________________
# ]
અર્વાચીન ગુજરાતી કાવ્યસાહિત્ય
પુનરાવળી
અલાઉદિન ખિલજી જવ આવ્યે ચિંતેાંડને જીતવા દળ લાયેા, વી પ્રતાપ અખ'ડ અતાવ્યા,
કાની આજ ક્યા તે કરીએ કાનાં ગાન થકી કુર ભરીએ કાની પ્રતિમા નજરે ધરીએ,
માર વસત
એવા કાણુ હતેા નરવીર ?
માર વસ'ત
કામળ જેની અદ્ભુત તે શી
કે હતે! એવા રણધીર ન દીઠી પૂરી
બાદલવીર " બદલવીર !
ન દીઠી પૂરી કાંત મધુરી પ્રતિમા શૂરી
રણ શાભાવેશ બાદલવીર ! આ સ`ને પિંગળની સંજ્ઞામાં મૂકી વખત લેવા ઇરછતા નથી. કંટાવનું ખીજ પણ દાદા છે. ન`દાશંકર કવિએ, સદ્ગત ગેાવનરામે અને ણિભાઈ નભુભાઈ એ (ઉત્તરરામચરિતના ભાષાન્તરમાં ) કટાવની રચનાએ કરી છે. પણ શ્રી ત્રિભુવન વ્યાસે નવીન પ્રકારનાં પેાતાનાં બાલકાવ્યેામાં તેને ઉપયાગ કર્યો છે તેને એકાદ દાખલા જોઈ એઃ
ખારાં ખાસ ઊસ જેવાં માં આછાં તેલ પાણી દુનિયા ઉપર એવાં પાણી રેલમછેલ ! આરે કે આવારા નહિ,
પાળકે પરથારા નહિ,
સામેા તેા કિનારા નહિ,
પથરાયા એ જળસાર સભર ભર્યાં !
મે' આગળ કહ્યું કે નવી નવી પદ્યરચના કરવાની પ્રેરણા અગ્રેજી