument by analogy) સરણી કહીએ. પણ કલામાં ઉપમાન બહુ જ ઓછું કામ આવે. દરેક કલાની શક્તિ અને એ શક્તિની મર્યાદા તેના ઉપાદાન ઉપર આધાર રાખે છે. કલાનું વગીકરણ પણ તેના ઉપાદાનને અવલંબીને જ કરાય છે. કાવ્યમાં આજ સુધી નિયમિત સ્વરૂપનાં આવર્તનવાળા છન્દો વપરાતા હતા તે ઉપરથી એમ કોઈ દલીલ ન કરી શકે કે એટલા માટે ચિત્રમાં પણ માણસોની સ્થિતિ ભાવ વગેરેના નિયત સ્વરૂપનાં આવર્તન આવવાં જ જોઈએ. તો તેથી ઊલટી રીતે ચિત્રમાં અનિયમિતતા આવી શકે છે માટે કાવ્યને નિયમિત છન્દ ન જોઈએ એવી દલીલ પણ ન કરી શકાય. અને આગળ જઈ એવી દલીલ ન કરી શકાય કે ચિત્રમાં નિયમજન્ય લય કે તાલ નથી હોતો માટે નૃત્યમાં કે સંગીતમાં પણ નિયમજન્ય તાલ ન હોવો જોઈએ. આવી ઉપમાનનિક દલીલ કરવી હોય તો કાવ્યચર્ચામાં સંગીતનું ઉપમાન વધારે વજનવાળું ગણાય કારણ કે બન્ને શ્રવણગોચર કલા છે, બન્નેનું ઉપાદાન ધ્વનિ છે. એટલે દરેક કલાની ચર્ચામાં છે તે કલાના અનુભવ ઉપરથી જ નિયમો તારવવા જોઈએ. એટલે આપણે આપણા અનુભવમાં જેવું જોઈએ કે તેમની કૃતિઓથી પડતા સંસ્કારમાં ડેલન છે ? અને કાવ્યને માટે જે વિશિષ્ટ વાડ્મય દેહની આવશ્યકતા છે, જે દેહનો ચિત્ત અપેક્ષા રાખે છે, તે તેમાં પૂરી પડે છે ?
હવે કવિશ્રી પોતે જ કહે છે કે તેમનાં કાવ્યોનાં ચરણ ચરણમાં કંઈ એક એકસરખું Regular કે નિશ્ચિત માપ તો છે જ નહીં.” એટલે નિયત માપની અપેક્ષા વિના તેમનાં કાવ્યોમાં શું જણાય છે તેનું પૃથક્કરણ કરવા પ્રયત્ન કરીએ.
પ્રથમ તો એ કે તેમનાં કાવ્યોમાં જે જુદી જુદી લંબાઈની પંક્તિએ પાડેલી છે, તે વાક્યના અર્થવિરામ પ્રમાણે પાડેલી છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
@ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
પણ અવરામેાથી જેટલા ટુકડા થઈ શકે તેટલા નાનામાં નાના ટુકડા તેમણે થવા દીધા નથી. ઇન્દુકુમાર ભા. ૧ લાની અનેક પંક્તિએ જોયા પછી મને જણાયું છે કે તેમની નાનામાં નાની પક્તિ ૫ અક્ષરની છે અને મેાટામાં માટી પ`ક્તિ ૧૯ અક્ષરનો છે.૧૯
આ શેની ધારા
મારા હૈયાની ધારા ઢળે છે ?
મ
29
કે પેલા સ્તૂરી મૃગની સ્ક્વેરી ? જાણે આજે મ્હે
સ્વગ'ની અટારીમાં જોયું ! નણે આજે મ્હે
જીવનના ઉદ્દેશ નિરખ્યા ! જર્મન જહાજનું ભવસાગરે સાહસ, નપાનનાં જયર′ગી કેસરિયાં, ઉપર વિસ્તરતા વૈકાર્તિત ઉષાખંડ, ગ્રીસ મિસરના પુરાણ કીર્તિલેખ, ઇમહમ્મદની જગજાનવીઓનાં ગંગાત્રીતી ૧૯
કે દીનબધુ ટાલસ્ટાય સમેાડા દૂરવાસી મહાત્માઓનાં દાનઃ
૫ ૨૭
૫
પૃ ૩૧
પૃ. ૫૯
આથી નાના વાકયવિભાગેાની પંકિતઓ તેમણે કરી નથી.
પરમધામની મધુરી મેના, મૃત માતાના અવશેષ અશ્રુ,
ત્રીજો ભાગ જોતાં જણાયું કે
૧૯. પછીથી ઇન્દુકુમારના બીજો અને નાનામાં નાની પતિ ૪ અક્ષરની અને ૩ ની પણ થાય છે અને મેટામાં મેટી ર અક્ષર સુધી જાય છે. “હાયસ્તા ” ભાગ ૨. પૃ. ૩૫. ભાગ ૩. પૃ. ૯૭, “ હા, ભાભી ! હા ” પૃ. ૯૯, “નેપેાલિયન શામેઈન સીઝર કે સીકન્નુર ઉપર” ભાગ ૨. પૃ. ૬૯ તેમાં ૨૧ અક્ષરા
“ જઇએ
પક્તિ જોયાનું યાદ છે પણ
છે. એક જગાએ એથી પણ વધારે અક્ષરની તે પક્તિ અત્યારે શેાધી શકતા નથી.
Page #96
--------------------------------------------------------------------------
________________
રુ. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના
ખીલ્યા, હેાયા, પ્રાશ્યા, આથમ્યા, ને પેઢયા પિતૃકુંજમાં માતાની સ્હાડમાં.
આમાં ત્રીજી પક્તિમાં કવિએ જ દરેક શબ્દ પછી અપવિરામ મૂકયું છે, એ જ ખતાવે છે કે દરેક વિરામે તેમણે વાકય કાપીને પક્તિ કરી નથી.
આ ઉપરાંત તેમની કૃતિએકના પાનમાં પંક્તિઓ જાણે ભાવ પ્રમાણે ધીમે ધીમે લાંબી ટૂંકી થાય છે, અને તેના પાનમાં ધ્વનિના એક પ્રકારના આરેાહ અવરેહ, ચઢ ઉતર પ્રતીત થાય છે. ઉદાહરણ તરીકે એક ગહન કરુછુ ભાવવાળા પારીથ્રાક્ ઉતારું છું:
આ સન્ધિકા તા
મારા આત્માને રૂંધે છે. ષ્ટિને ક્રમે છે,
ભાસાભાસ કરે છે
જાણે જગત ભરી આંઝવાં તરે.
મારું કુટુ*બ ક્યાં હશે ?
સારા ભાગ જેઈ વળી.
એકલાં તેા આંસુ આવી જાય છેઃ વ્હીલું વ્હીલું લાગે છે–વગડા જેવું, મનુષ્યની મજરી મ્હાં મ્હારશે જો કુટુ"ખના સહકારથી ખરશે તે ?
જીવ આપ્યા તે! જાણે મ્હારા કુટુંબ કુટુંબ જપે છે. ભવસાગરના એ મુજ વ્હેલા આ
કઇ દિશામાં હવે શેાધુ' ?
અરેરે! પણ હૃદયની આજ્ઞા એક,
ને ચરણનાં ચાલવાં ખીજા.
આમ ન ાવ હું હો યે પગલાં વળે છે
ર
.
v
ર
૧૧
૧૪
[
હું
૧૨
૧૩
ro
G
Page #97
--------------------------------------------------------------------------
________________
* ]
એ દિલ દાખવી દિશામાં.
જમણું નયન સ્વર્ગ જુવે ને ડાબુ' નયન નરતમિગ્રા.
ઘડીકનાં હસવાં રે ઘડીકનાં રડવાં. અમૃતની ભરી,
આશા
અર્વાચીન ગુજરાતી ફાન્યસાહિત્ય
અને અનુભવા લીલા ઝેરનાક
એ જીવન કેટલું નભરશે ?
આત્મા અશ્રુ સારે,
ને મુખડે ભરલડાં;
એ આનન્દના ઉત્સવ કેટલા કાલના ?
