________________
@ ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
પણ અવરામેાથી જેટલા ટુકડા થઈ શકે તેટલા નાનામાં નાના ટુકડા તેમણે થવા દીધા નથી. ઇન્દુકુમાર ભા. ૧ લાની અનેક પંક્તિએ જોયા પછી મને જણાયું છે કે તેમની નાનામાં નાની પક્તિ ૫ અક્ષરની છે અને મેાટામાં માટી પ`ક્તિ ૧૯ અક્ષરનો છે.૧૯
આ શેની ધારા
મારા હૈયાની ધારા ઢળે છે ?
મ
29
કે પેલા સ્તૂરી મૃગની સ્ક્વેરી ? જાણે આજે મ્હે
સ્વગ'ની અટારીમાં જોયું ! નણે આજે મ્હે
જીવનના ઉદ્દેશ નિરખ્યા ! જર્મન જહાજનું ભવસાગરે સાહસ, નપાનનાં જયર′ગી કેસરિયાં, ઉપર વિસ્તરતા વૈકાર્તિત ઉષાખંડ, ગ્રીસ મિસરના પુરાણ કીર્તિલેખ, ઇમહમ્મદની જગજાનવીઓનાં ગંગાત્રીતી ૧૯
કે દીનબધુ ટાલસ્ટાય સમેાડા દૂરવાસી મહાત્માઓનાં દાનઃ
૫ ૨૭
૫
પૃ ૩૧
પૃ. ૫૯
આથી નાના વાકયવિભાગેાની પંકિતઓ તેમણે કરી નથી.
પરમધામની મધુરી મેના, મૃત માતાના અવશેષ અશ્રુ,
ત્રીજો ભાગ જોતાં જણાયું કે
૧૯. પછીથી ઇન્દુકુમારના બીજો અને નાનામાં નાની પતિ ૪ અક્ષરની અને ૩ ની પણ થાય છે અને મેટામાં મેટી ર અક્ષર સુધી જાય છે. “હાયસ્તા ” ભાગ ૨. પૃ. ૩૫. ભાગ ૩. પૃ. ૯૭, “ હા, ભાભી ! હા ” પૃ. ૯૯, “નેપેાલિયન શામેઈન સીઝર કે સીકન્નુર ઉપર” ભાગ ૨. પૃ. ૬૯ તેમાં ૨૧ અક્ષરા
“ જઇએ
પક્તિ જોયાનું યાદ છે પણ
છે. એક જગાએ એથી પણ વધારે અક્ષરની તે પક્તિ અત્યારે શેાધી શકતા નથી.