________________
૨. વૃત્તોની વૈચિત્ર્યમય રચનાઓ
અને
( પૃથ્વી)
પ્રથા
દીવે! ખડા !
જગતર્કરી સાથ મુજને તસધ હા, મ્હને વખત થેાભા જગતમાંહી આ ક્રેટāા ? પત’ગવત ક્રિમી, નિટ મૃત્યુ હું જાણું નહિ હાલ કાલ મુજ ચા દાચ સરિતા વિશાળ મુજ આ અને હૃદય બંધ થાય, જડતા
થશે; કેમ કહે, વહેતી રહે,
સદાની ગ્રહે !
[
( જ્ઞરિણી )
બુલ તુ શકે મ્હારી પ્રીતિ-નિખાલસ જે રી સહન કરવા લાખા લાંમાં લક બિન" કરી સજ સમજ લે સાચે મૂને શેરફરોાદરી ! સુજ ક્બરમાં હારાં સ્વપ્ના અહેનિશ આપજે, મુજ શખપર હારું હૈયું અશેષ વહાવજે; મુજ નિધનમાં હમેાતું યુવાપદ
સ્થાપશે.
આ દાખલામાં ત્રણે ય પતિએમાં પ્રાસ છે તેને આવશ્યક ગણવા? માત્ર પડેલી અને ત્રીજીના પ્રાસ હાય, વચલી પ્રાસ વિનાની હૅાય, તાપણુ ચાલે, એટલું તેા વગર દાખલે કહી શકાય છે. પણુ જો કાવ્યને બ્લેકબદ્ધ કે કડીબદ્ધ કરવું હોય તે એટલા પ્રાસ હોય તે ઠીક, આકી ગમે તેટલી ઓછીવત્તી પંકિતઓના સ ંદર્ભો હાય ! તેમાં પ્રાસની આવશ્યકતા નથી. એવા સંદર્ભ ત્રણુ પતિને પછ્યુ હાઈ શકે એ એક જુદા પ્રશ્ન છે.
ગેય તત્ત્વના વિવેક થતાં જેને આપણે પિગલ પ્રમાણે યતિભગતે દેષ ગણુતા હતા તે પશુ વાજબી છૂટમાં ગણાવા લાગ્યા છૅ. પ્રશ્નની ચર્ચો માટે, નદાસકરના તિભ’ગતા અનેક દાખલાએક પ્રમાદના હાવાથી અપ્રસ્તુત ગણી, પહેલે દાખલે શ્રી. કે હુ, ધ્રુવના મુદ્રારાક્ષસના ભાષાન્તરમાંથી આપું છુ
ચિતની ચિતમાં ફૂડા ક્રૌઢિ | લ્થ કરી કુંડી કૃતિ, ઘટના ઘટમાં ટ્રેનીં ગાઢી તંત્ર ની ગતિ,