જગત એટલે જ જન્મ અને મૃત્યુક મ્હારે હૈયે જે જન્મ્યું છે તે મૃત્યુ પીવા હશે !
મનડાના પર્વત કાતરી
કાઇએ ગુફા ગાઢવી વાસ માંડવા; નિર્જન મૂકીને એ નાઠા. હવે કંઈ ધૂણીના જોગીને ન્હાતરૂં વસવા એ મનની સ્ટુડીઓમાં ? ફાઇ હુમજાવશેાહમનશા હુને કે અન્તરની એછિપા હાંથી ઉતરે છે ? આંસુના ઉભરા આવે અમથા અમથા એ શાથી શમતા હરશે? પ્રભા !
આ સાન્ધિા તા
મારા આત્માને રૂંધે છે
...
૧૦
૧૩
૧૫
૧૧
૧.
૬
૮
૧૪
૧૩
G
૧૦
૧૩
૧૩
૧૪
૧૪
૧૪
૧૦
આ લાંબા અવતરણુ ઉપરથી ઘેાડા હીએ તે—તારવી શકાય છે. પ્રથમ એ કે જો એક જ વાક્ય એ પંક્તિમાં વહેંચાયેલુ ઢાય તે તે બે પંક્તિઓની અક્ષરસંખ્યામાં માટેા ફેર નથી હાતા.
પૃ. ૧૦૬-૭-૮
નિયમે જો તેને નિયમે
Page #98
--------------------------------------------------------------------------
________________
*
*
w
w
9 S S
= =
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના હ૧
મનુષ્યની મંજરી કહાં મહેરશે જે કુટુંબના સહકારથી ખરશે તે ? જીવ આખે તે જાણે હારે
કુટુંબ કુટુંબ જન્મે છે. એક જ વાક્ય જે ત્રણ પંક્તિમાં વહેંચાયેલું હોય છે તે પણ તેના ત્રણે ય વિભાગના અક્ષરોની સંખ્યામાં બહુ મોટો ફેર નથી હોતો.
આમ ન જાવ કહુ હો યે પગલાં વળે છે એ દિલ દાખવી દિશામાં.
+ + રાજપ્રવૃત્તિની ચાખડીએ હડનારને નથી વિલાસરાવાર્થ માટેની નવરાશ,
કે વિરક્તિ માટેની અશ્રદ્ધા વા અવગણના. ૧૬ પૃ. ૪૨ પણ આમાંનો એક પણ નિયમ અવ્યભિચારી નથી. અથવા કહે કે તે નિયમ જ નથી. પંક્તિમાં પણ અપવિરામો આવે છે એટલે પંકિતઓના અક્ષરે ગણવા એ એક રીતે ગષણની બેટી દિશા છે. મારું વક્તવ્ય વધારે સ્પષ્ટ કર્યું. કવિશ્રીના શબ્દાવલીના બાહ્ય રૂપમાં તે કોઈ જાતનો નિયમ નથી. તો એ જોવું રહ્યું કે તેના અર્થ અને તેના બાહ્યરૂપ વચ્ચેના સંબંધમાંથી કોઈ નિયમ શોધી શકાય તેમ છે? પણ એ પણ સાચી દિશા નથી, કારણ કે કવિશ્રીએ અર્થવિરામ પ્રમાણે પંક્તિઓ રચી નથી. એટલે અર્થ અને શબ્દો વચ્ચેના સબંધમાંથી નિયમ જડે તેપણ તે નિયમો કવિશ્રીની પંક્તિના નિયમો નહિ જ હેય. અર્થાત કવિશ્રીની પંક્તિઓ નિયમ વિનાની જ છે. અને તેમાં હું કશું નવું કહેતા નથી. કવિશ્રીએ પોતે એ જ કહ્યું છે.
એક બીજી બાબત ઉપરનાં અવતરણમાંથી જણાઈ આવે છે. તે એ કે વાકયમાં શુદ્ધ વ્યાકરણની રચનાને એટલે પહેલે કર્તા અને પછી વિધેય એ ક્રમને ઘણી જગાએ વ્યુત્કમ થયો છે. ઉપરની
નથી વિલાસસ્વાર્થ માટેની નવરાશ
Page #99
--------------------------------------------------------------------------
________________
૨ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
એ પ`ક્તિમાં પડેલું વિધેય અને પછી કર્તા આવે છે. આ શૈલીનાં ગદ્યમાં પણ એટલાં બધાં અનુકરણેા થયાં છે કે વધારે દાખલા આપવાની મને જરૂર જણાતી નથી. આ ઉપરાંત તેમની કૃતિનું એક લક્ષણ વાક્યાનું સમતાલપણુ છે. વચમાંથી ક્રૂમતું પકડયુ. હેાય અને દાંડી સીધી રહે તેવુ` સમતાલપણું નહિ, પણ જાણે અથાડો આ બાજૂ અને શેડો સામેની બાજુ વહેંચાઈને દાંડી . જરા ઝેલે ચડે એવુ.—
જમણું નયન સ્વર્ગ જુવે ને ડાબુ નયન નર તમિસ્રા.
ઘડીનાં હસવાં ને ઘડીકનાં રડવાં.
આશા અમૃતની ભરી
અને અનુભવા લીલા ઝેરના. એ જીવ કેટલું નનશે ? આત્મા અશ્રુ સારે, ને મુખડે મલડાં;
એ આનન્દના ઉત્સવ કેટલા આમાં ને' કે · અને'થી જુદાં પડતાં ત્રાજવામાં તાળાય છે.
6
કાલના ?
વાયે। જાણે સામસામા
એક વખત એક વિદ્વાન સાથે આ રચનાની ચર્ચા થતાં એવા તર્ક રજૂ થયેલા કે આ રચનામાં ખીજો કશે! નહિ પણ એટલા નિયમ છે કે તેની દરેક પક્તિમાં એ જગાએ અભાર આવે છે, અને એ રીતે તે તદ્દન નિયમરહિત નથી. કેટલીક ૫તિઓમાં એવું દેખાય છે
ખરું, જેમકે
જુવે
જમણું નથન જમણું ને ડાબુ' નયન નરમિસ્રા.
*
×
આશા અમૃતની ભરી
સ્વગ
Page #100
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના
અને અનુભવે લીલા ઝરના આત્મા અબુ સારે ને મુખડે મરકલડાં. ધસંધિનુના પરાજને તો પ્રભુ આદેશની ભવ્ય વેણ જગતનું જ ભરી સહકારી
આશા ઉત્સાહનો મહાગીત
અમૃતકિરણશી અગુલિએ
સી પ્રાણતત્રીમાં છેડવાં. પણ આવો પણ નિયમ કરી શકાય તેમ નથી. વાક્યમાં અર્થભાર ઓછો વત્તો એક જગાએ આવે છે તેમાં કયો ગણવો અને કો ન ગણ એ પ્રશ્ન રહેશે જ. અને આ નિયમના સ્પષ્ટ અપવાદનાં દષ્ટાંત ઉપર જ આવી ગયાં છે; કારણ કે જ્યાં એક જ પંકિતમાં ચાર શબ્દોમાં દરેકની પછી અલ્પવિરામ હોય ત્યાં તો દરેક ઉપર અર્થભાર ગણવો જ જોઈએ, એટલે કે તેમાં ચાર અર્થભારો આવે જ. ઉપરના જ અવતરણને આગળ લંબાવતાં
રક્ષા, ચારણ, દાહન, મીન
અનેક શ્રમવિધિ સાથી સાધી અને તે સિવાય પણ એથી વધારે અર્થભારોના દાખલા છે.
