________________
૩. અર્વાચીન કાવ્યસાહિત્યમાં સળગ પદ્યરચના
देवतासु पूजाम् । ऋषिजन परिचर्या सु दर्शितादरा भव ।
X
X
मामपि दहत्येव अयम् अहर्निशम्
अनल इव अनपत्यतासमुद्भवः शोकः । शून्यमिव मे प्रतिभाति जगत् । अफलमिव अखिलं पश्यामि
×
जीवितं राज्यं च ।
अप्रतिविधेये तु विधातरि किं करोमि । तन् मुच्यतां देवि शेोकानुबन्धः । आधीयतां धैर्ये धर्मे च धीः ।
૧૨
१६
११
११
६
१५
५१
१०
[
જાણી જોઈને મેં કાબરીના ભાષાન્તરમાંથી દાખલા ન આપતાં મૂળમાંથી આપ્યા છે, કેમકે વાકયરચનાના વ્યુત્ક્રમના દાખલા અસલમાં સુંદર છે. અને ઉચ્ચારસૌન્દર્ય મૂળનું મને વધારે દાખલેા આપવા યેાગ્ય લાગ્યું. પણ કાદંબરીતેા દાખલા આપીને હું જે સિદ્ધ કરવા માગુ છું, તે કવિશ્રીએ પેાતે, પરેાક્ષ રીતે, ઉપનિષદના ફકરા અપદ્યાગદ્યમાં વણીને બતાવેલું છે. ઇન્દુકુમારના ત્રીજા અંકમાં છમા પ્રવેશમાં પૃ. ૧૩૦મે તૈત્તિરીય ઉપનિષદમાંથી પ્રસિદ્ધ શિક્ષાવલ્લી ઉતારી છે. આ શિક્ષાને ભાઞ કવિશ્રીએ મૂળનાં વિરામ ચિહ્નો કે દડા પ્રમાણે ઉતાર્યાં નથી પણ મૂળના દડાને દૂર રાખી પેાતાની અપદ્યાગદ્ય શૈલીમાં ઉતાર્યાં છે. દાખલા તરીકે મૂળમાં સર્ચ વ। ધર્મેશ્વર । સ્વાધ્યાયામાત્રમર : | છે તેને તેમણે નીચે પ્રમાણે લખ્યું છે.
સત્ય વવું, ધર્મ ૨૬,
स्वाध्यायान्मा प्रमदः
તેમજ આગળ જતાં મૂળમાં નીચે પ્રમાણે છે. ચામ્યનવપત્તિ મ્માં િ!