________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
[ #
આવી જ રીતે શાલિની વૈશ્વદેવી મંદાક્રાન્તા અગ્ધરા એક જ પ્રકારનાં વૃત્તો છે અને તેનાં પણ સુલભ મિશ્રણા થયાં છે. એ જ
દાખલા આપીશઃ~~~
કા સ્નેહી કેરા રનેહના કુંજ આરે, અખંડ જ્યેાસ્ના નેહરાણી પધારે, ને એક્ટી એ સ્નેહ જે ઝઝૂમે, મધ્યાકાશે ત્યમ સુતનુ તે ચન્દ્રીએાકી ધૂમે. અહીં વૈશ્વદેવીને જરા અનિયમિત કરીને તેની સાથે લાંબી લીટીને મન્દાક્રાન્તા ભેળવ્યેા છે.
આ
આખા સાનેટ
આવી ના બહુ, ઉરલહરિએ સૌમ્ય ને સાતિની એ લાવી હૈયે સદાયે, પ્રણય ઝરણીએ માધુરી જ્ઞાન્ત ચિત્તે. શ્રીયુત રામમેાહનરાયને સંદ્ગત કાંત વિશેને સધરા મન્દાક્રાન્તાનું સુન્દર મિશ્રણ છે. શ્રીયુત * પતીલ” મા શાલિની–સધરાના એક જ દાખલા અહીં આપૌશ, કારણ કે ખીજા આગળ આપવા પડશે.
નિઃસલ્યે!માં એ મહાસત્ય એક !
સર્માંમાં જે સરે છે સદાયઃ
ધારી સત્તા માનુષાથી વિશેક,
રેવા ! ગીતા શાં તું હમેશ ગાય. જેનાં સાચાં રહસ્યા કઠણ સમજવાં લેાકનેસ થાય. આ શ્લેાકના પ્રાસે। શૈલીના Skylark કાવ્યના પ્રાસેાના અનુકરણમાં ચેાજ્યા છે. બીજો એક દાખલા પ્રેસ. ડાકારને લઉ છુંઃ
આવ્યાં વેગે વરસ ધસતાં સાહસેાત્સાહ કરાં હૈયું ઝંખે અમિત અતળાં ઊડવાં ખૂડાં જ્યાં વર્ષાભીની ધરતી સ્ટુટતી જેમ દેવા તું રેલે કાંઠા શેકે, ઉપવનવને ખેતરા ગામ વેડ, તાયે દૈતી રસસ નવાં જીવને હાથ મ્હોળે છે ના સૃષ્ટિ વિશે કે ક્ષણિક તદપિ તાછ જુવાનીની ઢાલે.