કપાયેલા વાંસના અકુર ઉપર વર્ષની જેલભરી વાદળ વરસે ને ગગનભેદી વંશ ,
Page #101
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય શીવનને અંતે એહ. ચાવજ ! ફૂટયો છે હમારે આજ. પૃ. ૪૬ મિતાભેદ ભૂલવતી પુરી, ધમની વસાવેલ સમી વણારસી, જવાડી જે યમુનાને તીર
પ્રેમભક્તિના પરિમલવત વૃન્દાવનની કે જ, પ. ૪૯ ઉપરના પહેલા અવતરણમાં બીજી અને ચોથી પંકિતમાં ત્રણ સ્થળાએ અર્થભાર છે અને છેલ્લી પંકિતમાં માત્ર પહેલા જ શબ્દ ઉપર અર્થભાર છે. અને બીજા અવતરણમાં પહેલી ત્રણમાં ત્રણ સ્થલે અને ચોથીમાં ચાર સ્થલે અર્થભાર છે. છેવટ પ્રધાન ગૌણ અર્થભાર સંબંધી પુષ્કળ મતભેદને તો અવકાશ છે જ. એટલે એ ધારણ ઉપર પણ કશો નિયમ જડે તેમ નથી. એટલે તેમની કૃતિએનાં લક્ષણે આપણે આટલાં જ ગણાવી શકીએ. પઠનમાં અનુભવાતે એક પ્રકારનો આરોહ અવરોહ, વ્યાકરણની દૃષ્ટિએ વાક્યના શબ્દોને વ્યુત્ક્રમ, વાક્ય અને અર્થ બન્નેની દષ્ટિએ એક પ્રકારનું સમતલપણું, હવે મારો નમ્ર અભિપ્રાય એ છે કે આ ત્રણેય લક્ષણે સદ્ગત રમણભાઈ જેને રોગયુક્ત ગદ્ય (Impassioned prose) કહે છે તેમાં હોય છે : પહેલું દૃષ્ટાન્ત રજનીના ગુજરાતી ભાષાન્તરમાંથી આપું છું. મૂળ ગદ્ય કવિશ્રીની અપદ્યાગવ શિલીમાં ઊતરી શકે છે એમ બતાવવા તે જ રીતે લખું છું.
એ ગંગાપ્રવાહની અંદર રેતીના આરા આગળ રજની ઊભી છે ! રજની જળમાં ઉતરે છે. ધીરે ! ધીરે! ધીરે !
Page #102
--------------------------------------------------------------------------
________________
'
૩. અર્વાચીન કાચસાહિત્યમાં સળગ પઘરચના
અધ છતાં વાંકી ભમ્બરવાળી; વિક્રળ છતાં સ્થિર;
(એ) પ્રભાતની શાન્તિથી શીતળ બનેલી ભાગીરથીના જેવી ગંભીર, ધીર,
તેમ જ એ જ ભાગીરથીના જેવી
અંતરમાં કુ ય વેગ ધરાવનારી ધીરે ધીરે, ધીરે, જળમાં ઉતરે છે.
દેખાવ કેવા સુર !
રજની કેવી સુન્દર !
વૃક્ષ ઉપરથી આવતી
નવા મહારની ખુસખે! પેઠે,
દૂરથી સાઁભળાતા
સગીતના શેષભાગ પેઠે, રજની જળમાં
ધીરે ધીરે ધીરે ઉતરે છે ! રે, રજની ધીરે
X
*
દીઠી કૃત એ મૃદુ મૃદુ નાદ કરતી ગંગા; અને ધીરે ધીરે જળમાં ઉતરતી રજની ! આંખ મીચી તે ફી દીઠી,
એ જ ગ’ગા અને એ જ રજની 1
*
ફરી જોયું તેા ફરી દીઠી
એ જ ગગા અને એ જ રજની !
બીજી દિશાએ જોઉં છું
તેા ફ્રી એ જ રજની
ધીરે ધીરે ધીરે
જળમાં ઉતરે છે.
ઊ'ચે જો' છું તે ઊંચે પણ આાશવિહારિણી રજની
૧
G
૧૩
૧૨
૧૨
૧૪
૯
૧૧
「
ܕ
૬
૧૦
૧૬
૧૪
ટ્
n
૯
૧૧
૯
.
1908
૭
૧૦
e
[ મ
Page #103
--------------------------------------------------------------------------
________________
હ૬ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય | ધીરે ધીરે ધીરે
જળમાં ઉતરે છે. ૧૬ અલબત, આ પ્રમાણે ગમે તે ગદ્યખંડને આ શૈલીમાં ન ઉતારી શકાય. જેમાં ભાવ પ્રધાન હેય. અને એ ભાવને લીધે ગદ્ય આરહઅવરહવાળું બન્યું હોય, તેને જ ઉતારી શકાય. વળી એ બીજું યાદ રાખવાનું કે કવિશ્રીની કૃતિઓમાં જેમ ૫ અને ૧૯ અક્ષર વચ્ચેની જ પંક્તિઓ આવે છે તેમ દરેકમાં નહિ આવે, કારણ કે દરેક ગદ્યલેખકે એવું પ્રમાણ સ્વીકારેલું હેતું નથી. વળી એ પણ ખરું કે
એથી કરીને “કારણ કે” વગેરે હેતુસંબંધ દર્શાવનારા શબ્દો, ઉત્કટ ભાવ પ્રકટીકરણમાં એવા બૌદ્ધિક વ્યાપારને ઓછો અવકાશ - હેવાથી, કવિશ્રીની શિલીમાં આવતા નથી અને જે ગવમાં આવે તે તેમની શૈલીમાં ઘટાવવા જરા મુશ્કેલ પડે. બીજો દાખલ કવિશ્રાની * ઉષા'માંથી જ લઉં છું.
સૂરજમાળા ચઢાવે ચડે એ રાસ ઘૂમતે હતો. ઉષાનાં અંગે ઉપર ચન્દની ઢળાતી હતી, ને અંગની ચન્દની ફરતું આજવણું ઓઢણું હતું. સરિતાની ઊર્મિઓમાં તરતી દીપનૌકાઓ ઝબકે ને મીચાય તેમ ઓઢણુની ઊર્મિઓમાં ઝીકના તારલા તરવરતા. કમળનાં ફૂલ ઉપર જેમ ઘેરાં કમલપત્રના ઘેર ઢાંકતા ને પુષ્પને દાખવતા ઉડે ને પડે તેમ
૧૬. રજની બીજી આવૃત્તિ, પૂ. ૧૨૦
Page #104
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ ઈંચના
હેનાં ચરણારવિન્દ ઉપર ચણિયાના ધેર મતા. ૧૭
વાકયેાનું પ્રમાણ જરા માટું થવા દઈ એ તે। તેવા વાકયસમુચ્ચયે સરસ્વતીચન્દ્રના ભાવયુક્ત ગદ્યમાંથી મળશે. સરરવતીચંદ્ર ૧લા ભાગનું ૧૯ મુ` પ્રકરણ–રાત્રિ સંસાર. જવનિકાનું છેદન અને વિશુદ્ધિનુ શાષન— તેમાંથી રૃ. ૩૧૮ મેથી કુમુદની મનેાદશાના વનમાંથી ઘેાડા ભાગ ઉતારું છુંઃ “ બારી પાસે આવી તેમ તેમ આટલી ક્રિયા પણ અધ
થઈ ગઈ.” એ વાક્ય છેડીને ઉતારું છું.
આંખા ઉધાડી છતાં .
દૃષ્ટિક્રિયા વિરામ પામી હાય
નિશે। સ્ટુડયા હાય
તેમ ભાતભાતનાં લીલાં પીળાં દેખાવા માંડયાં.
તમ્મર હુડી હાય
તેમ આખી મેડી નજર આગળ ગાળ ફરવા-તરવા માંડી અને સામી ભીત પળવાર હીચકા ખાતી વાગી, પળવાર સમુદ્રમાં ડેય તેમ
ી નીચી થતી ભાસી,
અને પળવાર કંપતા દપ ણમાં દેખાતી હોય તેમ
ન્હાની માટી થતી લાગી.
“ હવે શું કરવું” કરી આંખમાતું પાણી સુકાઈ ગયું. કાનમાં પ્રથમ તા
રાત્રિની ગર્જના જેવા
તેરીને સ્વર ટકટકારા કરી રહ્યો હતા
n
"
તેને ઠેકાણે ‘ અનહદ નાદ સસળાવા લાગ્યા. નાસિકામાં શ્વાસ રૂંધાઈ રહ્યો
અને પ્રાણાયામ જાતે ઉત્પન્ન થયા.
