________________
૫૦ ]
અર્વાચીન ગુજરાતી કાસાહિત્ય
*
આનૂ ↑ હવે શું થશે ? ’ કરી
નિત્યે વીતે સઉ રાવરી,
રગત લહી કૃત્યા, મુજ અણમોચ્યાં તેને
આમાં દંડ કર્યો છે ત્યાં યતિભંગ થાય છે. પણ તેનું કારણ એ છે ૐ હિરણીના બંધારણમાં એ સ્થાન સિવાય બીજે યાંઈએ શબ્દ મૂકી શકાય તેમ નથી—એ અતિકની ગતિ છે. પશુ પ્રે!. હાર્કાર માને છે કે સંગીતને વિશ્લેષ થતાં યતિભંગ દોષ રહેતા નથી. તેમનાં કાવ્યેામાં આવા યતિભગના દાખલા છે.
સૌંદ્રચ ચેલે
ને બીડેલાં કમલમહીં ખન્ | ધાઇ ડાલે લેર્ટ અલિ મૃદુ પદે વાય આ વાયુ તેવે!. ત્યાં સૂતેલા લવું નલ અર્|ધા અનાચાસ છન્દ્, અહીં યતિભંગ હોવા છતાં પામાં સ્ખલન થતું નથી. તેનું કારણ મને એમ જણાય છે કે મન્દાક્રાન્તાતાએ સ્થાનને યતિ કઈક પેાચે છે. એટલે યતિભંગ નિર્વાદ્ય બને છે. પ્રેા. દાકાર પાત્રે પણ તિઓમાં આવા ભેદો સ્વીકારે છે૧૪. પણ અધા છન્દ્રામાંથી ગેયતા કાઢી નાંખવાથી બધા તિએ નીકળી જશે એમ હું માનતા નથી. આ તિ માત્ર ગેયતાને જ આવશ્યક નથી. ગેયતાને દૂર રાખતાં સંસ્કૃત વૃત્તોમાં લઘુગુરુના ગ્રંથનથી એક સંવાદ ઉત્પન્ન થાય છે જે શુદ્ધ પિંગલના છે, અને તેવા સંવાદમાં પણ્ યતિ ડ્રાય છે. પિંગલનાં વૃત્તો જોતાં એક વાત સ્પષ્ટ થશે કૅ સામાન્ય રીતે ચાર ગુરુ ભેગ! થતાં તિ આવે જ છે. સંસ્કૃત વૃત્તોમાં કચિત જ પાંચ ગુરુ ભેમા થવા પામે છે. આ યતિ શૈાભાતે । સંગીતનેા નથી, પિંગલને જ છે. આવા યતિભગના દાખલા હમણાં જ મેં જોયે.
આવા મૌદ્દો | જૈન ને શીખ આવે
આવે। મુસ્લી | મે। લલા પારસી,
*
X
૧૪. તિાના અછડતી હળવી અને દીધ એવા...ભેદ પાડીને વિષયમાં ઝીણવટ અને વિસ્તાર થઈ શકે એમ છે. ભણકાર. શુદ્ધ અગેય પક્ષ, ન્રુ ૨૨