ખેલવું, ગણગણવું, શ્વાસ લેવા,
૧૭, ઉષા પૃ. ૯૮
[૨૦
Page #105
--------------------------------------------------------------------------
________________
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય સર્વ દોડી હાં અધ-ઉઘાડું રહી ગયું અને ઉપર નીચે ન હાલતી ન ચાલતી દાંતની હારે રહી ગઇ -જાણે કે મદનચિતામાં મુકવા સારું સબ જ ગોઠવી મૂક્યું હોય
અને એ ચિતા પુરેપુરી તૈયાર થવાની વાટ જોવાતી હોય, બાણભટ્ટ જે લાંબામાં લાંબાં વાક્યો અને ટૂંકામાં ટૂંકાં વાક્યો લખવામાં સરખો નિપુણ છે તેના ગ્રન્થમાંથી આવા આરોહ-અવરેહવાળા ગદ્યના ઘણુ ફકરા મળી શકે. હું માત્ર ટૂંકાં વાને એક જ દાખલ આપું છું. અને તે પણ જે અતિ પ્રસિદ્ધ થઈ ચૂકલે છે એવો–
देवि किमत्र क्रियताम् दैवायत्ते वस्तुनि । भलं रुदितेन । न वयम् अनुग्राह्याः प्रायो देवतानाम् । आत्मजपरिवंगास्वादसुखस्य नूनम् अभाजनम् अस्माकं हृदयम् । अन्यस्मिन् जन्मनि न कृतं अवदातं कर्म । जन्मान्तरविहितं कर्म फलमुपनयति पुरुषस्य इह जन्मनि । न हि शक्यं दैवम् अन्यथा कर्तु अभियुक्तेनापि । १७ यावत् मानुष्यके शक्यं उपपादयितुम् तावत् सर्वमुपपाद्यताम् । अधिकां कुरु, देवि ! गुरुषु भकिम् । द्विगुणाम् उपपादय
... mn
Page #106
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના
देवतासु पूजाम् । ऋषिजन परिचर्या सु दर्शितादरा भव ।
X
X
मामपि दहत्येव अयम् अहर्निशम्
अनल इव अनपत्यतासमुद्भवः शोकः । शून्यमिव मे प्रतिभाति जगत् । अफलमिव अखिलं पश्यामि
×
जीवितं राज्यं च ।
अप्रतिविधेये तु विधातरि किं करोमि । तन् मुच्यतां देवि शेोकानुबन्धः । आधीयतां धैर्ये धर्मे च धीः ।
૧૨
१६
११
११
६
१५
५१
१०
[
જાણી જોઈને મેં કાબરીના ભાષાન્તરમાંથી દાખલા ન આપતાં મૂળમાંથી આપ્યા છે, કેમકે વાકયરચનાના વ્યુત્ક્રમના દાખલા અસલમાં સુંદર છે. અને ઉચ્ચારસૌન્દર્ય મૂળનું મને વધારે દાખલેા આપવા યેાગ્ય લાગ્યું. પણ કાદંબરીતેા દાખલા આપીને હું જે સિદ્ધ કરવા માગુ છું, તે કવિશ્રીએ પેાતે, પરેાક્ષ રીતે, ઉપનિષદના ફકરા અપદ્યાગદ્યમાં વણીને બતાવેલું છે. ઇન્દુકુમારના ત્રીજા અંકમાં છમા પ્રવેશમાં પૃ. ૧૩૦મે તૈત્તિરીય ઉપનિષદમાંથી પ્રસિદ્ધ શિક્ષાવલ્લી ઉતારી છે. આ શિક્ષાને ભાઞ કવિશ્રીએ મૂળનાં વિરામ ચિહ્નો કે દડા પ્રમાણે ઉતાર્યાં નથી પણ મૂળના દડાને દૂર રાખી પેાતાની અપદ્યાગદ્ય શૈલીમાં ઉતાર્યાં છે. દાખલા તરીકે મૂળમાં સર્ચ વ। ધર્મેશ્વર । સ્વાધ્યાયામાત્રમર : | છે તેને તેમણે નીચે પ્રમાણે લખ્યું છે.
સત્ય વવું, ધર્મ ૨૬,
स्वाध्यायान्मा प्रमदः
તેમજ આગળ જતાં મૂળમાં નીચે પ્રમાણે છે. ચામ્યનવપત્તિ મ્માં િ!
Page #107
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય तानि सेवितव्यानि । नो इतराणि । यान्यस्माकं सुचरितानि. । तानि ચોપાનિ | નો તાનિ તે તેમણે નીચે પ્રમાણે ઉતાર્યું છે –
यानि अनवद्यानि कर्माणि, तानि सेवितव्यानि, नो इतराणि;
यानि अस्माकं सुचरितानि, - તાનિ સ્વયોવાસ્થાનિ, નો ઉતરાજિ. અર્થાત કવિશ્રીએ આખું અવતરણ પિતાના અપદ્યાગદ્યના ઢાળામાં નાંખ્યું છે. હવે આ અવતરણને આપણે આજ સુધી ગદ્ય જાણતા આવ્યા છીએ. નિષ્પન્ન એ થાય છે કે તેમના કાવ્યને માટે જે ડોલન તેઓ આવશ્યક માને છે તે ગદ્યમાં હોઈ શકે છે,–ગાને તે જરા પણ વિસંવાદી નથી. હજી એક દાખલો ચિત્રાંગદાના બી. મહાદેવ દેસાઈના ભાષાન્તરમાંથી ઉતારું છું. અજુન મિથ્યાખ્યાતિ, એક મુખેથી બીજે મુખે,
અને એક કાનેથી બીજે કાને પ્રસરે છે; ક્ષણજીવી તુષાર ઉષાને રમતમાં ઢાંકે છે,
જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી જ. હે સરલે, આ દુર્લભ સૌન્દર્યસંપદદ્વારા મિથ્યાની ઉપાસના કરો નહિ. કહા તો ખરાં, કોણ છે તે સર્વશ્રેષ્ઠ વીર
ધરણના સર્વશ્રેષ્ઠ કુલને ? ચિત્રાંગદા કોણ છે તમે
પરકીર્તિ-અદેખા, એ સન્યાસી ! આ ભુવનમાં કોને એ વાત અજાણ છે.
કે કુરુવંશ સર્વ રાજવંશને મુકુટ છે? અજુન કુરુવંશ! ચિત્રાંગદા તે જ વશમાં એક છે
અક્ષયકીર્તિ, વીરેન્દ્ર કેસરી.
Page #108
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સરળ પદ્યરચના
નામ સાંભળ્યું છે તેમનું ? અજુન બોલો, સાંભળું તમારે મુખે. ચિત્રાંગદા અજીન, ગાંડીવ ધનુ, ભુવનવિજેતા.
જગતના સમસ્ત નામ ભંડારમાંથી આ અક્ષરનામ ચેરી લઈ, જતન કરી, છુપાવી રાખી, મેં મારા કૌમાર હદયને ભરી દીધું છે. બ્રહ્મચારી ! વ્યાકુલ કેમ દેખાઓ છે ? ત્યારે શું એ મિથ્યા છે? શું મિથ્યા છે અર્જુન નામ? કહા આ જ ક્ષણે; જે તે મિથ્યા હોય તે હદય ભાંગી તેને વેરી દઉં? એક મુખેથી બીજે મુખે, . એક કાનેથી બીજે કાને ભલે તે ઉડતું રહે, નારીના અંતરમાં તેને સ્થાન નથી.
૧૩ પૃ.૧૫-૧૭ ઘણા દાખલા આપવાનું એક જ કારણ છે, કે કવિશ્રીની કવિતામાં વાયરચનાથી, લાંબી ટૂંકી પંક્તિઓથી, ધ્વનિના આરોહ અવરેહથી, વાકોના સમતોલપણાથી, અને એવા પૃથક્કરણમાં પકડાતાં અને નહિ પકડાતાં લક્ષણોથી ચિત્ત ઉપર જે અસર થાય છે તે જ ઉપરનાં વાક્યોમાંથી થાય છે કે નહિ, તે સમજી શકાય.” આ પ્રશ્ન પ્રત્યક્ષ અનુભવ છે. ઘણું લાંબા સમયથી કવિશ્રીનાં કાવ્યના એક રસપૂર્વક શ્રદ્ધાપૂર્વક વાંચનાર તરીકે હું મારે અનુભવ કહું છું—એથી વિશેષ કાઈ કાંઈ ન કરી શકે—કે એની જે કાંઈ વિશિષ્ટતા છે તે સર્વ ઉચ્ચ ભાવવાળા રાગયુક્ત ગદ્યમાં હોય છે, તે કવિતાની વિશિષ્ટ રચના કરતાં ગદ્યની વિશિષ્ટ શૈલી છે એમ કહેવું વધારે યોગ્ય છે. જે કાદંબરી આખું યે ગલ છે,
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
જો ઉપનિષદની શિક્ષાવલ્લી ગદ્ય છે, જો રજની ગદ્ય છે, જો ચિત્રાંગદા ગદ્ય છે, તે! આ પણ ગદ્ય જ છે.
ઉપરથી
આ શૈલીને જગતમાં બીજા કેટલાંક સાહિત્ય સાથે સરખાવાય છે અને તે કાવ્યેાચિત વિશિષ્ટ શૈલી છે એવા મતના ઉલ્લેખ થાય છે. શ્રી ધનજીભાઈ ફકીરભાઈ શ્રી કવિ અને ખ્રીસ્તી ધર્મ ’ના લેખમાં કહે છે કે હિબ્રુ સાહિત્યમાં પ્રાસાનુપ્રાસ ગદ્ય અને પદ્મ આવે! ભેદ પડતા નથી, પણ તેમાં કવિતાનું મુખ્ય લક્ષણ Rhythm છે. હિબ્રુ કવિતામાં માત્રાની નિંત સંખ્યા અથવા ચરણની ચાક્કસ લંબાઈનું બંધન નથી. તદુપરાંત હિબ્રુ કવિતા વિચારેાની તાલબદ્દતા અને વાકયેાની સમતેાલતા ઉપર આધાર રાખે છે, એ કે વધારે લીટીઓનાં શબ્દ અને વસ્તુના યુક્તિસર સબંધ અને સમતેાલન આવવાં જોઇ એ. આને Parallelism કહે છે.” તે પછી તેના દાખલા આપેલા છે. પણ આ જે હાય તે ગદ્યશૈલી છે, ગદ્યને ચમત્કાર છે, પદ્યરચનાને। નહિ જ. રીતે ચિત્ત ઉપર સંસ્કાર મૂકે છે તેવા આનાંથી થતા નથી. એટલું જ નહિ, આ લેખકનું છેલ્લું વાકય જોવા જેવું છે, તેઓ કહે છે કવિતાનાં લખાણ આવાં Parallelism થી ભરપૂર છે. ઉષા વગેરે ગદ્યને પણ એવું પદ્ય કે ગદ્યપદ્ય રૂપ શકાય. મારે એટલું જ કહેવાનુ રહે છે. અને આ પણ ગદ્ય છે.
૩ જે
66
સહેલાઈથી આપી ઉષા ગદ્ય છે
93
ઘણીવાર કારાન અને વેદના મંત્રાની સાથે આ શૈલીને સરખાવાય છે. કૈારાન, ઢાંભળવા પ્રમાણે, પ્રાસમદ્દ ગદ્ય છે. રીતે રચનામાં તે મરાઠી આવીને વધારે મળતું છે, ૧૮ તે દી
અને એ
કાળની
૧૮. નીચે એક મરાઠી આવીને ટૂંકા દાખલા આપુ' છું. હરૂતિ નાના સાચાસ ! કેલા ચૌદા વિદ્યાંચા અભ્યાસ ! રિદ્ધિ સિદ્ધિ સાવકાસ । વાળલ્યા જરી
તરી સદગુરુકૃપે વિરહિત ! સથા ન ઘરે સહિત
Page #110
--------------------------------------------------------------------------
________________
છે. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પરચના છે પરંપરાથી રૂઢિથી અને તેના પાઠકના પૂજ્યભાવથી અમુક પ્રલંબિત ધ્વનિથી પઢાય છે, પણ એ પઠનપદ્ધતિ અત્યારે આપણે ગઇ તે શું પણ પદ્યને પણ અનુકૂળ ન ગણીએ. વેદના મંત્રો ઉદાત્ત અનુદાત્ત સ્વરિતના ભેદથી ઉચ્ચારાતા જેની ખરી પરંપરા અત્યારે હશે કે કેમ તે જાણવામાં નથી. વળી એ મંત્રે પણ ગવાતા, અને અત્યારની આપણી સળંગ પદ્યરચનાઓ બધી જ અગેય છે, અગેયતા એ એનો પહેલો દાવો છે, અને ગમે તે કહીએ તો પણ વેદની પદ્યરચનાઓ પણ નિયમિત અક્ષર સંખ્યાવાળી તો છે જ. તેની સાથે સરખાવાય તે વનવેલી સરખાવાય, આ અપદ્યાગદ્ય રચના નહિ જ.
આ સંબંધમાં કવિશ્રીને પિતાનું એક વાક્ય વિચારવા જેવું છે. તેઓ કહે છે કે ૧૮૯૮ ના માર્ચમાં ડોલન શેલી જન્મી. આજે ૧૯૨૭ માં, ત્રીસ ત્રીસ વર્ષની સાફલ્યસિદ્ધિને અને હું ઉચ્ચારું છું કે ડોલન શેલી એટલે વીસમી સદીની પહેલી પચ્ચિસીની ગુર્જર સાહિત્યની હાર ને છત. એ મહાન્દ નથી, એટલી એની હાર છે;
ચેમપુરીચા અનર્થ ચુના એણે છે જવ નાહીં જ્ઞાન પ્રાપ્તી માં તવ ચુકે ના યાતાયાતી માં ગુરુકૃપે વિણ અધોગતી ! ગર્ભવાસ ચુકે ના ! થાન ધારણા મુદ્રા આસન ભક્તી ભાવ આણિ ભજન ! સકળ હિ ફેલ બ્રહ્મજ્ઞાન જવ તે પ્રાપ્ત નાહી છે સદ્ગુરૂ દવા ન જોડે આણી ભલતી ચકડે વાવડે જેસે આંધળે ચાચરેન પડે ગારી આણું ગડધમાં જૈસે નેત્રી ઘાલિતાં અંજના પડે દષ્ટીસ નિધાન તેઓં સદ્ગુરુ વચને જ્ઞાન પ્રકાશ હોય છે
સ્વામી રામદાસનું દાસબોધ ૫-૧-૩૭ થી ૩૮ આમાં લઘુ ગુરુ માત્રા સંખ્યા કશાને મેળ નથી. માત્ર અંજનીની પેઠે ત્રણ ચરણમાં પ્રાસ રાખી ચોથું ચરણે પ્રાસ વિનાનું રાખવું એટલે જ નિયમ છે. ગુજરાતી કાવ્યમાં માત્ર એક કવિ નર્મદાશંકરે જ આને અખતરો કર્યો છે. જુઓ નર્મગધ આ. કે. પૃ. ૭૬૭.
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૪ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય એનાથી વધારે રસવાહિ મહાછન્દ શોધાશે ત્યહારે એ હારશે, એટલી એની છત છે.” હું પૂછું છું મહાછન્દ એ પણ છન્દ જ હશે ને? અપદ્ય તો નહિ જ હોય ને ? હવે જે કાવ્યને માત્ર ડોલન જ આવશ્યક હોય, એક સરખા વર્ષોની આવર્તન પરંપરા આવશ્યક ન જ હોય તે મહાછન્દની હવે જરૂર જ શી રહી ? મહાછન્દની જરૂર એટલા માટે છે કે કાવ્યને ગમે તે પણ છન્દ જ જોઈએ છીએ. અછાન્દસ ભાષા એને ફાવતી નથી. અને ડોલનશૈલી અછાન્દસ છે.
આ ચર્ચા પૂરી કરતાં ફરી કહું છું કે આ અપદ્યાગદ્યમાં લખેલું સાહિત્ય કાવ્ય છે કે નહિ તે પ્રશ્ન અહીં નથી. પ્રશ્ન માત્ર એટલો છે કે વાડમય સર્જન કલ્પના અને બાવની અમુક કટિએ પહોંચતાં અમુક વિશિષ્ટ રચના માગે છે, તેની સૂક્ષ્મ આવશ્યકતા પૂરી પાડવા આપણે આજ સુધી છન્દોમય રચના કરતા, તે આવસ્થતા આ નવી રચનામાં પૂરી પડે છે? મારે નમ્ર જવાબ નકારમાં છે. એને જે કાંઈ ડાલન છે તે ઉત્તમ આવેશયમ ગઘના સંસ્કૃત ગુજરાતી બંગાળી ભાષાના નમૂનામાં પણ છે, અને એ સાધમ્મ ઉપરથી તેને ગદ્ય શિલી જ ગણવી જોઈએ. એનું કોઈ લક્ષણ ગદ્ય સાથે વિસંવાદી નથી. અને એ પદ્ય તો નથી જ.
કવિશ્રીની વિશિષ્ટ શિલી ભલે પદ્યરચના ન હેય પણ ગુજરાતી કાવ્ય સાહિત્ય ઉપર તેના પ્રવેશની ઘણી મહત્ત્વની અસર છે તેમાં શંકા નથી. આ વિષય ઘણો રસમય છે, પણ કાવ્યની શૈલીઓ ઉપર હું હવે પછીના વ્યાખ્યાનમાં બોલવાને છું. એટલે તેને હું અહીં છેડી શકતો નથી.
હવે પદ્યરચનાને વિષય પૂરો કરતાં મારે એટલું જ કહેવાનું રહે છે કે આપણો જમાનો પદ્યરચનાના પ્રયોગો કહી શકાય, અને એ પ્રયોગોની પ્રેરણું અંગ્રેજી સાહિત્યને પરિચય છે. તેમ છતાં આપણુ પ્રયોગે શુદ્ધ દેશી, આપણી ભાષાના ઘડતર ઉપર આધાર
Page #112
--------------------------------------------------------------------------
________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પઘરચના [ ૧૦૫ રાખનારા જ છે. પહેલાં બે વ્યાખ્યાનમાં મેં બતાવ્યું હતું કે પારચનાના ઘણું પ્રયોગ સફળ થયા છે. બેંક વર્સના પણ અહી જણાવ્યા તેવા અનેક પ્રયોગો થયા છે. તે દરેક પિતપોતાની રીતે ઉપયોગી થઈ શકે તેવો છે; જોકે તે સાથે મારે ઉમેરવું જોઈએ કે આખ્યાન કાવ્યો (epic poems) ને માટે બેંક વર્સની સૌથી નિકટ જઈ શકે તેવી પદ્યરચના પૃથ્વી છે, અને હું માનું છું અનુષ્કપ પણ એના જેવું કામ આપી શકે. અને દય કાવ્યો માટે વનવેલી ઉપયોગી થાય એમ હું માનું છું, જો કે તેના હજી ઘણું વધારે અખતરા થવાની જરૂર છે. અંતમાં સન્નત રમણભાઈના આશાજનક શબ્દો બોલી પૂરું કરીશ. તેઓ કહે છે “ ગુજરાતી છંદમાં આ ખોટ પૂરી પાડવાની ચચી ઉત્પન્ન થઈ છે અને તે માટે પ્રયત્ન પણ થાય છે એ આશાજનક ચિહ્ન છે. વીરરસની એવી શૈલીનાં કાવ્ય લખનાર કવિ જાગશે ત્યારે તેને હાથે આપોઆપ અકળ છન્દ ઉપજશે. નદી પર્વતમાંથી નીકળીને વહેતી જાય છે તેમ પિતાને માર્ગ પણ ઘડતી જાય છે તેમ કવિતા પણ પોતાના ઉચ્ચારનો માર્ગ પિતાના વેગથી ઘડે છે.”
Page #113
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
બધા
વનવેલીમાં લાંએટૂ કે અંતરે તાલ જ્યાં નાંખવા ઢાય ત્યાં તે ભારક્ષમ વી ઉપર પડવા જોઈએ એમ મે કહ્યુ છે. તાલ આ જ વાત શ્રીયુત ખબરદારે કલકાની પ્રસ્તાવનામાં પેાતાના મુક્તધારા છન્દનું સ્વરૂપ સમજાવતાં કહેલી છે. મુકતધારા વિશે આ વ્યાખ્યાનામાં મેં કશું કહ્યું નથી. તેનું એ કારણ કે રવરભારના તત્ત્વ ઉપર આપી ભાષામાં છન્દે રચી શકાય કે નહિ તે હુજી આપણા સાહિત્યને ફૂટ પ્રશ્ન છે અને ભાષાના એ પ્રશ્નમાં હું આવાં સામાન્ય વ્યાખ્યાનામાં ઊતરી શકું નહિ. શ્રીયુત કેશવલાલભાઈ એ પદ્યરચનાની ચર્ચામાં સ્વરભારના તત્તવની ચર્ચા કરી છે પણ તે પણ તે તત્ત્વ ઉપર પદ્યરચના થઈ શકે તે ખાબતમાં શંકાશીલ જણાય છે. સ્વરભારનું તત્ત્વ અલગ રાખતાં મનહર અને મુક્તધારાના ભેદ ઘણા સાદે છે. મનહરની એકી પતિ ૧૫ અક્ષરની છે, મુક્તધારાની ૧૪ ની છે. અને તેના અંત્યાક્ષર અરરિત આ આવે છે,-એટલા જ. તેની વિશેષતા મનહરતા તાલ મૂકવાત કરવાનો વણીની પસંદગીમાં શ્રી ખબરદાર કહે છે કે આ તાલ, આપણી ભાષામાં શબ્દામાં જે અક્ષર સ્વપિરત હેય તેના ઉપર જ પડવા જોઈએ. શબ્દોમાં કચે અક્ષર સ્વરિત છે તે સંબધી તે બ હદ્દ વ્યાકરણના નિયમા આપે છે. વનવેલીની ચર્ચામાં હું શ્રી ખબરદાર સાથે એટલે અંશે મળતા થાઈ છું કે વનવેલીના તાલ જ્યાં નાંખવા હેય ત્યાં તે શબ્દના આદ્યાક્ષર ઉપર જ નાંખવેા, અન્યત્ર નહિ. પણ તેમ છતાં મેં મારાં વ્યાખ્યાનમાં કહ્યું છે (પૃ પર) તેમ આ દ્વૈત ખેાલાયેલા સ્વરને હું સ્વર જ ગણું છું શ્રીયુત ખખરદારે આપેલા દાખલામાં
આ વાતને વિચારતાં |કા હુગલી | જમના
'
1
!
વાત આવિ | ચારતાં ! | હુગલી | જમના | એ
-
એમ પાઠ રાખા પણ બન્ને જગ્યાએ ત ૨ ગજ એ કૃત એલાતા સ્વરેાતે ચતુરક્ષર સધિમાં એકેક આખા સ્વર ગણવા જ જોઈશે, નહિતર મનહર થશે જ નંહ. અને અક્ષરમેળમાં પણ
Page #114
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
ફરતાં ફરતાં આવ્યો એક માલતિમંડ૫ તેમાં “ફરતાં” શબ્દો ઉચ્ચાર અને કઈ રીતે અસ્વાભાવિક થતો લાગતો નથી. એટલું જ કે સામાન્ય ગદ્યમાં આપણે ઉતાવળું બોલતાં જે કેટલાક વર્ષોને કચરી નાંખીએ છીએ તેમ અહી કચરીએ તો ચાલે નહિ. પણ એવી રીતે કવિતા મેશાં ગદ્ય કરતાં જુદી જાતનું સ્પષ્ટ શુદ્ધ ગંભીર ભાવાનુકૂલ પઠન માગે જ છે. (જુઓ Oxford Lectures on Poetry by A. C. Bradley, Poetry for poetry's sake. P.4. અને પૃ. ૨૮ ઉપરની Note A). ઉપરની મનહરની પંક્તિઓમાં પણ–બનેમાં પણ–ગદ્યની પેઠે એ પંક્તિઓને ઉચ્ચાર નથી જ કરવાને.
છતાં ઉપરની મનહરની પંક્તિઓમાં શ્રી ખબરદાર પહેલી કરતાં બીજી પંકિત મનહરને વધારે અનુકૂળ કહે છે તેની સાથે હું સંમત થાઉં છું. અને તેને ખુલાસો મનહરના ચતુરક્ષર સંધિમાં પહેલા અક્ષર ઉપર જે તાલ છે તેથી ગૌણ તાલ ત્રીજા અક્ષર ઉપર છે એમ માનવાથી થાય છે.
વાર વિચારતાં હુગલી કે જર્મના • આમાં પ્રધાન તાલને માટે મેં મોટી લીટી કરી છે ને ગૌણને માટે નાની લીટી કરી છે. ઉપરની પંકિતમાં પ્રધાન તાલ શબ્દના આg અક્ષર પર છે તે બરાબર છે. પણ ગૌણ તાલ અસ્વરિત કે કૂત બાલતા પર પડે છે તે અક્ષર તાલક્ષમ નથી. અને શ્રી. ખબરદારે સૂચવેલા પાઠાન્તરમાં એ મુશ્કેલી જતી રહી છે; એટલે શ્રી ખબરદારના મતનો ખુલાસો મેં સૂચવેલ પ્રધાન ગૌણ તાલની વ્યવસ્થાથી થાય છે,
આ ચર્ચામાં ઘણું મૂલગામી પ્રજને આવે છે, પણ આથી વધારે આ વિષયની હું અહીં ચર્ચા કરી શકતો નથી. માત્ર મારો અભિપ્રાય સ્પષ્ટ કરી આટલાથી સંતોષ માનું છું.
Page #115
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચી
અગેયતા ૫૯-૬૩, ૬૮, ૬૯
અદ્દલ છંદ ૨૫
અનવર -
· અનુષ્ટુપ ૫, ૪૧, ૪૬, ૬૮ }–
૭૦, ૮૩, ૧૦૫
અપદ્યાગદ્ય ૫૮, ૮૩–૧૦૪
અભગ ૧૮
અભ્યસ્ત શિખરિણી૭૧-૭૨ ટીપ મર્જુન ૯
-
અભાર ૮૦, ૮૨, ૯૨૯૪ અક્ષરમેળ ૧૧, ૧૨, ૩૮, ૫૧,
૬૪, ૬, ૮૨, ૮૩,
આકાંક્ષા ૪૩
આખ્યાન કાવ્યા ૫, ૧૦૫
આખ્યાની પ્
આનદેશકર ૧
ઇન્દ્રવજ્રા ૩૨, ૩૫, ૩૮
ઇન્દ્રવશા ૪૧
ઉપતિ ૨૨, ૩૫, ૩૭, ૩૮,૫૮ ઉપનિષદ ૯૯–૧૦૦, ૧૦૨ ઉપેન્દ્રવજ્રા ૩૨,૩૫, ૩૮
ઉષા ૯૬-૯૭
ઊર્મિ કાવ્યેા ૫ એકવિધતા ૬૭,૬૬,૭૨, ૮૦૨૧
એજસ ૬૯, ૭૧
આવી ૧૦૨, ૧૦૩
અંગ્રેજી સાહિત્ય ૧૩, ૨૪-૩૭, ૫૬-૫૭, ૭૮
અંજની ગીત ૧૮, ૩૭, ૧૦૩
કટાવ ૨૬, ૨૭ અને ટીપ ન. ૧ ૬૪-૬, ૭૯, ૮૩ ખીર ૯
કલગી તારા ૧૭
કલા ૬, ૭, ૮૭ કલાપી ૪૪, ૪૮
કવિત ૬૬
કાદમ્બરી ૯૯, ૧૦૨
કાન્ત ૬,૧૮,૪૨ જુએ મણિશંકર કાફિયા ૪૪ કાલિદાસ ૭૦
કાવ્ય ૯, ૮૫
કૃષ્ણરામ ૨૧
કેટલાંક કાવ્યા ભા. ૧ ૨૮, ૨૯, ૧ ટી૫, ૩૩
કેશવલાલ ધ્રુવ ૫, ૧૫, ૨૪ ૨૫ ૩૫, ૨, ૫૮, ૭૬, ૭૧૦૬ જુઓ વનવેલી
કારાન ૧૦૩
ખરદાર ૫, ૨૫, ૨૭ ૨૮, ૩૦, ૧૦૬-૧૦૮
ખંડ શિખરિણી ૩૦–૩૨ ખંડ રિગીત ૨૮, ૫૮ ખેમટા તાલ ૨૦
ગણપતરામ રાજારામ ભટ્ટ ૫
Page #116
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચી
ગરબી, ગરમે ૪,૫,૮,૯,૧૩,૬૨
ગઝલ ૨૧, ૩૫ ગીતગાવિંદ ૪૬
ગુલમકી ૩૬
ગેાવર્ધનરામ ૨૬, ૪૮ ૬૨ ૬૫ ધનાક્ષરી ૧૧, ૭, ૭૮-૮૩
ચરણ (૫૬) ૪૮, ૭૪
ચામર ૩૬
ચિત્રકલા ૮૩ ચિત્રાંગદા ૧૦૧-૧૦૨ ચેાપાઈ ૫, १७ ૭૬ ૫૭, ૮૫૮૭, ૧૦૪,૧૦૫
છન્દોનાં મિશ્રણા ૧૨,૩૮;-૪૨,
૫૩ ટીપ, ૪૫ ઇન્દ્રોના વિકાસ ૧૩ છન્દેને વિસ્તાર ૨૩
છપ્પા ૧૧, ૬૬ છૂટ (કવિતામાં) ૫૧-૫૩ છેટાલાલ નરભેરામ ભટ્ટ ૧૪ જમિયતરામ કૃપાશ’કર પંડયા ૩૭ જયદેવ ૪૬ જબુજ્યેાતિ ૫ ઝીણાભાઈ ૨૨–૨૩
કુલ ૧૫
લણા ૪-૬, ૭, ૮૨, ૮૩ ડાલન ૮૪–૧૦૪
તારકા, તારા, તારાચ ૩૪ ટીપ
[ ૧૦
તાલ ૮, ૧૯, ૨૦, ૨૬, ૭૮-૮૧ ૧૦૬
તુકારામ ૯
તુલસી ૯
તેાટલ ૨૯-૩૦, ૮૨
ત્રિભુવન પ્રેમશંકર. ૬, ૯ ત્રિભુવન વ્યાસ ૨૬, ૨૭
યારામ ૧૭
લ૦૬ ૧૪
દલપતરામ ૨, ૬, ૧૦-૧૨, ૧૪
૧૫, ૨૪, ૨૭, ૪૬,૨ ૩, ૭૩, ૨૨
દાદરા તાલ ૨૦
દિવ્ય છઃ ૨૫
વિંડી ૧૮
દહે ૬૮ ટીપ
દેશી (ઢાળેા ૪, ૫, ૧૨, ૧૩,
૬૨, ૬૯
દાહરા ૧, ૧૧, ૬૨, ૬૬, ૬૭ દડક ૩૩ ટીપ ૬, ૩૬, ૬૪, ૬૬,૮૨ વિલખિત ૩૭
ધનજીભાઈ કીરભાઈ ૧૦૨
ધુમાલી તાલ ૨૦
નગીનદાસ પારેખ ૨૩
નરસિંહ ટ નરસિંહરાવ ૧, ૫, ૬, ૮, ૧૭ ૨૧, ૨૭, ૩૦, ૩૨, ૩૩, ૨૮,
૪૫, ૪૭, ૨૩, ૭૩
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦ ]
ન કવિતા, ન દાશ કર. ૨,૬,
૧૦, ૧૧, ૧૨, ૧૪-૧૭, ૧૯, ૨૮, ૪૬, ૪૯, ૫૬, ૫૭, ૬૧, ૬૪, ૭૩, ૧૦૩, ટીપ
નવલરામ ૧, ૪, ૬, ૧૨, ૨૧ ટીપ ન’. ૧૪, ૬૧-૬૩, ૬૭, ૬૮, ૭૬
નવા છન્દો ૧૯, ૧૪
નાટક ૬, ૧૮, ૭૫, ૭૬
સ્નાતક ૯
નારાય ૩૬
નૃત્યકલા ૫૯, ૨૭ ન્હાનાલાલ કવિ ૬, ૨૫, ૨૮ ૨૯
૩૧-૩૧,૪૧, ૫૨, ૫૮, ૬૨, ૮ ૩–૧૦ ૪
પહેન ૧૯, ૬૧-૬૩,૬૭,૭૪-૭૫ ૭૮-૭૯, ૮૯, ૧૦૩, ૧૦૭ પતીલ ૨૪, ૩૯, ૪૯
૫૬ ૯
પિંગલ ૪, ૧૦, ૧૧, ૨૪, ૫૦, ૫૩-૫૪, ૬૩,૬૭, ૮૨-૮૩ પુનરાવળી છંદ ૨૬ પૂર્વાલાપ ૩૧
પૃથ્વી છ૬ ૧૨,૫૮, ૬૯,૭૧-૭૬
૧૦૫
પ્રતાપનાટક ૫
પ્રમાણિકા ૫૪ અને ટીપ
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
પ્રયત્ન (accent) ૨૨ જુઓ સ્વરબાર પ્રર્ષિણી ૫૪ અને ટીપ પ્રાના સમાજ ૧૦, ૧૮
પ્રાસ ૩૯, ૪૧-૪૯, ૫૮, ૧૯, ૬૩, ૧૦૩
પ્રેમાનન્દ ૪૩ પ્રેમાનન્દનાં નાટકા ૧૧ પ્રૌઢતા, પ્રૌઢિ, પ્રૌઢી ૧૨, ૨૦
૨૧, ૫૬, ૮ ફારસી સાહિત્ય ૨૧
બલવંતરાય ઠાકાર ૧, ૯, ૩૫,
૩૭, ૪૦, ૧૧, ૧૩, ૫૮, ૬૩, ૬૯, ૭૧-૭૩
માલ ૨૨
માણભટ્ટ ૯૮
બાબુરાવ ૨૮ બાલાશકર ૪૨, ૪૪ બ’ગાળી સાહિત્ય ૧૩, ૨૨ બ્લૅક વસ્તું ૫૫, ૫-૧૦૮
ભજન ૯, ૧૩, ૪૪
ભવાઇ ૪, ૮, ૨૧ ભાટ ચારણ ૧૩, ૭૭ ભાતખંડે ૨૦
ભાષાન્તર ૬, ૨૨
ભુજંગી છંદ ૮૨ ભોળાનાથ સારાભાઈ ૧૮
મણિલાલ નભુભાઈ ૧. ૬, ૧૯, ૨, ૨૬, ૪૭, ૬૪
Page #118
--------------------------------------------------------------------------
________________
સદસૂચી મણિશંકર ભટ્ટ ૧, ૩૧-૩૩ મધુબ્રત વૃત્ત ૨૩ મનહર ૧૧, ૭-૮૨ ૧૦–૧૦૭ મનહરરામ ૬૫ મનમુકર ૨૧ ટીપ. નં. ૧૪
૪૮ ટીપ નં. ૧૨ મન્દાક્રાન્તા ફ૩, ૩૬, ૪૦, ૪૧
પર, ૬૯, ૭૦, ૮૨ | મરાઠી ચાલની સાખી, ૧૮,૩૯,૪૦ મરાઠી સાહિત્ય ૧૩,૧૬,૧૭-૧૮,
૨૨ મલબારી ૧૭ મલ્લિનાથ ૩૩ ટીપ ૬ મહાકાવ્ય ૧૪ મહાદેવ દેસાઈ ૮, ર૧ ટીપ નં ૧૪, ૨૨, ૧૮ ૦. માણભદ્દો ૪, ૧૩ માલકસ ૩૧ માત્રામેળ (છંદ) ૧૧, ૧૪ ૨૩, ૩૮, ૫૧, ૬૧, ૬, ૬૪, ૬૬, ૬૭, ૮૨ માધુર્ય ૬૯, ૭૧ માલિની ૧૧,૩૨ ટીપ ૬,૪૨,૭૦ મિટનને વાસ્થય ૪૮, ૭૭ મિશ્ર હરિગીત ૨૮ મુક્તધારા ૧૦૬-૧૦૮ મુસલમાની રાજ્ય ૨૧ મેઘછન્દ ૨૦-૨૧
મેરાપંત ૬૨ યતિ ૩૨, ૪-૫૧, ૫, ૭૩,
૭૪, ૭૫, ૮ યતિભંગ. ૪૯-૫૧ તિસ્વાતંત્ર્ય ૬૩ રજની ૯૪-૯૬, ૧૦૨ રણજીતરામ ૧ રણુપિંગલ ૨૧ રનેશ્વર ૧૧, ૪૨ રદીફ ૪૪ રમણભાઈ ૧, ૨,૪૬, ૫૭, ૭૭,
૮૫, ૮૬, ૯૪, ૧૦૫ રામછન્દ ૬૫, ૮૩ રામનારાયણ પાઠક ૩૧ ટીપ રામમોહનરાય ૩૯ રાસ ૫–૭, ૫૯ જુઓ ગરબી
મર રાસયુગ ૫-૭ રેખતા ૨૧ રોળાવૃત્ત ૧૪, ૧૫ ટીપ નં. ૭,
૫૬, ૬૬ લઘુભારત ૫ લલિત વૃત્ત ૧૦, ૧૧, ૩૭ લાલદાસ ૧૦ લાવણું ૧૫-૧૭, ૧૯, ૨૦, ૨૪
૨૫, ૫૭, ૬૧ લોકગીત ૪૪, ૪૮ ટીપ નં. ૧૩ વનવેલી ૫૮, ૭૬-૮૩, ૧૦૫
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય વસતતિલકા ૩૪, ૩૫, ૩૮, ૪૦ | સુબેધચિતામણિ, ૪, જિ ૪૧, ૫૪, ૮૨
સુરદાસ ૯ વિવેચન ૨, ૩
સેન્ટર્સબરી ૫-૬૧, ૬૩ વિરરસ મહાકાવ્યપ૬,૫૭,૭૫,૭૭ સોનેટ ૪૩, ૪૮ , વીરવૃત્ત ૧૪, ૧૬, ૧૭, ૧૯, ૨૩ સંખ્યામેળ ૮૩ ૫૬, ૬૧
સંગીત ૩, ૮, ૯, ૧૦-૨૧, ૫૮, વૃત્તોને વિસ્તાર ૨૪, ૩૩-૫૫ | ૬૦, ૬૨, ૬૬, ૬૭, ૬૮, ૭૧, વૈચિયમય રચના ૧૩,૨૨,૨૭,૨૯
૭૬, ૮૭, વૈદિક છન્દ ૬૭, ૧૦૩
સંનિધિ ૪૩ વિશ્વદેવી ૩૯, ૭૦
સંસ્કૃત વૃત્તો (છન્દો) ૧૧-૧૩, વ્યુત્ક્રમ ૯૧, ૯૪, ૯૯
૨૦, ૨૧, ૨૯, ૬૩, ૬–૭૦
૭૩, ૭૪ - શામળ ૫, ૧૦ *
સ્પેન્સેરિયન પ્રયત્નબંધ ૨૧ શાર્દૂલવિક્રીડિત ૫૪, ૬૯
સ્ત્રગ્ધરા ૩૯-૪૧, ૫૪, ૬૯, ૭૦ શાલિની ૩૯, ૪૧, ૭૦
સ્વરભાર ૧૦૬–૧૦૮ શિખરિણી ૭૦
હરિગીત ૩૫, ૩, ૬૬, ૭, ૮૨ શેકસપિયર ૭૬, ૮૨
હરિણી ૩૫, ૩૬ સમતલતા,સમતલપણું ૯૨, ૧૦૧
હરિલાલ ધ્રુવ, ૧૯, ૨૩ ૧૦૨
હિંદૂરતાની કવિતા ૭૬ સરસ્વતીચંદ્ર ૪૮, ૯૭ હીંચ ૮, ૨૦ સવિતાનારાયણ ૧૭.
અંગ્રેજી શબ્દોની સૂચી સાહિત્ય ૮૪–૮૫
Metre ૮૪ સવૈયા ૨૫, ૬૪
Parallelism ૧૦૨ સિમેટી (Symmetry)૮૬ ટીપ Rhythm ૮૪, ૧૨ સુન્દરમ્ ૩૩
Symmetry ૮૬
Page #120
--------------------------------------------------------------------------
_